SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ અધક જીવા આ પ્રમાણે : પર્યાપ્તા, અપર્યાપ્તા એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની પ`ચેન્દ્રિય તિય "ચા, સન્ની પચેન્દ્રિય તિય ચા, સન્ની પ‘ચેન્દ્રિય મનુષ્યા તથા અસની પચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યેા હાય છે. પ્રશ્ન ૧૫૩. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનું અધસ્થાનના ખ ́ધક કાણુ કાણુ ડાય? ઉત્તર : અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએના અધક જીવા આ પ્રમાણે : પર્યાપ્તા, અપર્યાપ્તા એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અસની ૫'ચેન્દ્રિય, તિય ચા, અસની અપર્યાપ્તા મનુષ્યા, સન્ની પૉંચેન્દ્રિય તિર્યંચા તથા સન્ની પંચેન્દ્રિય, મનુષ્યા અધ કરે છે. પ્રશ્ન ૧૫૪. અપર્યાપ્તા અઉરિન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના મધ કયા જીવેા મધે ? ઉત્તર : અપર્યામા ચરિન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિને અધક આ પ્રમાણે હાય છે. 30 પ્રર્યાંસા-અપ્રાપ્તા એકેન્દ્રિય, એઇન્દ્રિય,. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની, સન્ની પાંચેન્દ્રિય તિર્યંચા, સન્ની મનુષ્યેા તથા અસની અપર્યાપ્તા મનુષ્યેા હાય છે. પ્રશ્ન ૧૫૫, અપર્યાપ્તા અસન્ની પ`ચે. તિય`ચ પ્રાયાગ્ય પોશ પ્રકૃતિને કયા કયા જીવા બાંધી શકે? ઉત્તર : અપર્યાપ્તા અસની પંચે. તિર્યંચ પ્રાયેાગ્ય પ્રકૃતિના અધક જીવા આ પ્રમાણે જાણવા. પર્યામા-અર્પતા, એકે.-એઈ. તેઈ.-ચઉરિન્દ્રિય, અસની તિયા, સન્ની તિય ચા, સન્ની મનુષ્ય તથા અપર્યામા અસની મનુષ્યે હાય છે. પ્રશ્ન ૧૫૬ અપર્યાપ્તા અસન્ની મનુષ્ય પ્રાયેગ્ય પચ્ચીશ પ્રકૃતિ એના બંધ કાણુ કોણ કરે ? ઉત્તર : અપર્યાપ્તા અસની મનુષ્ય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના મધ નાચે પ્રનાણેના જીવે ફરે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy