________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
મેાહનીય કમના અધસ્થાનો તથા ભૂયસ્કારાદિ બધસ્થાનાનું વર્ણ”ન.
પ્રશ્ન ૯૪. મેહનીય કર્મના બધસ્થાના કેટલા હેાય ? કયા ? ઉત્તર : મેાહનીય કર્મોના બધસ્થાને દશ હોય છે. (૧) ખાવીશ પ્રકૃતિનું, (૨) એકવીશ પ્રકૃતિનું, (૩) સત્તર પ્રકૃતિનું, (૪) તેર પ્રકૃતિનું, (૫) નવ પ્રકૃતિનું, (૬) પાંચ પ્રકૃતિનું, (૭) ચાર પ્રકૃતિનું, (૮) ત્રણ પ્રકૃતિનું, (૯) એ પ્રકૃતિનું અને (૧૦) એક પ્રકૃતિનું હાય છે.
'}
પ્રશ્ન ૯૫.મેહનીય કર્મના બધસ્થાના કયા કયા ગુણસ્થાનકે અંધાય છે?
ઉત્તર : માહનીય કર્મ ના બધસ્થાનાના આ પ્રમાણે ગુણસ્થાનકને વિષે ખંધ હાય છે.
(૧) ખાવીશ પ્રકૃતિનું અધસ્થાન પહેલા ગુણસ્થાનકે બંધાય. (૨) એકવીશ
ખીન
(૩) સત્તર તેર
(૪)
(૫) નવ
( ૬ )
પાંચ
(૭) ચાર
(૮) ત્રણ (૯) એ
(૧૦) એક
27
Jain Educationa International
22
""
""
""
25
,,
??
""
""
79
""
,,
37
19
79
,,
29
""
ત્રીજા ચેાથા પાંચમા
છથી આઠ
નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગે ધાય.
નવમા ગુણસ્થાનકના બીજા
નવમા ગુણસ્થાનકના ત્રીજા
નવમા ગુરુસ્થાનકના ચેાથા
નવમા ગુણસ્થાનકના પાંચમા
,,
,,
""
,,
For Personal and Private Use Only
""
""
""
22
">
27
પ્રશ્ન ૯૬. માહનીય કર્મોમાં યરકારાદિ બધસ્થાના કેટલા કેટલા હાય ?
ઉત્તર : મેહનીય કર્મમાં ભ્રયકાર બંધ ૯ હોય, અશ્પતર બંધ ૮ હાય, અવસ્થિત બંધ ૧૦ હાય, અવક્તવ્ય બધ ૨ હાય. કુલ ૨૯ અધસ્થાના પ્રાપ્ત થાય છે.
સ
""
www.jainelibrary.org