Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/009030/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ॥ नमो नमो निम्मलदंसणस्स ॥ આગમસૂત્ર સટીક અનુવાદ ૩૯ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરારસાગર For Private & Peronal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ ઉત્તરાધ્યયન-3) -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર | તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ. આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ -Kસંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. 2િ9/17 Ja iedon International Page #3 -------------------------------------------------------------------------- ________________ ગમન સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૩૯ માં છે... ૦ ઉત્તરાધ્યયન-મૂળસૂગ-૪ ના.... -૦- અધ્યયન-૨૨-થી આરંભીને અધ્યયન-૩૬ સંપૂર્ણ – x – X - X - X - X - X - X – ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. M) 9824419736 In Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાત્ આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૩૯ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. ના સમુદાયના ચાળીશ્રી અમિતગુણાસ્ત્રીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી આદિનાથ જૈન શ્વે.સંઘ ભોપાલ, મu. Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો (અનુદાન દાતા) આગમ સટીક આનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્યાત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આ દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાનુરાગી સ્વ આચાર્યદિવી વિજય ચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વેમ્પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વે. મૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ. પિરમપૂજ્ય આચાર્યદિવ શ્રી હચમચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવયઓિ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે. | Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂ૫ ક્રિયાચિવત, પ્રભાવક, અદેય નામકર્મધર વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમવિજય ઋરચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પન્યવતી શ્રમણીવાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનાદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાળીશ્રી સીપડાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂછપૂછ જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ, - સુવિશાળ પરિવારયુક્તા સાળીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ, સાળીશ્રી ધ્યાનસાજી તથા સાળીશ્રી પ્રકુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વેતપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વે મૂકપૂ૦ સંઘ, વલ્લભનગર, ઈન્દોર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીથી ચંદ્યાશાસ્ત્રીજી મથી પ્રેરિત -- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર, (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સારીશ્રી અમિતગુણાસ્ત્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જેન . મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) ૫.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર. 93 (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ “અભિનવ જૈન શ્વેભૂપૂ સંઘ,” અમદાવાદ. ની પ્રેરણાથી - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્રુમૂ॰પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપૂ તપા જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્રેમૂ॰પૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯-૫કાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આમતોમો, ગામનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ।. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૭ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ ‘આગમદીપ’’ સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બયેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. - આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્તિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. * પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૪ થી ૮ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જે જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું મારા કુત્તા - સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. - તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું કામસુત્તળિ-સટી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-દિવી મનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવયૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષ સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થ્થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીથ કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છઠા ભાગમાં અકારાદિકમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨00૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકાકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે કર-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂરોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-ઓગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. – 1 –x—– આ હતી આગમ સદી અમારા ર૫૦ પ્રકારનૌની યાદી -xx – Page #15 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી () (૧) વ્યાકરણ સાહિત્ય :૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - - આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (ર) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. 0 નવપદ-શ્રીપાલ - શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તવાભ્યાસ સાહિત્ય - ૦ તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ ૧૦ - આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂકસંદર્ભ, સૂત્રપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ : અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય :૦ દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય :૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચંબ સંયોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૯) આગમસૂત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય - ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા - આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય 0 ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂગ અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. - X - X Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧e બાલબ્રહચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમલદંસણમ્સ પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ - રાગ - ૩૯ :-) આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન- ૨૨ થી ૩૬નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ 39માં અધ્યયન - ૧ થી ૬ નો અને ભાગ ૩૮માં અધ્યયન - ૭ થી ૨૧ નો સમાવેશ કરાયેલ છે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તરઝયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન જ કહે છે. આ સૂત્રમાં કુલ ૩૬ - અધ્યયનો છે. અધ્યયનોમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર ૮૮ સૂત્રો છે. બાકીની બધા ગાથાઓ જ છે. આ આગમની ઓળખ “ધર્મકથાનુયોગ' રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષ, રથનેમિ આદિ અધ્યયનો વિચારો તો “ચરણકરવાનુયોગ' પણ અહીં મળશે. સમ્યકત્વ પરાક્રમ, વેશ્યા, જીવાજીવવિભક્તિને વિચારતા અહીં ‘દ્રવ્યાનુયોગ' પણ દેખાય છે. છાશ અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્યજીવનની દુર્લભતાદિ, પાપભ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદસ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, વેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે. આ આગમમાં નિયુક્ત, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાઓએ કરેલી વૃત્તિ, ચૂર્ણિ આદિ મુદ્રિત રૂપે જોવા મળેલ છે. પ્રાયઃ આટલું પ્રચુર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજીગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિયુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીધેલો છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે. તેમણે શ્રી ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો. ચાર મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આયરણા સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે. તથા જૈન પરિભાષા પણ છે. આ ભાગ-૩ભાં અમે વૃત્તિના ઉપયોગી અંશો વિશેષથી લીધા છે. તેનોંધ લેવી. 39/2] Jain cautation international Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૪૩| ઉત્તરાધ્યયન - મૂલસૂત્ર-૪/૩ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન 8 અધ્યયન - ૨૨ “રથનેમીય” . - ૪ - ૦ સમુદ્રપાલ નામે એકવીસમું અધ્યયન કહ્યું હવે બાવીશમું કહે છે. આનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં વિવિક્તચર્યા કહી. તે ચારિત્ર સહિત ધૃતિમાનને ચરવી શક્ય છે. તેથી રથનેમિ વતુ ચરવી, તેમાં ક્યારેક ઉત્પન્ન વિશ્રોતસિકાથી પણ ધૃતિ ધારણ કરવી, તેમ કહે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગો પૂર્વવતુ વિચારીને નામ નિષ્પન્ન નિક્ષેપ જ કહેવો. તે પ્રમાણે વિચારીને નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૪૪ થી ૪૪૬ + વિવેચન - રથનેમિનો નિક્ષેપનામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય રથનેમિ બે ભેદે છે- આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય રથનેમિના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યતિરેક, ભાવથી રથનેમિતે રથનેમિના નામ અને ગોત્ર વેદે છે તે. તેનાથી ઉપસ્થિત આ રથનેમિ અધ્યયન છે. વ્યાખ્યા પૂર્વવત જાણવી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો, હવે સૂબાલાપક નિષ્પન્ન નિક્ષેપ. તે સૂત્ર હોવાથી થાય છે. તેથી સૂકાનુગમમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૭૯૭ થી ૮૧૨ - (૭૯૭) સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન ગાદ્ધિ સંપન્ન વસુદેવ નામે રાજ હતો. (૭૯૮) તેને રોહિણી અને દેવકી નામે બે પનીઓ હતી. તેમને અનુક્રમે રામ અને કેશવ (કૃષ્ણ) નામે પ્રિય પુત્ર હતા. (૭૯૯) સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાકદ્ધિ સંપન્ન સમદ્ર વિજય નામે રાજા હતો. (૮૦૦) તેને શિવા નામે પત્ની હતી. જેના પુત્ર મહાયશસ્વી, દમીશ્વર, લોકનાથ, ભગવન અરિષ્ટનેમિ હતા. (૮૦૧) તે અરિષ્ટનેમિ સુસ્વરત્વ અને લક્ષણ સંયુક્ત હતા. તેઓ ૧૦૦૮ શુભ લક્ષણના ધારક હતા, ગૌતમ ગોત્રીય અને શ્યામ વર્ણના હoil, (૮૦) તેઓ વજaષભનારાય સંહનન અને સમચતુરસ સંસ્થાના વાળા હતા. મત્સ્યોદરા હતા. કેશવે રાજીમતિને તેની પત્ની રૂપે સાચી. (૮૦૩) તે શ્રેષ્ઠ રાજકન્ય સુશીલ, સુંદર, સર્વલક્ષણ સંપન્ન હતી. તેણીના શરીરની ક્રાંતિ વિદુતની પ્રભા સમાન હતી. (૮૦૪) તેના પિતાએ મહર્તિક વાસુદેવને કહ્યું - કુમાર અહીં આવે. હું મારી કન્યા, તેને માટે આપી શકુ છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૨/૭૯૭ થી ૮૧૨ ૧૯ (૮૦૫) અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવ્યું. કૌતુક, મંગલ કર્યા, દિવ્ય વસ્ત્ર યુગલ પહેરાવ્યું. આભરણથી વિભૂષિત કર્યા. (૮૦૬) વાસુદેવના સથી મોટા મત્ત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયા. મસ્તક ઉપર ચૂડામણિની માફક અધિક સુશોભિત થયા. (૮૦૭) અરિષ્ટનેમિ ઉંચા છત્ર તથા સામરોથી સુશોભિત હતા. દશાહ ચક્રથી તે સર્વતઃ પરિવૃત્ત હતા. (૮૦૮) ચતુરંગિણી સેના યથાક્રમે સજાવી હતી. વાધોનો ગગન સ્પર્શી દિવ્ય નાદ થઈ રહ્યો હતો. (૮૦૯) આવા પ્રકારની ઉત્તમ ઋદ્ધિ અને ધૃતિ સહિત તે વૃષ્ણિ - પુંગવ પોતાના ભવનથી નીકળ્યો. (૮૧૦) ત્યાર પછી તેણે વાડો અને પિંજરામાં બંધ કરાયેલ ભયંત્રસ્ત તથા અતિ દુઃખી પ્રાણીઓને જોયા. (૮૧૧) તે પ્રાણીઓ જીવનના અંતના સન્મુખ હતા. માંસને માટે ખવાનાર હતા. તેને જોઈને મહાપ્રજ્ઞ અરિષ્ઠનેમિએ સારથીને આ પ્રમાણે કહ્યું. (૮૧૨) આ બધાં સુખના અર્થી પ્રાણી શા માટે આ વાડો અને પિંજરામાં સનિરુદ્ધ કરાયેલા છે - રોકેલાં છે? ૦ વિવેચન ૭૯૭ થી ૮૧૨ - સોળે સૂત્રો પ્રાયઃ પ્રગટાર્થ જ છે. કંઈક વિશેષ આ પ્રમાણે છે - લક્ષણ - ચક્ર, સ્વસ્તિક, અંકુશાદિ અથવા ત્યાગ, સત્ય, શૌર્ય આદિ. તેના વડે યુક્ત હોવાથી રાજા કહેવાય. તેને બે પત્નીઓ હતી - રોહિણી અને દેવકી. તેમાં રોહિણીનો પુત્ર રામ - બલભદ્ર અને દેવકીનો પુત્ર કેશવ - વાસુદેવ હતો. અહીં રથનેમિની વક્તવ્યતામાં આ તીર્થ કોનું છે? તે જણાવવા પ્રસંગથી ભગવત્ અષ્ઠિનેમિનું ચરિત્ર જણાવવાનું છે. છતાં તેના વિવાહાદિમાં ઉપયોગી હોવાથી પૂર્વોત્પન્નત્વથી કેશવનું નામ કહ્યું. તેના સહચારી પણાથી રામ - બલભદ્રને પણ કહ્યા. વળી સોરિયપુરનું નામ સમુદ્રવિજય અને વસુદેવની એકત્ર અવસ્થિતિ દર્શાવવા માટે છે. દમિન - ઉપશમિત, તેના ઇશ્વર - અત્યંત ઉપશમપણાથી નાયક, તે દીશ્વર. સ્વર અને સૌંદર્ય, ગાંભીર્ય આદિ લક્ષણથી યુક્ત. અથવા લક્ષણ ઉપલક્ષિત સ્વર તે લક્ષણ સ્વર. ૧૦૦૮ સંખ્યક શુભ સૂચક હાથ આદિના રેખા આદિ-રૂપ ચક્રાદિ લક્ષણ ધારક. કાલકચ્છવિ - શ્યામ ત્વચા વાળા ઝોદર - મત્સ્યના ઉદર જેવા આકારના ઉદરવાળા યદુના હણાયા પછી અહીંથી દ્વારકાપુરી ગયા. અર્ધભરતાધિપતિ કેશવ - કૃષ્ણએ યૌવનસ્થ અરિષ્ઠનેમિ માટે સમુદ્રવિજયના આદેશથી જે કર્યુ, તે કહે છે - કેશવે રાજિમતીના પિતા પાસે રાજિમતીની અરિષ્ઠનેમિની પત્ની રૂપે યાચના કરી, તે કન્યા કેવી હતી? શ્રેષ્ઠ રાજા ઉગ્રસેનની કન્યા અથવા શ્રેષ્ઠ રાજ કન્યા, જેનો સ્વભાવ સુષ્ઠુ છે, તેવી સુશીલા, દેખાવમાં સુંદર, વિશેષથી જે દીપે છે તે વિધુત તેવી તે સૌદામિની, વિધુત્સૌદામિની અથવા વિધુત - અગ્નિ, સૌદામિની વિજળી. બીજા વળી સૌદામિની એટલે “પ્રધાનમણિ' કહે છે. યાચના પછી શું થયું? રાજિમતીના પિતા ઉગ્રસેને કહ્યું કે વિવાહ વિધિથી હું - Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ આપીશ. એમ ઉગ્રસેને તે વાત સ્વીકારી, પછી વિવાહના સમયે જે થયું તે કહે છે - જયા, વિજ્યા, ઋદ્ધિ, વૃદ્ધિ આદિ બધી ઔષધિ વડે અભિષેક કર્યો. કૌતુક - કપાળને મુશલ સ્પર્શનાદિ અને મંગલ - દહીં, અક્ષત, દૂર્વા, ચંદન આદિ, તે કૌતુકમંગલ કર્યા. દિવ્યયુગલ ધારણ કર્યા. અતિશય પ્રશસ્ત અથવા અતિ વૃદ્ધ ગુણો વડે પટ્ટહતિ ઉપર બેઠા. ત્યારે મસ્તક ઉપર મુગટની જેમ શોભતા હતા. ચામરો વડે વીંઝાતા હતા. યાદવસમૂહની પરિવૃત્ત હતા. ચતુરંગિણી - હાથી, ઘોડા, રથ, પદાતિ રૂપ ચાર પ્રકારે અનુક્રમે ચાલી. મૃદંગ પટઠ આદિ વાજિંત્રોનો નાદ થતો હતો. તે અતિપ્રબળતાથી ગગન વ્યાપી હતો. અનંતર અભિહિત રૂપ વિભૂતિથી. ધુતિથી અરિષ્ટનેમિ ચાલ્યા. એ રીતે ચાલતા વિવાહમંડપના નીકટના પ્રદેશે પહોંચ્યા. તેની વધુ નીકટ પહોંચતા, મૃગ લાવક આદિ પ્રાણીઓને જોયા. તે પ્રાણીઓ ભયગ્રસ્ત હતા. તે વાડા અને પિંજરામાં ગાઢ પણે નિયંત્રિત હતા. તેથી ઘણા દુખી હતા. તેઓ જીવિતાંત અર્થાતુ મરણની ઘણાં નીકટ હતા. અથવા જીવનના પર્યાવર્તી ભાગે હતા કેમકે માંસ નિમિત્તે તેઓનું ભક્ષણ થનાર હતું અથવા માંસના નિમિત્તે તેમનું પોષણ થતું હતું. તે જોઈને શું થયું? તે ભગવંત અરિષ્ટનેમિની મહતી પ્રજ્ઞા-મનિ, શ્રત, અવધિ જ્ઞાન રૂપ, તે મહાપ્રજ્ઞ એ સારથીને - ગંધહતિ ને પ્રવર્તાવનાર મહાવતને અથવા ત્યારે રથમાં બેઠેલા હોય તો તે રથ ચલાવનાર સારથીને પૂછયું - કયા નિમિત્તે આ પ્રાણીઓ રુંધેલા છે, સાદ્ધ હૃદયતાથી ફરી ફરી તે જ ભગવંતના હૃદયમાં થતાં વિપરિવર્તનને જણાવે છે. આ પ્રમાણે ભગવંતે કહેતા - • સૂત્ર - ૮૧૩ - ત્યારે સારથી એ કહ્યું - આ ભદ્ર પ્રાણીઓ, આપના વિવાહ - કાર્યમાં ઘણાં લોકોને માંસ ખવડાવવાને માટે છે. • વિવેચન - ૮૧૩ ભગવંતના પ્રમ્ન પછી કહ્યું શું? ભદ્ર એટલે કલ્યાણ વાળા, કુતરા, શિયાળ આદિ કુત્સિત પ્રાણી નહીં. અથવા નિરપરાધીપણાથી “ભદ્ર' કહેલા છે. તમારા વિવાહ - પરિણયન રૂપ પ્રયોજનમાં જમાડવાને માટે. આના વડે પ્રાણીના રુંધનનું પ્રયોજના કહ્યું. ત્યારે ભગવંતે શું કર્યું? • સૂત્ર - ૮૧૪ થી ૮૨૦ - (૧૪) અનેક પ્રાણીઓના વિનાશ સંબંધી વચનોને સાંભળીને જીવો પ્રતિ કરુણાશીલ, મહાપ્રજ્ઞ, અરિષ્ટનેમિ ચિંતન કરે છે કે (૮૧૫) જે મારા નિમિત્તે આ ઘણાં પ્રાણીઓનો વધ થાય છે, તો આ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય. (૮૧૬) તે મહાયશસ્વીએ કુંડલયુગલ, સૂત્રક અને બીજા બધાં આભૂષણો ઉતારીને સારથીને આપી દીધા. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨/૮૧૪ થી ૮૨૦ (૮૧૭) મનમાં આવા પરિણામ થતાં જ તેના યોચિત અભિનિષ્ક્રમણને માટે દેવતા પોતાની ઋદ્ધિ અને પદા સાથે આવ્યા. (૮૧૮) દેવ અને મનુષ્યોથી પરિવરેલા ભગવન્ શિબિકા રત્નમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી રેવતક પર્વત ઉપર સ્થિત થયા. (૮૧૯) ઉધાનમાં પહોંચીને, ઉત્તમ શિબિકાથી ઉતરીને ૧૦૦૦ પુરુષો સહિત ચિત્રા નક્ષત્રમાં ભગવંતે નિષ્ક્રમણ કર્યું. (૮૨૦) ત્યારપછી સમાહિત ભગવંતે તુરંત પોતાના સુગંધધિત અને ઘુંઘરાળા વાળનો સ્વયં પોતાના હાથો વડે પંચમુષ્ટિક લોચ કર્યો. ♦ વિવેચન - ૮૧૪ થી ૮૨૦ - સારથીએ ઘણાં પ્રાણીના વિનાશ - હનનના અભિધેયને કહ્યો. આ પ્રાણવિનાશન સાંભળી, જીવોમાં સકરુણ ભગવંતે વિચાર્યું - મારા વિવાહના પ્રયોજનમાં ભોજનાર્થપણાથી આ બધાં હણાશે. આટલા બધાં જીવોનું હનન થાય તો તે પાપ હેતુક હોવાથી પરલોકમાં મારું કલ્યાણ થશે નહીં. અહીં ભવાંતરમાં પરલોકમાં ભીરુત્વના અત્યંત અભ્યાસપણાથી આ પ્રમાણે ભગવંતે વિચાર્યું, અન્યથા ચરમ શરીર પણાથી અને અતિશય જ્ઞાનીત્વથી ભગવંતને આવા પ્રકારે વિચારવાનો અવસર ક્યાંથી હોય? એ પ્રમાણે ભગવંતના પરિણામોને જાણીને, જીવોને મુક્ત કરાવવા વડે પરિતોષિત ભગવંત જે કર્યુ, તે કહે છે - કટિસૂત્ર સહિત બાકીના બધાં આભરણો ઉતારીને સારથીને આપી દીધા. ત્યારે તેમના નિષ્ક્રમણના અભિપ્રાયને જાણીને ચારે નિકાયના દેવો ઔચિત્યને લીધે નીચે ઉતર્યા. તેઓ સમસ્ત વિભૂતિ સહિત, બાહ્ય - મધ્ય - અત્યંતર પર્ષદા ત્રણેથી યુક્ત થઈ નિષ્ક્રમણનો મહિમા કરે છે. કોનો? ભગવંત અરિષ્ટનેમિનો. દેવોએ ઉતરકુર નામક શિબિકા રત્નની રચના કરી. પછી ભગવંત તેમાં આરૂઢ થઈને દ્વારકાપુરીથી નીકળ્યા અને રૈવતક - ઉજ્જયંત પર્વત પહોંચીને અટક્યા. સહસ્રામવનમાં પહોંચ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને કે જે શિબિકા હજાર પુરુષોથી વહન કરાતી હતી, તેમાંથી નિવૃત્ત થઈ શ્રામણ્યનો સ્વીકાર કર્યો ક્યારે? ચિત્રા નક્ષત્રમાં, કઈ રીતે? સ્વભાવથી જ સુરભિગંધી, કોમળ કુટિલ વાળને જલ્દી પોતાના હાથેથી જ પાંચ મુષ્ટિ વડે લોચ કર્યો. સમાધિમાન એવા ભગવંતે “મારે સર્વ સાવધ ન કરવું'' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. - X-X* * એ પ્રમાણે ભગવંતે પ્રવ્રજ્યા સ્વીકારતા - • સૂત્ર - ૮૨૧ થી ૮૨૩ (૮૨૧) વાસુદેવ કૃષ્ણ એ લુપ્ત કેશ અને જિતેન્દ્રિય ભગવંતને કહ્યું હૈ દમીશ્વરા તમે તમારા અભીષ્ટ મનોરથને શીઘ્ર પ્રાપ્ત કરો. (૮૨૨) આપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને નિર્લોભતા દ્વારા વસ્તુમાન થાઓ. (૮૨૩) આ પ્રકારે બલરામ, કેશવ, દશાહ, યાદવ અને બીજા ઘણાં લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ગયા. · Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૮૨૧ થી ૮૨૩ - વાસુદેવ, બલભદ્ર, સમુદ્રવિજ્યાદિએ, મસ્તકના વાળને દૂર કરેલ ભગવંતને કહ્યું - અભિલષિત એવા આ મનોરથ અર્થાત ભગવંતના “મુક્તિ'પ્રાપ્તિ રૂપી મનોરથ, તે મનોરથને ત્વરિત પ્રાપ્ત કરો. આપ વૃદ્ધિ પામો, એવા આશીર્વચનથી સ્તુતિ કરીને - ગુણોત્કર્ષ સૂચકત્વથી સ્તવના - રૂ૫ત્વથી અવિરુદ્ધ છે તેમ વિચારવું દશાર્ણ આદિ ઘણાં લોકો પાછા ગયા. ત્યારે રાજીમતી કેવી થઈને શું ચેષ્ટા કરે છે? • સૂત્ર - ૮૨૪ થી ૮૨૬ - (૮૨૪) ભગવંત અરિષ્ટનેમિની પ્રવજયાને સાંભળીને રાજકન્યા રાજીમતીના હાસ્ય અને આનંદ ચાલ્યા ગયા. તે શોકથી મૂર્શિત થઈ ગઈ. (૮૨૫) રજીમતીએ વિચાર્યું - “ધિક્કાર છે મારા જીવનને. કેમકે હું અરિષ્ટનેમિ દ્વારા પરિત્યક્તા છું. મારે પ્રવજિત થવું જ ઐય છે. (૨૬) વીર તથા કૃતસકલ્યા રાજીમતીએ કૂર્ય અને કંધીથી સંવારેલ, ભ્રમર સદેશ કાળા વાળનો પોતાના હાથે જ લોચ કર્યો. • વિવેચન ૮૨૪ થી ૮૨૬ - નિહસ્ય- હાસ્ય ચાલી ગયેલ છે તેવી. નિરાનંદા - આનંત રહિતા, થઈ વિચારે છે - “મારા જીવિતને ધિક્કાર થાઓ” સ્વજીવિતની નિંદાના ઉભાવક ખેદ વચનો બોલી કે હું તેના વડે ત્યજાયેલ છે, એ ખેદનો હેતુ દર્શાવ્યો. તેથી અતિશય પ્રશસ્ય એ છે કે હું પ્રવજ્યા સ્વીકારું. જેથી હું અન્ય જન્મોમાં દુખ ભાગિની ન થાઉં. ભગવંત ત્યાં પધાર્યા. પછી ઉત્પન્ન કેવળજ્ઞાન વાળા ભગવંતે દેશના આપી. તેણી વિશેષથી વૈરાગ્યવાન થઈ. પછી તેણીએ શું કર્યું? પછી રાજીમતીએ તેણીના ભ્રમર જેવા કાળા અને સંસ્કારેલા વાળને તેણીએ સ્વયં જ દૂર કર્યા. ભગવંતની અનુજ્ઞાથી તે ધૃતિમતીએ ધર્મનો ધારણ કર્યો. તેણીએ પ્રવજ્યા સ્વીકાર કરતાં - • સૂગ - ૮૨૭ - વાસુદેવે કુતર્કશા અને જિતેન્દ્રિયા રાઇમતીને કહ્યું. કન્યા “તું આ ઘર સંસાર-સાગરને અતિ શીલ પાર કર." • વિવેચન - ૮૨૩ - આ આશીર્વચન છે. લઘુ લઘુ - જલ્દી જલ્દી. હવે ઉત્તર વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૮૨૮ થી ૮૩૧ - (૨૮) શીલવતી અને બહાતા રાજીમતીએ પ્રાજિત થઈને પોતાની સાથે ઘણાં સ્વજનો તથા પરિજનોને પણ પ્રાજિત કરાવ્યા. (૨૯) તેણી રેવતક પર્વત ઉપર જઈ રહ્યા હતા. વચ્ચે જ વરસાદથી ભીંજાઈ ગયા. વર્ષ ચાલુ હતી, અંધકાર છવાયેલો હતો. એ સ્થિતિમાં તેની ગુફામાં ગયા. (૮૩૦) સુકવવાને માટે પોતાના વસ્ત્રો ફેલાવતા રાજીમતીને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮૨૮ થી ૮૩૧ ૨ ૩ યથાવત રૂપમાં રથનેમિએ જોયા. તે ભગ્નચિત્ત થયા. પછી રાજીમતીએ પણ તેમને જોયા. (૮૩૧) ત્યાં એકાંતમાં તે સંતને જોઈને ડરી ગયા. ભયથી કંપતા પોતાની બંને ભ્રમથી શરીર આવૃત્ત કરી બેસી ગયા. વિવેચન - ૮૨૮ થી ૮૩૧ - રાજીમતી પ્રવજિત થયા પછી ત્યાં દ્વારકાપુરીથી ઉજ્જયંત પર્વતે જતા હતા. શા માટે? ભગવંતના વંદનાર્થે. વૃષ્ટિ વડે તેણીના વસ્ત્રો અને પોતે પણ આખા ભીના થઈ ગયા ક્યાં? માર્ગમાં વરસાદ ચાલુ જ હતો પ્રકાશ ચાલ્યો ગયો હતો. મધ્યમાં કોઈ ગુફા આવી. ત્યાં રાજીમતી અસંયમથી બચવા રહ્યા. તેના કપડા આદિ વસ્ત્રો વિસ્તારે છે. તેનાથી વસ્ત્ર વિહિન દશામાં થઈ ગયા. એવા સ્વરૂપે તેણીને જોઈને રથનેમિ નામે મુનિ સંયમથી ભગ્ન પરિણામી થઈને તેણીના ઉદાર રૂપને જોઈને તેણીની અતિ અભિલાષા જન્મતા પરવશમનવાળા થયા. પછી રાજીમતીએ પણ તેમને જોયા. અંધકાર પ્રદેશને કારણે તેઓ પ્રથમ પ્રવેશેલા છતાં દેખાયા ન હતા. અન્યથા એકાકી સાધુ - સાધ્વીને વર્ષો હોય તો પણ તે રીતે પ્રવેશવું ન કલ્પે તેમ જણાવે છે. તેણી કર્યા કે ક્યાંક આ મારો શીલભંગ કરશે. કેમકે ગુફામાં તેણીએ પણ રથનેમિને જોયા. તુરંત જ બંને હાથ પોતાના સ્તનો ઉપર મર્કટબંધની માફક વીંટી દીધા. શીલભંગના ભયથી કંપતી એવી તેણી આશ્લેષાદિ પરિહારાર્થે બેસી ગયા. • સૂત્ર - ૮૩૨ થી ૮૩૪ - (૮૩૨) ત્યારે સમુદ્રવિજયના અંગજાત તે રાજપુત્રએ સામતીને ભયભીત અને કાંપતી જેઈને આવા વચનો કહ્યા. (૮૩૩) હે ભદ્રા હું રથનેમિ છું. હે સુંદરીચારુભાષિણll તું મને સ્વીકાર. હે સુતના તને કોઈ પીડા નહીં થાય. (૮૩૪) નિશ્ચિત મનુષ્યજન્મ અતિ દુર્લભ છે. આવા આપણે ભોગ ભોગવીએ. પછી ભક્તભોગી થઈ જિનમાર્ગ દીક્ષિત થઈશું. • વિવેચન - ૮૩ર થી ૮૩૪ - પછી શ્વેનેમિ રાજપુત્રએ ડરતી કંપતી રામતીને જોઈને કહ્યું - હું રથનેમિ છું. આના વડે પોતાનું રૂપવાન પણું આદિ અભિમાનથી પ્રકાશીને તેણીને અભિલાષા ઉત્પન્ન કરાવીને, વિશ્વાસ પમાડી બીજી શંકા નિવારવા પોતાનું નામ કહ્યું. હે સુતનું તું મને સેવ. તને કોઈ પીડા નહીં થાય. આથત સુખના હેતુ વિષય સેવન કર, કેમકે પીડાની શંકાથી ભય થાય છે. આવ, મનુષ્ય જન્મ દુર્લભ છે. તે પામીને તેના ભોગલક્ષણ ફળને ભોગવીએ વૃદ્ધાવસ્થામાં ફરી દીક્ષા લઈશું. ત્યારે રાજીમતીએ શું કર્યું? • સૂત્ર - ૮૩૫ થી ૮૪૨ - (૮૩૫) સંયમ પ્રત્યે ભનોલોગ તથા ભોગથી પરાજિત રથનેમિને જઈને તેણી સંભ્રાંત ન થઈ. તેણીએ વોથી પોતાના શરીરને ફરી ઢાંકી દીધું. (૮૩૬) નિયમો અને વાતોમાં સુસ્થિત તે શ્રેષ્ઠ રાજકન્યાએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા, રથનેમિએ કહ્યું - Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૮૩૭) જે તું રૂપમાં વૈશમણ હો, લલિતથી નલકુબેર હો, તું સાક્ષાત &દ્ધ હો તો પણ હું તને કચ્છતી નથી. (અગધન કૂળમાં ઉત્પન્ન સપ ધૂમ કેતુ, પ્રજવલિત, ભયંકર, દુકાવેય અગ્નિમાં પ્રવેશ કરે પણ વમેલને ફરી પીવા ન છે.) (૮૩૮) હે યશોકામી ધિક્કાર છે તેને કે તું ભોગીજીવનને માટે, ત્યક્ત ભોગોને ફરી ભોગવવા ઇચ્છે છે, તેના કરતાં તારું મરવું શ્રેયસ્કર છે. (૮૩૯) હું ભોજરાજાની પુત્રી છું. તું અંધકવૃદ્ધિનો પુત્ર છે. આપણે કુળમાં ગંધન સર્પ જેવા ન બનીએ. તું નિર્ભત થઈ સંયમ પાળ. (૮૪૦) જો તે જે કોઈ સ્ત્રીને જોઈને આ પ્રમાણે જ રાગભાવ કરીશ, તો વાયથી કંપિત હકની માફક અસ્વિતાત્મા થઈશ. (૮૪૧) જેમ ગોપાલ અને ભાંડપાલ તે દ્રવ્યના સ્વામી હોતા નથી, તે પ્રમાણે તે પણ શ્રમયનો સ્વામી નહીં થાય. (૮૪૨) નું ક્રોધ, માન, માયા લોભનો નિગ્રહ કર. ઇંદ્રિયોને વશ કરી તેને પોતાને ઉપસંહર. • વિવેચન ૮૩૫ થી ૮૪૨ - ભોધોગ - ઉત્સાહ ચાલી ગયેલ. શેમાંથી? સંયમમાંથી. સ્ત્રી પરીષહથી પરાજિત થયેલ. અસંભ્રાન્ત - આ બળથી અકાર્યમાં પ્રવર્તશે નહીં એવા અભિપ્રાયથી અત્રસ્ત. થઈને પોતાને વસ્ત્રો વડે ઢાંકી દે છે. નિયમ અને વ્રતમાં નિશ્ચલ રહેવું - ઇંદ્રિય અને નોઈદ્રિયનું નિયમન કરી પ્રવજ્યામાં જાતિ, કુલ, શીલની રક્ષા કરવી. કદાચ શીલના વંસથી જ આવા પ્રકારની નિમ્ન જાતિ અને કુળની સંભાવના રહે છે. તું આકાર સૌંદર્યથી ધનદ હો, સવિલાસ ચેષ્ટિતથી “કુબેર' નામે દેવ વિશેષ હો કે સાક્ષાત ઇન્દ્ર - રૂપાદિ અનેક ગુણ આશ્રિ હો. રૂપાદિ અભિમાનીને આ પ્રમાણે જ કહે. અથવા તારા પૌરુષને ધિક્કાર છે, તે અયશની કામના વાળા અકીર્તિના અભિલાષી! દુરાચારને વાંછે છે. તેમાં યશ-મહાકુળ સંભવ ઉભૂત. કામિ - ભોગની અભિલાષા કરનારા જીવિતના નિમિત્તે, ઉલટી કરાયેલા ભોગને ફરી ઇચ્છે છે. શિયાળ પણ પરિહરેલાની ઇચ્છાથી દૂર રહે છે. આ વમેલાને ફરી પીવા કરતા તો તારું મરણ થઈ જાય તે જ કલ્યાણકારી છે. કેમકે મરણમાં અભ્યદોષ છે. હું ભોગરાજ ઉગ્રસેનના કુળમાં જન્મી, તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયો. તો આપણે ગંધન-સર્પ વિશેષ જેવા ન થઈએ. કેમ કે તેઓ જ વમેલા વિષને. બળતા અગ્નિમાં પડવાના ભયથી ફરી પીએ છે. વૃદ્ધો કહે છે - સર્પો બે જાતિના હોય, ગંધન અને અગંધન. તેમાં ગંધન સર્પો પસ્યા પછી મંત્ર વડે આકૃષ્ટ કરાતા, વિષને વ્રણના મુખથી પી જાય છે. અગંધન સર્પો મરણને પસંદ કરે, પણ ગમેલુ ન પીએ. તો શું કરવું જોઈએ? તે કહે છે - સંયમમાં સ્થિર થવું. કેમકે જો તું ભોગાભિલાષથી જે જે સ્ત્રીને જોઈશ, તેમાં તેમાં આકર્ષિત થઈશ, તો વાયુ વડે તાડિત હઠ - વનસ્પતિની જેમ અસ્થિતાત્મા - ચંચળ ચિત્ત વડે અસ્થિર સ્વભાવનો થઈ જઈશ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩૫ થી ૮૪૨ ૨ ૫. જેમ ગોપાલ ગાયને પાળે છે, ભાંડપાલ બીજાના ભાંડોને ભાડે દેવા વડે સાચવે છે, પણ તે તે ગાયો કે ભાંડોનો સ્વામી કે વિશિષ્ટ ફળનો ઉપભોક્તા થતો નથી. એ પ્રમાણે તું પણ શ્રમણ્યમાં થઈશ. કેમકે ભોગના અભિલાષથી તું શ્રમણ્યના ફળને પામીશ નહીં. એ પ્રમાણે તેણીએ કહેતા રથનેમિએ શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૮૪૩, ૮૪૪ - (૮૪૩) તેણીના સુભાષિત વયનો સાંભળીને રથનેમિ ધર્મમાં એ રીતે સ્થિર થઈ ગયા, જે રીતે અંકુશથી હાથી સ્થિર થાય. (૮૪૪) તે મન, વચન, કાયાથી ગુમ, જિતેન્દ્રિત અને દેવતી થયા. જાવજીવ નિશ્ચલભાવે શામયનું પાલન કરવા લાગ્યા. • વિવેચન - ૮૪૩, ૮૪૪ - તે રાજીમતીના અનંતરોક્ત શીખામણ રૂપ વચનો સાંભળીને કે જે તે પ્રવનિતાએ સારી રીતે કહેલા તેવા સુભાષિત, અંકુશ વડે જેમ હાથી સ્થિર થાય તેમ તે રથનેમિ તેણીના વચનથી ચાસ્ત્રિ ધર્મમાં સ્થિર થયો. - અહીં વૃદ્ધ સંપ્રદાય કહે છે - નૂપૂરપંડિતાની કથામાં છેલ્લે રોષાયમાન થયેલા રાજાએ સણી, મહાવત અને હાથી ત્રણેને પર્વતના શીખરે ચડાવ્યા. મહાવને કહ્યું કે હાથીને પાડી દે. બંને પડખે વંશગ્રાહ્ય રાખ્યા. હાથીએ આકાશમાં એક પગ ઉંચો કર્યા. લોકો બોલ્યા, અહો! આ તિર્યંચ પણ જાણે છે કે તેને મારી નાંખવાના છે. તો પણ રાજાનો રોષ ન ઘટતા હાથીએ ત્રણ પગો ઉંચા કર્યા, એક પગે ઉભો રહ્યો. લોકો આજંદ કરવા લાગ્યા કે આવા હસ્તિ રત્નનો કેમ વિનાશ કરો છો? ત્યારે રામના કહેવાથી અંકુશ વડે હાથીને સ્થિર કરી નીચે ઉતાર્યો. જે આવો હાથી પણ અંકુશથી આવી અવસ્થામાં સ્થિર થઈ જાય, તેમ રથનેમિ પણ રાજીમતીના અહિતથી નિવર્તવા રૂપ અંકુશ પ્રાયઃ વચનોથી ધર્મમાં સ્થિર થયો. - - હવે બંનેની ઉત્તર વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૮૪૫ - ઉગ્ર તપનું આચરણ કરીને બંને કેવલી થયા. બધાં કર્મોનો ક્ષય કરીને તેઓએ અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત કરી. • વિવેચન - ૯૫ - કર્મ શત્રુનું વિદારણ કરવાથી ઉગ્ર, અનશનાદિ તપને આચરીને રથનેમિ અને રાજીમતી બંને કેવલી થયા. બધાં ભવોપગ્રાહી કમોં ખપાવીને અનુતર એવી સિદ્ધિ પામ્યા. હવે નિર્યુક્તિને અનુસરે છે - • નિર્યુક્તિ - ૪૪૦ થી ૪૫૧ + વિવેચન - શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજા હતા. તેને શિવા નામે અગ્રમહિષી રાણી હતી. તેણીને ચાર પુત્રો હતા. અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દેટનેમિ. તેમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અરિષ્ટનેમિ બાવીશમાં તીર્થકર થયા. રથનેમિ અને સત્યનેમિ બંને પ્રત્યેકબુદ્ધ થયા. રાજીમતીનો કાળ અરિષ્ટનેમિની જેટલો જ એટલે કે ૯૦૧ વર્ષ સર્વા, જાણવું. અહીં પહેલી ગાથામાં રથનેમિનો અન્વય કહ્યો. પ્રસંગથી બાકીના ભાઈઓનું કથન કર્યું. અહીં અરિષ્ટનેમિના અરહંતત્વ અને રથનેમિનું પ્રત્યેક બુદ્ધત્વ કર્યું. ૯૦૧ વર્ષનું સર્વાયુ ભગવંતનું કહ્યું. હવે પ્રતિભગ્ન પરિણામપણાથી રથનેમિવત્ કીની અવજ્ઞા ન થાય, તે કહે છે - • સૂગ - ૮૪૬ - સંબુદ્ધ, પંડિત, પ્રવિચક્ષણો આમ જ કરે છે. પરષોત્તમ રથનેમિ માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે . ૦ • તેમ હું કહું છું. • વિવેચન - એ પ્રમાણે બોધિલાભથી, બુદ્ધિમાન, પ્રકર્ષથી શાસ્ત્રજ્ઞતાથી કંઈક વિશ્રોતસિકની ઉત્પત્તિમાં, તેના નિરોધ લક્ષણથી ભોગોથી નિવૃત્ત થાય છે. જેમ તે પુરુષોત્તમ રથનેમિ ભોગોથી નિવૃત્ત થઈને ઉપદેશ પામીને સંબુદ્ધાદિ વિશેષણ યુક્ત થયા . - x - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૩ ભૂમિકા અધ્યયન ૨૩ ______x ૦ રથનેમિય નામક બાવીશમું અધ્યયન કહ્યું. હવે તેવીશમું કહે છે. તેના સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં કચિત્ ઉત્પન્ન વિશ્વેતસિક છતાં પણ રથનેમિવત્ ચરણમાં ધૃતિ ધારણ કરવી. અહીં બીજાને પણ ચિત્ત વિષ્ણુતિ થાય તો કેશિ - ગૌતમવત્ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તે અભિપ્રાયથી જેમ શિષ્યને સંશય ઉત્પત્તિમાં કેશિએ પૂછેલ, ગૌતમે તેને ઉપયોગી ધર્મ અને વેશ આદિ વર્ણવ્યા. તેમ આ પ્રમાણેના સંબંધથી પ્રાપ્ત આ અધ્યયનના પૂર્વવત્ ઉપક્રમાદિ કહીને યાવત્ નામનિક્ષેપામાં કેશીગૌતમીય એ નામ છે. યાવત્ કેશી-ગૌતમનો નિક્ષેપો કહેવો. તેમાં વર્તમાન તીર્થાધિપતિ પ્રથમ ગણધરના આ તીર્થની અપેક્ષાથી ગૌતમના જ્યેષ્ઠત્વ આદિમાં તેનું અભિધાન, પછી કેશિ શબ્દનો નિક્ષેપ કહે છે - - - • નિયુક્તિ - ૪૫૫ વિવેચન W કેશી ગૌતમીય’ • નિયુક્તિ - ૪૫૨ થી ૪૫૪ - વિવેચન - ગૌતમનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યગૌતમ નિક્ષેપ બે ભેદે છે. નોઆગમદ્રવ્ય ગૌતમ જ્ઞશરીર આદિ ત્રણ ભેદે છે. ભાવગૌતમ તે નામગોત્રને વેદતા થાય. એ પ્રમાણે કેશીનો નિક્ષેપ પણ જાણવો. - X ૨૭ ગૌતમ અને કેશીનો સંવાદ · પરસ્પર ભાષણ અથવા વચઐક્ય, તેનાથી ઉત્પન્ન તે સંવાદ સમુદ્ઘિ, આના વડે ભાવાર્થ કહ્યો. તેનાથી આ “કેશિગૌતમ' થયું. એ રીતે કેશી ગૌતમીય અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ અવસરમાં સૂત્ર કહીએ છીએ - ૦ સૂત્ર - ૮૪૭ - પાર્શ્વ નામક જિન, અર્હન, લોકપૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મ તીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. ૦ વિવેચન - ૮૪૭ - જિન - પરીષહ ઉપસર્ગના વિજેતા, પાર્શ્વ નામના, તે પણ દેવેન્દ્ર આદિ વિહિત વંદન - નમસ્કરણાદિને યોગ્ય અર્થાત્ તીર્થંકર, તેથી જ લોકપૂજિત, સંબુદ્ધ - તત્ત્વને જાણનાર આત્મા જેનો છે તે. સર્વજ્ઞ - સર્વ દ્રવ્ય - પર્યાયવિદ્, ધર્મ વડે જ ભવસમુદ્ર તરાય છે, માટે તીર્થ તે ધર્મતીર્થ, તેને કરનાર તે ધર્મતીર્થંકર, જિન - સર્વે કર્મો જિતેલ, ભવોપગ્રાહી કર્મોને પણ બળેલ દોરડાના સંસ્થાનપણાથી સ્થાપેલ. પછી શું? • સૂત્ર - ૮૪૮ થી ૮૫૦ (૮૪૮) લોકપ્રદીપ ભગવંત પાર્શ્વના જ્ઞાન અને ચરણના પારંગ, મહાયશસ્વી કૈશીકુમાર શ્રમણ શિષ્ય હતા. (૮૪૯) તે અવધિ અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. શિસંતથી પરિવૃત્ત ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. (૮૫૦) નગરની નિકટ હિંદુક ઉધાનમાં, જ્યાં પ્રાસુક શય્યા અને સંસ્તારક સુલભ હતા, ત્યાં વાસ કર્યો - રહ્યા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ) • વિવેચન - ૮૪૮ થી ૮૫o • પાર્થ નામક અરહંત લોકમાં પ્રદીપવત, સર્વ વસ્તુને પ્રકાશ વડે લોકપ્રદીપ, તેમના શિષ્ય મહાયશ કેશિ નામે કુમાર, અપરિણીત અને તપસ્વીપણાથી કુમારશ્રમણ હતા. જ્ઞાન અને સાત્રિના પારગામી, મતિ- શ્રુત- અવધિ ત્રણે જ્ઞાનયુક્ત, હેયોપાદેય વિભાગના જ્ઞાતા, શિષ્ય સમૂહથી સંકીર્ણ થઈ ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નામે નગર મંડલિમાં પ્રાસુક- નિર્દોષ વસતિ અને તેના શિલાફલકાદિ યાચીને તિક ઉધાનમાં રહ્યા. પછી શું થયું? • સૂત્ર • ૮૫૧ થી ૮૫૪ - (૮૫૧) તે સમયે ધર્મ - તીર્થના પ્રવર્તક જિન, ભગવાન વર્ધમાન હતા, જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. (૮૫ર) તે લોક પ્રદીપ ભગવંતના જ્ઞાન અને ચારિત્રના પારગામી મહાયશસ્વી શિષ્ય ગૌતમ સ્વામી હતા. (૮૫૩) બાર અંગોના જ્ઞાતા પ્રબુદ્ધ ગૌતમપણ શિષ્ય સંઘથી પરિવૃત્ત, ગ્રામનુગ્રામ વિચરતા શ્રાવતી નગરીમાં આવ્યા. (૮૪) નગર નજીક કોષ્ઠક ઉધાનમાં ક્યાં પ્રારક શસ્યા અને સંસ્કારક સુલભ હતા, ત્યાં રોકાયા - રહ્યા. • વિવેચન - ૮૫૧ થી ૮૫૪ - તે વખતે - તે કાળે, તે સમયે વર્તમાન નામે તીર્થકર હતા. ગૌતમ નામે, જો કે તેમનું નામ ઇંદ્રભૂતિ હતું, ગૌતમ ગોત્ર હતું. તે ગૌતમ નામે ભગવાન (ગણધર), બાર અંગના જ્ઞાતા પણ શ્રાવસ્તી પધાર્યા. પછી શું થયું? • સૂત્ર - ૮૫૫ થી ૮૫૯ - (૮૫) કુમાર શ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ બને ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા. (૮૫૬) સંયત, તપસ્વી, ગુણવાનું અને છકાય સંરક્ષક બંને શિષ્ય સંધોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું - (૮૫૭) આ ધર્મ કેવો છે? અને આ ધર્મ કેવો છે? આ ચાતુમિ ધર્મ છે, તે મહામુનિ પાર્શ્વ એ કહેલ છે. આ પંચ - શિક્ષાત્મક ધર્મ ભગવંત વર્ધમાને કહેલ છે. (૮૫૯) આ સેલક ધર્મ છે અને આ સાંતરોત્તર ધર્મ છે. એક લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં ભેદ શામાટે છે? • વિવેચન - ૮૫૫ થી ૮૫૯ - કેશિ અને ગૌતમ બંને શ્રાવસ્તીમાં વિચરતા હતા. આલીન - મન, વચન, કાય ગુપ્તિ આશ્રિત, અથવા પૃથફ રહેવાથી પરસ્પર ન જાણતા. તેઓ સારી રીતે જ્ઞાનાદિ સમાધિવાળા હતા. તે બંનેને સંયમી અને તપસ્વી શિષ્યોનો સમૂહ શ્રાવસ્તીમાં જ હતો. તે બધાં વિચારતા હતા કે - ગુણI: સભ્ય દર્શનાદિ, તેનાથી યુક્ત અને રક્ષણહાર આપણાં આ મહાવતરૂપ ધર્મ છે, તેમાં આ ધર્મ કેવા પ્રકારે છે? આચાર - આચરણ, વેશધારણ આદિ બાહ્ય ક્રિયાકલાપ. તે જ સુગતિની ધારણાથી ધર્મ છે. કેમકે બાહ્ય ક્રિયામાત્રથી પણ નવ સૈવેયક સુધીની ગતિ પ્રાપ્ત કરાવે છે. તેની પ્રાણિધિ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૮૫૫ થી ૮૫૯ ૨૯ - આચાર ધર્મ. અમારી કે બીજાની? અર્થાત્ અમારો અને આમનો, બંનેનો ધર્મ સર્વજ્ઞ પ્રણિત છે. તો તેની સાધનામાં આ ભેદ કેમ છે? અમે તે જાણવાને ઇચ્છીએ છી. તે જ વિચારણાને વ્યક્ત કરતાં કહે છે - તીર્થંકર પાર્થ એ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે. પ્રાણાતિ પાતાદિ વિરમણ રૂપ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાન સ્વામીએ કહેલ છે. મહામુનિ શબ્દથી ધર્મવિષયક સંશય વ્યક્ત કર્યો. હવે આચાર ધર્મ પ્રસિધિ વિષયમાં તે જ કહે છે - અલક - અવિધમાન કે કુત્સિત વસ્ત્રવાળો ધર્મ વર્ધમાન સ્વામીએ કહ્યો. સાંતર • વર્ધમાન સ્વામીના શાસનના સાધુની અપેક્ષાથી મહાધન મૂલ્યતાથી પ્રધાન વસ્ત્રો જેમાં છે તે ધર્મ પાર્શ્વનાથે ઉપદેશ્યો. એક જ મુક્તિરૂપ કાર્યને માટે બંનેના ઉપદેશમાં ફરે કેમ છે? તેવા સંશયમાં કહ્યું કે કારણભેદથી કાર્યભેદ સંભવે છે. આવો શિષ્યના ચિત્તમાં ઉત્પન્ન ભેદ કેશી-ગૌતમે જાણ્યો, પછી શું? • સૂત્ર - ૮૬૦ થી ૮૬૩ - (૮૬૦) કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોના પ્રવિતર્કિતને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યા. (૮૬૧) કેશી શ્રમવના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે હિંદુક વનમાં આવ્યા. (૮૬૨) ગૌતમને આવના જઈને કેશ કુમાર શ્રમણે તેમની સમ્યફ પ્રકારે પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી. (૮૬૩) ગૌતમને બેસવાને માટે શીઘ તેમણે પ્રાસુક પાલ અને પાંચમું કુશ-નૃણ સમર્પિત કર્યું. • વિવેચન - ૮૬૦ થી ૮૬૩ - શ્રાવસ્તીમાં પ્રકર્ષથી વિકલ્પિત મળવાનો અભિપ્રાય ધારણ કર્યો. કોણે? કેશી અને ગૌતમે. પ્રતિરૂપ - યથોચિત પ્રતિપત્તિ - વિનયને જાણે છે માટે પ્રતિરૂપજ્ઞ. જ્યેષ્ઠ - પાર્શ્વનાથ સંતતિરૂપે પહેલાં થયેલાં. સામે અભ્યાગત કર્તવ્યરૂપ સમ્યફ વિનય કેશી સ્વામીએ પણ દાખવ્યો. તેમણે શું પ્રતિપત્તિ કરી. પ્રાસુક - નિર્જીવ, સાધુ યોગ્ય કુશ તૃણ પાંચમું - પલાલના ભેદની અપેક્ષાથી એવા આસનને ગૌતમના બેસવાને માટે સમર્પિત કર્યું. તે બંને ત્યાં બેઠા-બેઠા કેવા લાગતા હતા? તે કહે છે - • સૂત્ર - ૮૬૪ - કેશી કુમાર શ્રમણ અને મહારાશવી ગૌતમ. બંને બેઠેલા એવા ચંદ્ર અને સૂર્યની માફક સુશોભિત લાગતા હતા. • વિવેચન - ૮૬૪ - ચંદ્ર અને સૂર્ય સમાન પ્રભાવાળા. તે વખતે શું થયું? • સૂત્ર - ૮૬૫, ૮૬૬ - કુતૂહલની દષ્ટિથી ત્યાં બીજ સંપ્રદાયના ઘણાં પાખંડી આવ્યા અનેક હજાર ગૃહસ્થો પણ આવ્યા... દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ફિશર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અને અદશ્ય ભૂતોનો પણ ત્યાં એક પ્રકારે સમાગમ થઈ ગયો હતો. • વિવેચન - ૮૬૫, ૮૬૬ - ત્યાં પાખંડ - બાકીના વ્રતવાળા ભેગા થયા. કેમ? કુતૂહલને કારણે. હજારો ગૃહસ્થો આવ્યા. દેવ - જ્યોતિક અને વૈમાનિક, દાનવ - ભવનપતિ, ગંધર્વ યક્ષાદિ તે વ્યંતર વિશેષો ત્યાં આવ્યા. અદેશ્ય - ભૂતોનું કેલિકિલ વ્યંતર વિશેષણ છે. ત્યાર પછી તે બંને કહે છે - • સૂત્ર - ૮૬૭, ૮૬૮ - કેશીએ ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે મહાભાગ! હું તમને કંઈક પૂછવા ઇચ્છું છું. કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું - હે પૂજ્યા જેવી ઇચ્છા હોય તે પૂછો. પછી અનુજ્ઞા પામીને કેશીએ ગૌતમને આમ કહ્યું - • વિવેચન - ૮૬૭, ૮૬૮ - હે મહાભાગા, અતિશય, અચિંત્ય શક્તિા હું તમને પૂછું? કેશીએ આમ જણાવતા, ગૌતમે કહ્યું - ઇચ્છાને અતિક્રખ્ય વિના જે પૂછવું હોય તે પૂછો. ગૌતમે એ પ્રમાણે અનુમતિ આપી. આણે જે ગૌતમને પૂછ્યું તેને નિયુક્તિકાર ત્રણ ગાથા વડે જણાવે છે - • નિયુક્તિ - ૪૫૬ થી ૪૫૮ + વિવેચન - આ દ્વાર ગાથા છે, તેમાં પહેલાં “શિક્ષાવત' - અભ્યાસ પ્રધાન વ્રત, પ્રતિદિન યતિ વડે અભ્યાસ કરતા શિક્ષાવત કે શિક્ષાપદો - પ્રાણિવધ વિરમણાદિ, લિંગ - ચિત, શત્રુનો પરાજય, પાશબંધન-તંતુ ઉદ્ધરણ બંધન, અગ્નિ નિવપન, દુષ્ટનો નિગ્રહ, પથપરિજ્ઞા, મહાશોક નિવારણ, સંસાર પારગમન, અંધકાર વિધાપન, સ્થાન, ઉપસંપદા આ બાર દ્વારો છે. તેનું સૂત્ર કહે છે - • સૂત્ર - ૮૬૯, ૮૭૦ - આ ચતુયામિ ધર્મ છે. તે મહામુનિ પાર્શ્વનાથે કહેલ છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાને કહેલ છે. હે મેઘાવીએક જ ઉદેશ માટે પ્રવૃત્ત થયા હોવા છતાં આ ભેદનું શું કારણ છે? આ બે પ્રકારના ધમોમાં તમને સંદેહ કેમ થતો નથી? • વિવેંચન ૮૬૯, ૮૭૦ - ચતુર્યામ - હિંસા, અમૃત, અસ્તેય, પરિગ્રહથી અટકવા રૂપ ચાર ભેદો પંચ શિક્ષિત - મૈથુન વિરમણ રૂપ પાંચમાં વ્રત સહિત. સાધુધર્મ બે પ્રકારે છે. તે વિશિષ્ટ અવધારણ શક્તિવાળા! કંઈ અવિશ્વાસ તમને નથી? સર્વજ્ઞત્વ તુલ્ય હોવા છતાં આ મતભેદ કેમ છે? એમ કેશી કહેતા - • સૂત્ર - ૮૭૧ થી ૮૭૩ - કેશી આમ કહેતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે. એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૮૭૧ થી ૮૭૩ ૩૧ પહેલા તીર્થકરના સાધુ ત્રાજૂ અને જડ હોય છે. અંતિમ તીર્થકરના વક્ર અને જડ હોય છે. મધ્યમના તીર્થકરોના સાધુ ત્રાજુ અને પ્રાજ્ઞ હોય છે, તેથી ધર્મ બે પ્રકારે છે. પહેલાં તીર્થકરના સાધુને કલ્પને યથાવત ગ્રહણ કરવો કઠિન છે, અંતિમતાને પાલન કરવો કઠિન છે. મદયના તીર્થકરના સાધુ દ્વારા યથાવતું ગ્રહણ અને તેનું પાલન સરળ છે. • વિવેચન - ૯૭૧ થી ૮૭૩ - કેશીના બોલ્યા પછી, આના વડે ગૌતમનો અતિશય આદર આદિ બતાવ્યો. તેણે શું કહ્યું - બુદ્ધિ જ સમ્યફ વિચારે છે. કોને? ધર્મતત્ત્વને તત્ત્વ એટલે જીવાદિનો વિશિષ્ટ નિર્ણય. વાક્યના શ્રવણ માત્રથી વાક્યનો નિર્ણય થતો નથી, પણ પ્રજ્ઞાના વશથી થાય છે. પહેલાં તીર્થકરના સાધુઓ હજુ અને જડ હોવાથી દુપ્રતિપાધ છે. વક્રબોધપણાથી વક્ર અને જડ છે. તેથી આપમેળે કરેલ કુવિકલ્પથી વિવક્ષિત અર્થના સ્વીકારમાં અસમર્થ. પશ્ચિમ - છેલ્લા તીર્થકર, મધ્યમા - મધ્યના તીર્થકરના સાધુઓ. ઋજુ અને પ્રજ્ઞા - પ્રકર્ષથી જાણે છે તે. સુખપૂર્વક વિવક્ષિત અર્થને ગ્રહણ કરવાનું શક્ય હોવાથી હજુપ્રાજ્ઞ. તે કારણે ધર્મ બે ભેદે કહેલ છે. તમે કહો છો તેમ હોય તો પણ ધર્મમાં સૈવિધ્ય કેમ? પૂર્વના તીર્થકરના સાધુ દુ:ખેથી નિર્મળતા પમાડવા શક્ય છે. તેઓ અતિ ઋજુ હોવાથી, ગુરુ વડે અનુશાસિત કરાતા, તેનું અનુશાસન પ્રજ્ઞા અપરાધ આદિથી યથાવત્ સ્વીકારવા સમર્થ થતાં નથી. તેને દુર્વિશોધ્યા કહે છે. છેલ્લા તીર્થકરના સાધુ દુઃખે કરીને પાળી શકે છે, તેથી દુરનુપાલ્ય છે. તેઓ વક્ર હોવાથી કુવિકલ્પ આકુલિત ચિત્તતાથી, જાણવા છતાં ક્યારેક યથાવત અનુષ્ઠાન કરતા નથી. મધ્યમના વિશોધ્ય અને સુપાલિત છે. તેઓ પ્રાજ્ઞ હોવાથી સમ્યમ્ માર્ગાનુસારી બોધપણાથી સુખપૂર્વક યથાવત્ જાણે છે અને પાલન કરે છે. તેથી તેમને ચાર યામ કહેવા છતાં પાંચમું વ્રત - સબ્રહ્મનો હેતુ જાણવા અને પાળવાને સમર્થ છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુ તેવા ન હોવાથી પાંચમું વ્રત અલગ કહેલ છે. - - x-x- એ રીતે વિવિધ પ્રજ્ઞાવાળા શિષ્યોના અનુગ્રહને માટે તેમના ભેદથી ધર્મનું સૈવિધ્ય કહેલ છે. વસ્તુના ભેદથી નહીં. આ પ્રમાણે ગૌતમે કહેતા. કેશીએ કહ્યું - • સૂત્ર - ૮૪ થી ૮૭૬ - હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યા. મારો એક બીજે પણ સંદેહ છે. હે ગૌતમ તે પણ મને કહો. આ ચેલક ધર્મ વર્તમાન સ્વામીએ કહ્યો અને આ સાંતરોત્તર ધર્મ મહાયશસ્વી પાએ પ્રતિપાદિત કર્યો છે. એક જ કાર્ય માટે પ્રવૃત્ત બંનેમાં ભેદનું શું કારણ? હે મેઘાવી આ બે પ્રકારના લિંગમાં તમને કોઈ સંશય થતો નથી? • વિવેચન - ૮૭૪ થી ૮૭૬ - હે ગીતમાં તમારી બુદ્ધિ શોભન છે. જેથી તમે મારા સંદેહ ને છેદી નાંખ્યો. આ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 અભિધાન વિનયથી અપેક્ષાથી છે. તેને મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન યુક્તને આવા પ્રકારનો સંશય ન સંભવે. આ રીતે બધે વિચારવું. હે ગૌતમ ! મને બીજો પણ સંશય છે, તે મને કહો. અર્થાત્ તદ્વિષયક અર્થને યથાવત્ પ્રતિપાદિત કરો. હવે બીજું દ્વાર - જેના વડે આ વ્રતી છે તેમ જણાય તે લિંગ - વર્ષાકલ્પ આદિ રૂપ વેશ. તેને આશ્રીને કહે છે અચેલક. લિંગ બે ભેદે - અચેલકપણાથી અને વિવિધવસ્ત્ર ધારકપણાથી. એ પ્રમાણે કેશીએ કહેતા, ગૌતમ વચન અભિધાયક ત્રણ સૂત્ર - સૂત્ર • ૮૭૩ થી ૮૭૯ - કેશી આ કથન કરતાં, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - વિશિષ્ટ જ્ઞાનથી ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની અનુમતિ અપાઈ છે... વિવિધ પ્રકારના ઉપકરણોનો વિકલ્પ લોકોની પ્રતીતિને માટે છે. સંયમ " યાત્રાના નિર્વાહને માટે અને ‘હું સાધુ છુ' તેની પ્રતીતિ માટે લોકમાં લિંગનું પ્રયોજન છે. વાસ્તવમાં બંને તીર્થંકરોનો એક જ સિદ્ધાંત છે. મોક્ષના વાસ્તવિક સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. ૦ વિવેચન ૮૭૭ થી ૮૨૯ વિશિષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન - તે કેવળજ્ઞાન જ છે. તેના વડે જેને જે ઉચિત છે, તેને જાણીને ધર્મોપકરણ - વર્ષાદિ કલ્પને પાર્શ્વનાથ અને વર્લ્ડમાન સ્વામીએ અનુમત કરેલ છે. વર્ધમાન સ્વામીના સાધુને લાલ વગેરે વસ્ત્રાદિની અનુજ્ઞાથી વક્ર અને જડત્વથી વસ્ત્રને રંગવા આદિ પ્રવૃત્તિ અતિ દુર્નિવાર્ય થાય છે. તેથી તેની અનુજ્ઞા આપી નથી. પાર્શ્વનાથના શિષ્યોમાં તેવું ન થાય, તેથી તેને ધર્મોપકરણમાં તેવી અનુજ્ઞા આપી છે. પણ તે લોકની પ્રતીતિ માટે છે કે આ વ્રતી છે. અન્યથા અભિરુચિ મુજબ વેશને સ્વીકારે તો પૂજાદિ નિમિત્તમાં વિડંબકાદિ થાય, લોકમાં વ્રતી રૂપે પ્રતીતિ ન થાય. તો પછી વિવિધ ઉપકરણનો વિકલ્પ શા માટે? વર્ષાકલ્પ આદિ સંયમ યાત્રા નિર્વાહ અર્થે છે, તેના વિના વરસાદમાં સંયમમાં બાધા થાય છે. ક્યારેક ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં ગ્રહણ કરે છે - જેમ કે, ‘હું વ્રતી છું'' એ હેતુથી પણ લોકમાં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે. તે માટે પાર્શ્વ અને વર્ઝમાનની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું સ્વરૂપ કહે છે - મોક્ષના સદ્ભુત તે તાત્ત્વિકપણાથી સાધનો છે. તે કયા છે? જ્ઞાન યથાવત્ બોધ, દર્શન - તત્ત્વરુચિ, ચારિત્ર - સર્વ સાવધવિરતિ. તે લિંગ - વેશની સદ્ભૂત સાધનતાનો વિચ્છેદ કર્યો. જ્ઞાનાદિ જ મુક્તિના સાધન છે, વેશ નહીં. સંભળાય છે કે ભરતાદિને વેશ વિના પણ કેવળજ્ઞાન થયેલું. જો કે વ્યવહારનયમાં તો લિંગને પણ કથંચિત્ મુક્તિનો હેતુ કહેલ છે. - --. · - • સૂત્ર - ૮૮૦ - ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ કર્યો. મને બીજો પણ સંદેહ છે. હે ગૌતમ! તે વિષયમાં મને કહો. - Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૮૮૦ ♦ વિવેચન - ૮૮૦ - પૂર્વવત્. હવે ત્રીજું દ્વાર, શત્રુના પરાજયને આશ્રીને કહે છે - ૮૮૧ થી ૮૮૪ • સૂત્ર (૮૮૧) હે ગૌતમ! અનેક હજાર શત્રુઓ વચ્ચે તમે ઉભા છો. તે તમને જીતવા ઇચ્છે છે, તમે તેને કઈ રીતે જીત્યા? (૮૮૨) ગૌતમે કહ્યું - એક જીતતા પાંચને જીત્યા. પાંચ જીતતા દશને જીત્યા. દશને જીતીને મેં બધાં શત્રુને જીતી લીધા. (૮૮૩) હે ગૌતમ! તે શત્રુઓ કોણ છે? કેશીએ આ પ્રમાણે પૂછતાં ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૮૪) હે મુનિ! ન જીતેલો એક પોતાનો આત્મા જ શત્રુ છે. કષાય અને ઇંદ્રિયો પણ શત્રુ છે. તેને જીતીને નિતિ અનુસાર હું વિચરણ કરું છું. • વિવેચન - ૮૮૧ થી ૮૮૪ - ઘણાં હજારો શત્રુઓ મધ્યે હે ગૌતમ! તમે રહો છો. તે શત્રુઓ તમને જીતવા આવી રહ્યા છે. આના વડે કેવળ જ્ઞાનની અનુત્પત્તિ દર્શાવી. પણ તમારા પ્રશમ આદિથી તેને તમે જીત્યા જણાય છે. તો કયા પ્રકારે આ શત્રુઓને તમે જીતેલા છે? આ પ્રમાણે કેશી સ્વામીએ કહેતા, ગૌતમે કહ્યું - સર્વ ભાવ શત્રુ પ્રધાન એક આત્માને જિતતા પાંચ જિતાયા છે. એક તે આત્મા અને બીજા ચાર કષાયો. પાંચ જિતાતા દશ જિતાયા છે, તે પાંચ ઇંદ્રિયો. ઉક્ત પ્રકારે દશ શત્રુને જિતવાથી બધાં જ શત્રુઓ નોકષાય આદિ અને તેના ઉત્તરોત્તર અનેક હજાર ભેદો જીતાયા છે. આના વડે પહેલા જેનો જય કરવાનો છે તે કહ્યો. ત્યારપછી શત્રુ કોણ? તે કહેવાથી કેશીએ ગૌતમને પૂછ્યું - જો શત્રુને પણ જાણતા નથી, તો તેની મધ્યે કઈ રીતે રહે? ઇત્યાદિ - ૪ - અજ્ઞજનને પ્રતિબોધ કરવાને માટે જ બધી જ્ઞ પૃચ્છા છે. કેમકે પૂર્વે જ કહ્યું કે - ત્રણ જ્ઞાનથી યુક્તને આવું અપરિજ્ઞાન ક્યાંથી હોય? 3 3 એક આત્મા - જીવ કે ચિત્ત, તેને વશીકૃત ન કરેલ હોય તો તે અનેક અનર્થોની પ્રાપ્તિનો હેતુ હોવાથી શત્રુ જ છે. તેથી કષાયો પણ શત્રુ છે. તેના કારણે સ્પર્શનાદિ ઇંદ્રિયો પણ કષાય છે, તેથી નોકષાયો પણ શત્રુ છે. અહીં કષાયોના પહેલાથી ઉપાદાન વડે ઇંદ્રિયો પણ કષાયના વશથી અનર્થનો હેતુ જણાવવાને માટે છે. હવે ઉપસંહાર હેતુથી તેના જયનું ફળ કહે છે. - ઉક્તરૂપ શત્રુને હરાવીને યથોક્ત નીતિને અતિક્રમ્યા વિના તેની મધ્યે રહેવા છતાં હું અપ્રતિબદ્ધ વિહારથી વિચરું છું. તે જ પ્રતિબંધ હેતુ પણે હોવાથી તેના વિબંધકપણાનો અભાવ દર્શાવ્યો. મુનિ એ કેશીનું આમંત્રણ છે. એ પ્રમાણે ગૌતમે કહેતા કેશી સ્વામી કહે છે - • સૂત્ર ૮૮૫ - હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે બીજો પણ એક સંદેહ છે, તે વિષયમાં તમે મને કહો - - 39/3 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૮૮૫ - પૂર્વવતું. હવે પાશ અવબદ્ધત્વને આશ્રીને ચોથું દ્વાર કહે છે. • સૂત્ર - ૮૮૬ થી ૮૮૯ - (૮૮૬) આ સંસારમાં ઘણાં જીવો પાશથી બદ્ધ છે. હે મુનિ! તમે આ બંધનથી મુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો? ત્યારે ગૌતમે કહ્યું - (૮૮૭) હે મુનિ! તે બંધનોને બધાં પ્રકારે કાપીને, ઉપાયોને વિનષ્ટ કરી, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરણ કરું છું. (૮૮૮) હે ગૌતમાં તે બંધન કયાં છે? કેશીએ આમ પૂછતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૮૯) તીવ રાગદ્વેષાદિ અને સ્નેહ ભયંકર બંધન છે. તેને કાપીને ધર્મનીતિ તથા આચાર અનુસાર હું વિચરણ કરું છું. • વિવેચન - ૮૮૬ થી ૮૮૯ - પાશ વડે બદ્ધ - નિયંત્રિત પ્રાણી પાશને તજીને જ લઘુભૂત - વાયુ, તેની જેમ લઘુભૂત થઈ બધે જ અપ્રતિબદ્ધપણે વિચરે. તે લોકબંધક પાશાને બધાંને તોડીને પુનર્બન્ધ અભાવ લક્ષણથી અતિશય વિનાશ કરીને, કઈરીતે? સદ્ભત ભાવના અભ્યાસથી. તે પાશ કોને કહે છે? રાગદ્વેષાદિને, આદિ શબ્દથી મોહ પણ લેવો. ગાઢ નેહ જે પત્ર, પત્ની આદિ સંબંધ છે તે પણ પાશની જેમ પરવશતાનો હેતુ છે. અતિ ગાઢ હોવાથી રાગના અંતર્ગત છતાં તેનું ફરી ઉપાદાન કર્યું. તે અનર્થ હેતુપણાથી ત્રાસને ઉત્પન્ન કરનાર છે. યથાક્રમ એટલે યતિ વિહિત આચાર, તેને ઉલ્લંધ્યા વિના. • સૂત્ર - ૮૯૦ - ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં તમે મને કહો - • વિવેચન - ૮૯૦ - પૂર્વવત. હવે પાંચમા દ્વારનો અવસર છે. જેના વડે ભવ વિસ્તારાય છે, તે તંતુ એટલે ભવતૃષ્ણા. તે જ બંધનો હેતુ હોવાથી બંધન છે, તેનું ઉમૂલન તે તંતુ બંધન ઉદ્ધરણ. તેને આશ્રીને કહે છે - • સૂત્ર - ૮૯૧ થી ૮૯૪ - (૮૧) હે ગૌતમા હદયમાં ઉત્પન્ન એક લતા છે. તેમાં વિષતુલ્ય ફળો થાય છે. તેને તમે કઈ રીતે ઉખેડી? (૮૯૨) કેશી. તે લતાને સર્વથા છેદીને તથા જડથી ઉખેડીને નીતિ અનુસાર હું વિચરણ કરું છું. તેથી હું વિષફળ ખાવાથી મુક્ત છું. (૮૯૩) કેશીએ ગૌતમને પૂછવું - તે લતા કેવી છે? ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૯૪) ભવતૃષ્ણા જ ભયંકર લતા છે. તેમાં ભીમ ફલોદયા ફળ ઉગે છે. હે મહામુનિા તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિચરું છું. • વિવેચન - ૯૯૧ થી ૮૯૪ - મનમાં ઉત્પન્ન લતા છે. હે ગીતમાં તેમાં વિષભક્ષ્ય - અંતે દારુણપણાથી વિષની ઉપમાવાળા ફળો થાય છે. તે તમે કઈ રીતે તોડી નાંખ્યા? તે લતાને સમૂળ છેદીને, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૮૯૧ થી ૮૯૪ ૩ ૫ રાગ દ્વેષ રૂપ મળને નિર્મળ કરીને હું વિચરું છું. આના વડે સર્વોદ સમૂલ ઉદ્ધરણ અને ઉદ્ધરણ પ્રકાર કહ્યો. તેનું ફળ કહે છે - વિષફળની ઉપમાથી કિલષ્ટ કર્મોથી હું મુક્ત છું. સંસારમાં લોભરૂપ જે ભવતૃષ્ણા, તેને લતા કહે છે. તે સ્વરૂપથી ભય દેનારી, કાર્યથી દુઃખહેતુતા વડે ભીમ છે. ફલ - કિલષ્ટ કર્મોનો ઉદય. • - ૪ - • સૂત્ર - ૮૫ - ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કયો. મારે એક બીજી સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. • વિવેચન - ૮૯૫ - પૂર્વવતું. હવે છઠું દ્વાર “અગ્નિ નિર્વાપણ” કહે છે. • સૂત્ર - ૮૯૬ થી ૮૯૯ - (૮૯૬) ઘોર પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે, તે જીવોને બાળે છે. તમે તેને કઈ રીતે બુઝાવી? (૮૯૭) ગૌતમે કહ્યું - મહામે પ્રસૂતિ પવિત્ર જળ લઈને હું તે અગ્નિમાં નિરંતર સિંય છે. તેથી સિંચિત અનિ મને બાળતો નથી. (૮૯૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે કંઈ અગ્નિ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૯૯) કષાય અનિ છે. શ્રત, શીલ અને તપ જળ છે. તે જળ ધારાથી બુઝાયેલ અને વિનષ્ટ અગ્નિ અને બાળતો નથી.. • વિવેચન - ૮૯૬ થી ૮૯૮ - પ્રજ્વલિત- ચોતરફથી પ્રકર્ષથી બળવું, તેથી જ રૌદ્ર અગ્નિ રહે છે. હે ગીતમાં તે પરિતાપકારીપણાથી બાળે છે, ક્યાં? દેહમાં, બહાર નહીં. જો કે તે આત્મામાં બાળે છે, તો પણ શરીર અને આત્માના અન્યોન્ય અનુગમને જણાવવા આ પ્રમાણે કહેલ છે. કઈ રીતે નિવપિત કરેલ છે? ગૌતમે કહ્યું - મહામેઘથી ગ્રહણ કરીને તૃષ્ણાદિ દોષોને નિવારે છે. બીજા. જળની અપેક્ષાએ ઉત્તમ જળ વડે તે અગ્નિને શાંત કરે છે, તેનાથી હું બળતો નથી. દેહમાં રહેલો હોવાથી અગ્નિને પણ દેહ કહેલ છે. અહીં અને તે ક્રોધાદિ છે. શ્રત તે અહીં ઉપચારથી કષાયના ઉપશમ હેતુથી શ્રતમાં રહેલ ઉપદેશ જાણવો. શીલ - મહાવ્રત, તપ - અનશન, પ્રાયશ્ચિત આદિ. • ૪- X ઉક્ત અર્થનો સવિશેષ ઉપસંહાર કરતા કહે છે - શ્રત • આગમના ઉપલક્ષણત્વથી શીલ અને તપની ધારા જેવી ઘારા - આક્રોશ, હનન, તર્જન, ધર્મભ્રંશમાં ઉત્તરોત્તર ભાવના અલાભરૂપતા આદિ સતત પરિભાવના વડે અભિહત, તે મૃતધારાભિહત થઈને ઉક્તરૂપ અગ્નિને વિદારિત કરે. • સૂત્ર - ૯૦૦ - હે ગીતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારા સંદેહ દૂર કર્યા. મારો એક બીજે પણ સંદેહ છે. ગૌતમાં તે વિષયમાં તમે મને કહો. • વિવેચન - ૯૦૦ - પૂર્વવતું. હવે સાતમું દ્વાર - દુષ્ટ અશ્વનો નિગ્રહ કહે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર ૯૦૧ થી ૯૦૪ - (૯૦૧) આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યા છે. ગૌતમ! તમે તેના ઉપર આરૂઢ થયેલા છે. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતા નથી? (૯૦૨) ત્યારે ગૌતમે કહ્યું - દોડતા અશ્વોને મેં શ્રુતરશ્મિથી વશમાં કરેલ છે. મારા અધીન અશ્વો ઉન્માર્ગે જતા નથી. પણ સન્માર્ગે જ જાય છે. (૯૦૩) કેશી ગૌતમને પૂછ્યું - અશ્વ કોને કહ્યા છે? ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યુ - (૯૦૪) મન જ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ છે, જે ચારે તરફ દોડે છે. તેને હું સારી રીતે વશ કરું છું. ધર્મશિક્ષાથી તે કંથક અશ્વ થયેલ છે. ૩૬ - • વિવેચન - ૯૦૧ થી ૯૦૪ - આ પ્રત્યક્ષ સાહસિક - વિચાર્યા વિના પ્રવર્તતા, ભયંકર, અકાર્યમાં પ્રવર્તેલા અશ્વો દોડે છે. તેના ઉપર ચડીને, કેમકે ચડ્યા વિના આ અપાય થતાં નથી, તેમ જણાવે છે. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતાં નથી? ગૌતમે કહ્યું - મેં તેને ઉન્માર્ગે જતાં રોકી રાખ્યા છે. શ્રુત - આગમ, રશ્મિ વડે નિયંત્રિત કર્યા છે. આ શ્રુતરશ્મિ વડે સમાહિત છું. તેથી મારા સંબંધી દુષ્ટ અશ્વો મને ઉત્પથે હરણ કરી જતાં નથી. મેં સત્યથને અંગીકાર કરેલ છે. આ મન રૂપ અશ્વનો મેં સમ્યગ્ નિગ્રહ કરેલ છે. કેવી રીતે? ધર્મ વિષયક ઉપદેશ વડે. અથવા ધર્મ અભ્યાસ નિમિત્તે તે જાતિ અશ્વ જેવા થઈ ગયા છે. એ રીતે દુષ્ટ અશ્વો પણ નિગ્રહણ યોગ્ય કથક અશ્વ જેવા થયેલ છે. કેશી બોલ્યા - • સૂત્ર - ૯૦૫ - હે ગૌતમ! તારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મને બીજો એક સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં પણ મને કંઈક કહો. ૭ વિવેચન Fou પૂર્વવત્. હવે આઠમું દ્વારા ‘‘પથ પરિજ્ઞાત’ કહે છે - • સૂત્ર - ૯૦૬ થી ૯૦૯ - (૯૦૬) ગૌતમ! લોકમાં કુમાર્ગ ઘણાં છે, જેનાથી લોકો ભટકી જાય છે. માર્ગે ચાલતા તમે કેમ નથી ભટક્તા? (૯૦૭) જે સન્માર્ગથી ચાલે છે અને જે ઉન્માર્ગથી ચાલે છે, તે બધાંને હું જાણું છું. તેથી હે મુનિ! હુ ભટકી જતો નથી. (૯૦૮) કેશીએ ગૌતમને પૂછ્યું - માર્ગ કોને કહે છે? ત્યારે ગૌતમે ઉત્તર આપ્યો. (૯૦૯) કુપ્રાવયની પાખંડી લોગ ઉન્માર્ગે ચાલે છે. સન્માર્ગ તો જિનોપદિષ્ટ છે. અને આ જ ઉત્તમ માર્ગ છે. - • વિવેચન ૯૦૬ થી ૯૦૯ કુત્સિતપથ તે કુપથ - અશોભન માર્ગ. જગમાં અનેક લોકો આ માર્ગે નાશ પામે છે - સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. તો તમે કેમ નાશ પામતા નથી? ગૌતમે કહ્યું - જે - Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૯૦૬ થી ૯૦૯ ૩૭ સન્માર્ગથી જાય છે તે અને ઉત્પણ પ્રવૃત્ત છે તે બંનેને હું જાણું છું. તેથી હે મુનિ હું નાશ પામતો નથી. જે પોતે સત્વથ કે કુપથના સ્વરૂપથી અજાણ છે, તે ઘણાં કુપથના દર્શનથી તેને જ સુપથ માનીને નાશ પામે છે, પણ હું તેવો નથી, તો કઈ રીતે નાશ પામું? માર્ગ - સન્માર્ગ, ઉપલક્ષણથી કુમાર્ગ - કાપિલાદિ પ્રરૂપિત કૃતિ દર્શનના વ્રતો તે પ્રવયન પાખંડી, બધાં ઉન્માર્ગપ્રચિત છે. કેમકે તેમાં ઘણાં પ્રકારે અપાય છે. સન્માર્ગ તે પ્રશસ્તમાર્ગ, જિનપ્રણિત માર્ગ, આ માર્ગ જ બીજા માર્ગો કરતાં પ્રધાન છે. તેનું ઉત્તમત્વ એટલા માટે છે કે તેના પ્રણેતા રાગાદિ રહિત છે તેથી જ તે સન્માર્ગ છે. - સૂત્ર - ૧૦ + વિવેચન હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારે એક બીજી પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહે - પૂર્વવત. હવે “મહાશ્રોતનિવારણ” નામે નવમું દ્વાર કહે છે - • સૂત્ર - ૯૧૧ થી ૧૪ - (૧૧) હે મુનિ મહા જળપ્રવાહના વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો? (૧૨) ગૌતમે કહ્યું - જળમણે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં મા જળપ્રવાહના વેગની ગતિ નથી. (૧૩) કેશીએ ગૌતમને કહ્યું - (૯૧૪) જરા મરણના વેગથી ડૂબતા એવા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. • વિવેચન - ૯૧૧ થી ૯૧૪ - મહા શ્રોતનો વેગતે મહોદકવેગ, તેના વડે લઈ જવાતા પ્રાણીને તેના નિવારણમાં સમર્થ જ ગતિ છે, તેને આશ્રીને રહેવાય તે દુઃખાભિહત પ્રાણીની પ્રતિષ્ઠા છે. હે મુનિ! શું તેવો કોઈ દ્વીપ નથી? ગૌતમે કહ્યું - પ્રશસ્યતાથી એક મહાન દ્વીપ છે. ક્યાં? સમુદ્રમાં રહેલ અંતદ્વીપ. તે વિસ્તીર્ણ અને ઉંચો હોવાથી મહા ઉદકનો વેગ, તેની ગતિ તે મહાદ્વીપે વિધમાન નથી. જરા અને મરણ જ નિરંતર પ્રવા પ્રવૃત્તતાથી વેગ - મહાશ્રોતની જરા - મરણ વેગના વહાવવાથી બીજા બીજા પર્યાયથી જીવોને શ્રત ધર્માદિ દ્વીપ જ દ્વીપ કહ્યો છે. તે જ ભવોદધિ મધ્યવર્તી મુક્તિપદના નિબંધનથી જરામરણના વેગ વડે જેવો શક્ય નથી. તેથી વિવેકી અને આશ્રીને રહે તે પ્રતિષ્ઠા, ગતિ અને શરણ છે. અહીં માત્ર દ્વીપના અભિધાન છતાં બીજા પ્રશ્નો જાણી લેવા. • સૂત્ર - ૧૫ + વિવેચન - ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ નિવાય. મારે એક બીજી પણ સંદેહ છે. ગૌતમા તે વિષયમાં પણ મને કહો - - સૂબ વ્યાખ્યા પૂર્વવત હવે સંસારપાગમન નામે દશમું દ્વાર કહે છે Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર ૯૧૬ થી ૯૧૯ - (૯૧૬) ગૌતમ! મહાપ્રવાહવાળા સમુદ્રમાં નાવ ડગમગી રહી છે, તમે તેના ઉપર ચઢીને તમે કઈ રીતે પાર જશો? (૯૧૭) જે નાવ છિદ્રવાળી છે, તે પાર જઈ શક્તી નથી, છિદ્રરહિત નાવ પાર જઈ શકે છે. ૩. (૯૧૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે નાવ કઈ છે? ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું - (૯૧૯) શરીર નાવ છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે, જેને મહર્ષિ તરી જાય છે. • વિવેચન - ૯૧૬ થી ૯૧૯ - આર્ણય - સમુદ્ર, મહૌઘ - બૃહત્ જળ પ્રવાહ. હે ગૌતમ! નાવ ઉપર ચઢીને કઈ પ્રકારે પાર પામશો? ગૌતમે કહ્યું - આશ્રાવણી - જળ સંગ્રાહણી અને સામ્રાવિણી - જેમાં જળ પ્રવેશતું હોય તેવી, તે સમુદ્રને પાર જઈ ન શકે. જે નિસ્માવિણી - છિદ્ર રહિત નાવ છે, તે અવશ્ય પાર પહોંચાડનારી છે. શરીર એ નાવ છે. તે જ સમ્યગ્દર્શન આદિ ત્રણ અનુષ્ઠાન હેતુ પણાથી, જીવને ભવોદધિથી નિસ્તારક છે, તેમ તીર્થંકરે પ્રતિપાદિત કરેલ છે. તે જ ઉક્તરૂપ નાવ વડે ભવોદધિને તરે છે. કેમકે તત્ત્વથી તે જ તારનારપણે છે. • સૂત્ર - ૨૦ + વિવેચન - ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ! તે વિષયમાં મને કહો વ્યાખ્યા પૂર્વવત્. હવે ‘અંધકારનું વિઘાટન’ એ અગિયારમું દ્વાર - સૂત્ર - ૯૨૧ થી ૯૨૪ - (૯૨૧) ભયંકર ગાઢ અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સંપૂર્ણલોકમાં પ્રાણીઓ માટે કોણ પ્રકાશ કરશે? (૯૨૨) ગૌતમે કહ્યું - સંપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઉદિત થઈ ચૂક્યો છે. તે બધાં પ્રાણીઓ માટે પ્રકાશ કરશે. (૯૨૩) કેશીએ ગૌતમને પૂછ્યું . “તે સૂર્ય કોણ છે?” ત્યારે ગૌતમે તેને આ કહ્યું - (૯૨૪) જેનો સંસાર ક્ષીણ થયો હોય, જે સર્વજ્ઞ હોય, એવા જિન ભાસ્કર ઉદિત થયેલ છે, તે બધાં પ્રાણી માટે પ્રકાશ કરશે. - • વિવેચન ૯૨૧ થી ૯૨૪ - અંઘ - ચક્ષુના પ્રવૃત્તિના નિવત્તપણાના અર્થથી લોકને અંધકાર કરે છે, તે ભયાનક અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સમસ્ત જગતના પ્રાણીને કોણ ઉધોત કરશે? ગૌતમે કહ્યું - નિર્મળ સૂર્ય ઉગી ગયો છે. તે સર્વ જગતનો પ્રકાશ વિધાતા છે. તે કોણ છે? ભવભ્રમણ છુટી ગયેલ સર્વજ્ઞ, અરહંત રૂપ સૂર્ય સમસ્ત વસ્તુ પ્રકાશક છે. તે જ અંધકારને નિવારશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૯૨૫ ૩૯ • સૂત્ર - ૯૨૫ + વિવેચન - ગોતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યા. મારે બીજે પણ એક સંદેહ છે. ગૌતમાં તે વિષયમાં મને કહે - વ્યાખ્યા પૂર્વવત સ્થાનને જ પામે છે, તેથી સ્થાનદ્વાર કહે છે - • સૂત્ર - ૯૨૬ થી ૯૩૦ - (૯૨૬) હે મુનિ શારીરિક, માનસિક દુઃખોથી પીડિત પ્રાણીને માટે તમે ક્ષેમ, શિવ, અનાબાધ કયા સ્થાનને માનો છો? (૨) ગૌતમે કહ્યું - લોકારે એક એવું સ્થાન છે, જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ કે વેદના નથી. પણ ત્યાં પહોંચવું મુશ્કેલ છે. (૨૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે સ્થાન કયું છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કર્યું (૨૯) જે સ્થાને મહર્ષિ રહે છે, તે સ્થાન નિવણ, બાધ, સિદ્ધિ, લોકાર છે તે ક્ષેમ, શિવ, અનાબાધ છે. (૯૩૦) ભવૌધનો અંત કરનાર મુનિ, જેને પામીને શોક કરતા નથી. તે સ્થાન લોકાગે શાશ્વત રૂપે અવસ્થિત છે. જ્યાં પહોંચવું કઠીન છે. • વિવેચન - ૯૨૬ થી ૯૩૦ - શારીરિક માનસિક દુઃખોથી પીડાતા, આકુલ ક્રિયમાણતાથી જીવોને વ્યાધિરહિતતાથી ક્ષેમ, સર્વ ઉપદ્રવ અભાવથી શિવ, સ્વાભાવિક બાધાં રહિતતાથી અનાબાધ, એવા સ્થાનને તમે જાણો છો? ગૌતમે કહ્યું. એક દુઃખેથી આરોહી શકાય તેવું સ્થાન સમ્યગ્દર્શનાદિ ત્રણથી પતાય છે. ત્યાં વ્યાધિના અભાવે ક્ષેમત્વ, જરામરણના અભાવે શિવત્વ, વેદનાના અભાવે અનાબાધકત્વ કહેલ છે. તે ધ્રુવ આદિ છે. કર્મ રૂપી અગ્નિના ઉપશાંત થવાથી અહીં પ્રાણી શીત થાય છે માટે નિર્વાણ કહ્યું. તેમાં પ્રાણીઓ નિષ્ઠિતાર્થ થાય છે. સર્વ જગતની ઉપર તેનું સ્થાન છે. ત્યાં તેનો શાશ્વત વાસ છે. તે પામીને જીવો નારકાદિ ભવોનો અંતઃકર થાય છે, ફરી જન્મ લેતા નથી. • સૂત્ર - ૯૩૧ - ગૌતમો તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ પણ દૂર કર્યો. હે સંશયાતીતા સર્વ કૃત મહોદધિા તમને નમસ્કાર. • વિવેચન - ૯૩૧ - તમને નમસ્કાર થાઓ. હે સંદેહ અતિક્રાંતા સર્વ સૂત્રોના આધાર-રૂપ! આના વડે ઉપબૃહણાગર્ભ સ્તવના કરી. પ્રશ્નનો ઉપસંહાર નિર્યુક્તિકાર કરે છે. આ જ ક્રમથી દેશી વડે પ્રશ્નો કરાયા. તેમાં બધાં અનુષ્ઠાનોમાં શિક્ષાવત પહેલું કહ્યું, પછી વસ્ત્રોની આવશ્યક્તાથી લિંગ દ્વાર કહ્યું. સુખેથી ધર્મ પાલન માટે શત્રુનો જય કહ્યો. તેમાં કષાયો જ ઉત્કટ છે, તેથી રાગ-દ્વેષ રૂપ પાશ છેદવાનું કહ્યું. - x-x-x-x-xઇત્યાદિ ગાથાપદનું તાત્પર્ય જાણવું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૦ સૂત્ર - ૯૩૨, ૯૩૩ - આ પ્રમાણે સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશીકુમારે મહાન યશસ્વી ગૌતમને મસ્તકથી વંદના કરી, પ્રથમ અને અંતિમ જિનો દ્વારા ઉપદિષ્ટ અને સુખાવહ પંચમહાવ્રતરૂપ ધર્મ માર્ગમાં ભાવથી પ્રવેશ્યા. • વિવેચન - ૯૩૨, ૯૩૩ - આવા પ્રકારે ઉક્ત રૂપ સંશય દૂર થયા. પૂર્વે ચતુર્યામ ધર્મ જ સ્વીકારેલ. હવે પંચયામ ધર્મ કહે છે. તે પહેલાં અને છેલ્લા તીર્થકર સંબંધી છે. - X- X હવે અધ્યયનનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર - ૯૩૪ - હિંદુક ઉધાનમાં કેશી અને ગૌતમ બંનેનો જે આ મેળાપ થયો, તેમાં શ્રુત અને શીલનો ઉત્કર્ષ તથા મહાઈનો વિનિશ્ચય થયો. • વિવેચન - ૯૩૪ - કેશી અને ગૌતમને આશ્રીને સદા તે નગરીના અવસ્થાનની અપેક્ષાથી મેળાપ થયો. શ્રુતજ્ઞાન અને સાત્રિનો સમુત્કર્ષ થયો. મુક્તિસાધકપણાથી મહાપ્રયોજનવાળા જે અર્થો - શિક્ષાવ્રત આદિ છે, તેનો વિશિષ્ટ નિર્ણય - X- ૪ - હવે શેષ પર્ષદામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૯૩૫/૧ સમગ્ર સભા ધર્મચચથી સંતુષ્ટ થઈ, તેથી સન્માર્ગે ઉપસ્થિત • વિવેચન - ૯૩૫/૧ તોષિા - પરિતોષ પામ્યા. ખર્ષ - દેવ, મનુષ્ય, અસુરની સભા. સન્મા" - મુક્તિમાર્ગને આરાધવાને માટે. ઉભયત્ર ઉધત થયા. અહીં સદ્ભુતગુણમાં સત ચારિત્ર વર્ણન દ્વારથી તે બંનેની સ્તવના કરવા પ્રણિધાન કહે છે - • સૂત્ર - ૯૩૫/૨ પષદએ કેશી અને ગૌતમ ભગવનની સ્તુતિ કરી, તે બંને પ્રસન્ન રહ્યા. તેમ હું કહું છું. • વિવેચન - ૯૩૫/૨ તે બંનેને સમ્યગ અભિવંદના કરી. ઇત્યાદિ - - - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૪ ભૂમિકા ૪૧ છે અધ્યયન - ૨૪ - “પ્રવચનમાતા” . - Y : ૦ અધ્યયન - ૨૩ - કહ્યું, હવે ચોવીશમું કહે છે. તેનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં બીજા પણ ચિત્ત વિપ્લતિ પામેલ હોય, તેને દૂર કરવા કેશિ - ગોતમવત પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું. અહીં તેને દૂર કરવા સમ્યગ વાળુ યોગથી જ થાય. તે પ્રવચન માતાના સ્વરૂપના જ્ઞાનથી થાય. તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. - ૪- નામ નિષ્પન્ન નિક્ષેપમાં “પ્રવચન માતા' એ દ્વિપદ નામ છે. તેમાં “પ્રવચન” શબ્દનો નિક્ષેપ કહેવાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૫૯ થી ૪૬૨ + વિવેચન - પ્રવચનનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યપ્રવચન બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી પ્રવચન કણ ભેદે - ડ્રાશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્તમાં કુતીર્થઆદિ. ભાવમાં દ્વાદશાંગ ગણિપિટક. “માતા”નો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. ઇત્યાદિ. ભાવમાં સમિતિ એ માતા છે. તેનું વિવેચન કરતાં કહે છે - x x- તવ્યતિરિક્ત દ્રવ્યપ્રવચનમાં કુતીર્થિઆદિમાં તથા સુતીર્થોમાં બાષભાદિ સંબંધી પુસ્તકાદિમાં રહેલ કે બોલાતું. ભાવમાં આચારથી દષ્ટિવાદ પર્યન્ત બાર અંગ. ગણિ - આચાર્ય. તેમની પિટક - સર્વસ્વનો આધાર તે ગણિપિટક જાણવી. - x x-. “માતા” શબ્દનો નિક્ષેપો કહે છે - તે નામાદિ ચાર ભેદે છે. તેમાં - ૪ - તદ્રવ્યવ્યતિરિક્ત માતામાં કાંસ્યપાત્રાદિમાં મોદકાદિ માત- અંત, તે દ્રવ્ય-માત. ભાવમાં ઇર્ષા સમિતિ આદિ માતા કહેવાય છે. એ પ્રમાણે નિર્યુક્તિ કૃત “માત' શબ્દનો નિક્ષેપ કર્યો. માય પદના “માતા” એ પ્રમાણે સંસ્કાર થાય. ત્યારે દ્રવ્યમાતા તે જનની, ભાવ માતાને સમિતિ, એમાંથી જ પ્રવચનનો જન્મ થાય છે. હવે નામનો અન્વર્થ - • સૂત્ર - ૪૬૩ + વિવેચન - આવે પણ સમિતિમાં પ્રવચન સંભવે છે. તેથી તેને અહીં કહે છે. તેથી પ્રવચનમાતા કે પ્રવચનમાવના ઉપચારથી આ આયયન ાણવું નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો હવે સુબાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહેવું જોઈએ તે સૂત્ર આ છે - • સૂત્ર - ૯૩૬ થી ૯૩૮ - (૯૩૬) સમિતિ અને ગુમિ રૂપ આઠ પ્રવચન માતા છે. સમિતિ પાંચ છે, ગતિ ત્રણ છે. (૯૩) ઇષ, ભાષા, એષણા, આદાન, ઉચ્ચાર સમિતિ તથા મનોગતિ, વયનગુતિ અને કાયતિ એ આઠ છે. (૩૮) આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ રૂપ સમગ્ર પ્રવચન આંતભુત છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૯૩૬ થી ૯૩૮ - સમિતિ - સમ્યફ, સર્વવિદ્ પ્રવચનાનુસારિતાથી. આત્માની ચેષ્ટા તે સમિતિ. ગોપવવું તે ગુણિ - સભ્ય યોગ નિગ્રહ. આ આઠ સંખ્યત્વ વડે પ્રવચનમાતા થાય છે. તેને તીર્થકરોએ કહેલ છે. તેને નામથી કહે છે - (૧) ઇર્યા - ચાલવું તે, ગતિ પરિણામ. (૨) ભાષા - બોલવું તે. (3) એષણા - ગવેષણાદિ કરવા. (૪) આદાન - પાત્રાદિનું ગ્રહણ કે મૂકવા. (૫) ઉચ્ચાર આદિની પરિષ્ઠાપના. આ બધાંની સાથે સમિતિ શબ્દ જોડવો. તથા મનની ગુતિ તે મનોગતિ, ઇત્યાદિ. પ્રવચન વિધિથી માર્ગમાં વ્યવસ્થાપન અને ઉન્માર્ગગમન નિવારણ તે ગતિ. તે કથંચિત સત ચેષ્ટા રૂપ હોવાથી સમિતિ શબ્દ વાપ્યત્વથી “આઠ સમિતિ” એમ સૂત્રમાં કહેલ છે. સમિતિ પ્રવિચાર રૂપ છે, ગુમિ પ્રવિચાર-અપવિચાર રૂપ છે. અન્યોન્ય કથંચિત ભેદ હોવાથી ભેદ વડે કહેલ છે. - x-. જિનાખ્યાત “માત' અંતભૂતપણાથી તેઆગમમાં છે. ઇર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણવ્રત સંભવે છે. બાકીના વ્રતોનો તેમાં જ આવિભવ થાય છે. - X- અર્થથી આખું પ્રવચન અહીં “માસ' કહેવાય છે. ભાષા સમિતિ પણ સાવધવચન પરિહારથી અને નિરવધ વચન બોલવા રૂપપણાથી વચનપર્યાય સર્વે પણ આક્ષિપ્ત જ છે. તેની બહાર દ્વાદશાંગી ન હોય. એ પ્રમાણે એષણાસમિતિ આદિમાં પણ સ્વ બુદ્ધિથી વિચારવું. અથવા આ બધી ચારિત્ર રૂ૫ છે. - x x- તેમાં ઇસમિતિનું સ્વરૂપ કહે છે - • સૂત્ર - ૯૩૯ થી ૯૪૩ - (૯૩૯) સંયત આલંબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિશુદ્ધ કય સમિતિથી વિચરણ કરે. (૯૪૦) જય સમિતિનું આલંબન - જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પથનું વજન છે. (૯૪૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો. (૯૪૨) દ્રવ્યથી આંખો વડે જુઓ. ક્ષેત્રથી યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી ચાલતો હોય ત્યાં સુધી જુએ. ભાવથી ઉપયોગપૂર્વક ગમન કરે. (૯૪૩) ઇંદ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનું કાર્ય છોડીને માત્ર ગમન ક્રિયામાં તન્મય થાય. તેની જ મુખ્યતા આપીને ઉપયોગપૂર્વક ચાલે. • વિવેચન - ૯૩૯ થી ૯૪૩ - આલંબન, કાળ, માર્ગ, યતના એ ચાર કારણે નિર્દોષ, ચાર કારણથી પરિશુદ્ધને યતિ અનુષ્ઠાન વિષયપણાથી ગતિને પ્રાપ્ત કરે. અથવા ચાર કારણથી પરિશુદ્ધ થઈને ચાલે. આલંબનાદિથી વ્યાખ્યા કરે છે - જે આલંબન લઈને ગમનની અનુજ્ઞા હોય. કેમકે નિરાલંબનને ગમનની અનુજ્ઞા નથી. તે અનુલંબન - સૂત્રાર્થરૂપ જ્ઞાન, દર્શન પ્રયોજન, ચાસ્ત્રિ છે. કાળ - ચાલવામાં દિવસ તીર્થંકરાદિએ કહેલ છે. કેમકે રાત્રિમાં અચક્ષુ વિષયપણાથી પુષ્ટતર આલંબન વિના અનુજ્ઞા આપી નથી. માર્ગ - સામાન્યથી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૯૩૯ થી ૯૪૩. ૪૩ પંથ, તે પણ ઉન્માર્ગથી વર્જિત હોવો. ઉત્પથનમાં આત્મ અને સંયમ વિરાધનાનો દોષ લાગે. યતના દ્રવ્યાદિ ચારથી કહી. તે ચતુર્વિધ યતના સભ્ય સ્વરૂપ અભિધાન દ્વારથી કહીએ છીએ, તે સાંભળો. દ્રવ્યથી જીવાદિ દ્રવ્યને આશ્રીને યતના - દષ્ટિ વડે જીવાદિ દ્રવ્ય અવલોકીને સંયમ અને આત્મ વિરાધનાનો પરિહાર કરીને ચાલવું. યુગ માત્ર - ચાર હાથ પ્રમાણ ક્ષેત્રને જોવું, તે ક્ષેત્રથી યતના. કાળથી યતના - જેટલો કાળ ભ્રમણ કરે તેટલો કાળ પ્રમાણ જાણવું. ભાવથી ઉપયોગપૂર્વક ચાલવું. ઉપયુક્તત્વને સ્પષ્ટ કરતા કહે છે - શબ્દાદિ ઇંદ્રિય અર્થોને વજીને, તેનો અધ્યવસાય પરી હારીને. સ્વાધ્યાય ન કરતો ચાલે. અર્થાત્ માત્ર ઇન્દ્રિયોના અર્થો જ નહીં. સ્વાધ્યાય પણ વર્જતો ચાલે. કેમકે વાયનાદિ સ્વાધ્યાય ગતિ ઉપયોગનો ઘાત કરે છે. તેથી તે જ ઇર્યા - ગમનમાં જ તન્મય બનીને ચાલે. ચાલવામાં જ મુખ્યતાએ ઉપયોગ રાખવો તે તપુરસ્કાર. આના વડે કાયા અને મનની તત્પરતા કહી. વચનથી સમસ્ત વ્યાપાર ન જ કરે. એ પ્રમાણેના ઉપયોગ પૂર્વક યતિ ચાલે. હવે ભાષા સમિતિ કહે છે - • સૂત્ર - ૯૪૪, ૯૪૫ • ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગ યુકત રહે... પ્રજ્ઞાવાનું સંયત આ આઠ સ્થાનોને છોડીને યથા સમય નિરવધ અને પરિમિત ભાષા બોલે. • વિવેચન - ૯૪૪, ૯૪૫ - ક્રોધાદિમાં ઉપયોગરત તે એક યાતના, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથામાં ઉપયુક્તતા. તેમાં ક્રોધમાં કોઈ અતિકુપિત પિતા બોલે કે- તું મારો પુત્ર નથી. માનમાં કોઈ અભિમાનાથી કહે કે મારા જેવી જાતિ કોઈની નથી. માયામાં - બીજાને છેતરવા બોલે કે “આ મારો પુત્ર નથી અને હું તેનો પિતા નથી.” લોભમાં કોઈ વણિક બીજાના ભાંડ આદિને પોતાના કહે. હાસ્યમાં - કોઈ કુલીનને મજાકમાં પણ અકુલીન કહે. ભયમાં જુઠ બોલે. મોખર્યમાં - પરપરિવાદ કરે. વિકથા કરતા - શ્રી આદિ વિશે કથા કરે. આ આઠ સ્થાનોનું વર્જન કરીને સંયત નિર્દોષ, અભ્ય, ઉપયોગ પૂર્વક અને કાળે જ બોલે. • સૂત્ર - ૯૪૬, ૯૪૭ - ગવેષણા, હવૈષણા અને પરિભોગૈષણાથી આહાર, ઉપધિ અને શય્યાનું પરિશોધન કરે.. વતનાપૂર્વક પ્રવૃત્ત અતિ પહેલા એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન જે. બીજી એષણામાં ગ્રહણના દોષો વિચારે. પરિભોગેષણામાં દોષચતુર્કનું શોધન કરે. • વિવેચન - ૯૪૬, ૯૪૭ - ગવેષણામાં, ગ્રહવૈષણામાં, પરિભોગ - આસેવન વિષયક એષણામાં આહાર, ઉપાધિ અને શય્યાનું વિશોધન કરે. કઈ રીતે કરે? ઉદ્ગમ અને ઉત્પાદનમાં વિશોધિ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કરે. આધાકર્માદિ દોષના પરિહારથી ઉદ્ગમ અને ધાત્રિ આદિ દોષના પરિત્યાગથી ઉત્પાદન શુદ્ધિ કરે. પછી બીજી ગ્રહવેષણામાં અંકિતાદિ દોષના ત્યાગથી શુદ્ધિ કરે. એષણા - ગ્રહણ કાળ ભાવિ ગ્રાહ્યગત દોષને શોધવા રૂપ અને પરિભોગ એષણા તે પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્ર રૂપ ચાર ભેદે છે. તે વિષયક ઉપભોગને આશ્રીને તેની વિશુદ્ધિ કરે. અર્થાત્ ઉગમાદિ દોષના ત્યાગથી ચારેનો શુદ્ધનો જ પરિભોગ કરે. અથવા ઉદ્ગમ આદિ દોષના ઉપલક્ષણથી ઉગમ, ઉત્પાદન અને એષણા દોષોની વિશુદ્ધિ કરે. - ચતુષ્ક - સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ કારણ રૂપ દોષો. અંગાર અને ધૂમ બંને મોહનીયના અંતર્ગતપણાથી એક રૂપે વિપક્ષિત પણે વિશોધિ કરે. બંનેને શોધીને નિવારે. • x x • સૂત્ર - ૯૪૮, ૯૪૯ - | મુનિ ઓધ ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને પ્રકારના ઉપકરણોને લેવા અને મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે. યતના પૂર્વક પ્રવૃત્તિ કરનાર યાતિ બંને પ્રકારના ઉપકરણોની ચક્ષ પ્રતિલેખના અને પ્રાર્થના કરીને લે અને મૂકે. • વિવેચન ૯૪૮ - ૯૪૯ - ઓઘ ઉપધિ અને ઓપગ્રહિક ઉપધિ, જોહરણ દંડ આદિ ઉપકરણને મુનિ લેતા કે ક્યાંક મૂકતાં આ વિધિ કરે - દષ્ટિ વડે તેની પ્રતિલેખના અર્થાત્ અવલોકન કરે અને જોહરણાદિથી પ્રમાર્જના કરી વિશોધિ કરે. એ પ્રમાણે યતિ યતના કરે. દ્વિધા - એટલે લેવામાં અને મૂકવામાં અથવા દ્રવ્યથી અને ભાવથી આદાનનિક્ષેપણા સમિતિમાન થઈને સર્વકાળ વર્તે. હવે પરિઠાપના સમિતિ કહે છે - • સૂત્ર - ૯૫૦ થી ૯૫૩ - (૯૫૦) ઉચ્ચાર, પ્રસવણ, ગ્લેખ, સિંધાનક, જલ્લ, આહાર, ઉપાધિ, શરીર તથા તેવા પ્રકારની બીજી કોઈ વસ્તુ (વિવેકપૂર્વક પરઠવો કઈ રીતે?) (૫૧) અનાપાત સંલોક, અનાપાત સંલોક, આપાત અસંલોક અને આપાત સંલોક (એવી ચાર પ્રકારે સ્થડિલ ભૂમિ કહી.) (૯) જે ભૂમિ અનાપાત - સંલોક હોય, પરોપઘાત રહિત હોય, સમ હોય, અશષિર હોય તથા થોડા સમય પૂર્વે નિજીવ થઈ હોય. (૯૫૩) વિસ્તૃત, ગામથી દૂર, ઘણે નીચે સુધી અચિત, ત્રસ પ્રાણી અને બીજ રહિત. એવી ભૂમિમાં ઉચ્ચારાદિનો ત્યાગ કરવો જોઈએ. • વિવેચન - ૯૫૦ થી ૯૫૩ - મળ, મૂત્ર, મુખમાંથી નીકળતા બળખા, નાકનો મેલ, શરીરનો મેલ, અનશન આદિ, ઉપાધિ, શરીર કે કારણે ગ્રહણ કરેલ છાણ વગેરે, તથાવિધ પરિષ્ઠાપના યોગ્ય તે સ્પંડિત ભૂમિમાં ત્યાગ કરવો. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫ ૨૪/૯૫૦ થી ૯૫૩ ચંડિલના દશ વિશેષણમાં આધ પદની ભંગ રચના કહે છે - આnત - લોકોનું આવાગમન હોય તે, તે ન હોય તેને અનાપાત કહે છે. દૂરથી પણ કોઈ જોતું ન હોય તે અસંલોક. અનાપાત અને અસંતોક તે પહેલો ભંગ. એ પ્રમાણે સૂત્રાર્થમાં કહ્યા મુજબ ચારે ભંગો સમજી લેવા. તેમાં સ્પંડિલ વિસર્જન ક્યાં કરવું? અનાપાત અસંલોક ભૂમિમાં. પરોપઘાત - સ્વપક્ષાદિનો ઉપઘાત - સંયમ - આભ - પ્રવચન બાધારૂપ જેમાં વિધમાન છે તે ઉપઘાતિક. તેનું ન હોવું તે અનુપઘાતિક. નિમ્ન કે ઉન્નત અને પોલાણવાળી ભૂમિને વર્ષે. જલ્દીથી નિર્જીવ થયેલ કેમકે વધુ કાળ જતાં પૃથ્વીકાયાદિ સંમૂર્ણિમ ઉત્પન્ન થાય પણ ખરા. વિસ્તીર્ણ - જધન્યથી હાથ પ્રમાણ, નીચે ચાર આંગળ અચિત્ત થયેલી. ગામથી થી દૂરવર્તીની, બિલ વર્જિત, ત્રસપ્રાણતિજ રહિત ભૂમિમાં ઉચ્ચારાદિ પરઠવે -૦- હવે તેનો ઉપસંહાર કરે છે - • સૂત્ર - ૯૫૪ + વિવેચન - આ પાંચ સમિતિઓ સંક્ષેપથી કહી, સમિતિ કહીને હવે અનુક્રમે ત્રણે ગુનિ કહીશ. તેમાં પહેલા મનોગુતિ કહે છે - • સૂત્ર - ૫૫, ૯૫૬ - મનોતિ ચાર ભેદે છે - સત્યા, મૃષા, સત્યામૃષા અને ચોથી અસત્યામૃષા... યતના સંપન્ન યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. • વિવેચન - ૯૫૫, ૫૬ - સત - પદાર્થ, હિત - યથાવત્ વિકલ્પનથી તે સત્ય મનોયોગ. તે વિષયક મનોસુમિ ઉપચારથી સત્યા કહી. તે પ્રમાણે મૃષા - તેનાથી વિપરીત મનોયોગ વિષય છે. સત્યામૃષા- ઉભયરૂપ છે. અસત્યામૃષા તે ઉભય સ્વભાવ રહિત મનોદલિક વ્યાપાર રૂપ છે. બધે આમ યોજવું. સરંભ-મનો સંકલ્પ, જેમકે આ મરી જાય તેમ હું વિચારીશ. સમારંભ- બીજાને પીડા કર ઉચ્ચાટનાદિ બંધન ધ્યાન. આરંભ - અત્યંત કલેશથી બીજાના પ્રાણનો અપહાર ક્ષમ અશુભ ધ્યાન. મનથી આ ત્રણે ન કરવા. ચિતને તેમાંથી નિવારવું. વિશેષ એ કે - શુભ સંકલ્પમાં મનને પ્રવર્તાવવું. તે પ્રવીચાર આપતીચાર રૂપ ગુતિ છે હવે વાગુતિ - • સૂત્ર - ૯૫૭, ૯૫૮ - વચન ગુતિ ચાર ભેદે - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા, યતનાવાન મુનિ સંરંભ, સમારંભ, આરંભમાં પ્રવર્તમાન વયનને તજે. • વિવેચન - ૫૭, ૫૮ - વ્યાખ્યા પૂર્વવત્ વિશેષ એ કે - મનોગતિના સ્થાને વચનગુમિ કહેવું. સત્ય - જીવને જીવ કહેવો. અસત્ય - જીવને અજીવ કહેવો. સત્યામૃષા - મિશ્ર ભાષા બોલે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અસત્યામૃષા - સ્વાધ્યાય કરવા સમાન તપ નથી. સંરંભ - હિંસાદિનો સંકલ્પ, સમારંભ - પરપરિતાપકર મંત્રો બોલવા, આરંભ - તેવા સંકલેશથી પ્રાણીની હિંસા કરનારા મંત્રો જપવા. હવે કાયમુતિ કહે છે - • સૂત્ર - ૯૫૯, ૯૬૦ - ઉઠવું, બેસવું, સુવું, ઉલ્લંઘવું, પ્રલંઘવું, શબ્દાદિ વિષય ઇંદ્રિયોમાં પ્રવૃત્ત થવું. સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું. • વિવેચન - ૯૫૯, ૯૬૦ - ઉંચે સ્થાને - ઉભવામાં, બેસવામાં, સુવામાં, તથાવિધ નિમિત્તે ઉર્ધ્વ ભૂમિકાદિ કુદવામાં, કે ખાડો ઓળંગવામાં, સામાન્ય ગમનમાં તથા સ્પર્શનાદિ ઇંદ્રિયોનું શબ્દાદિ વિષયમાં પ્રવર્તન. તે સ્થાનાદિમાં વર્તતા સંરભ - અભિઘાત, સમારંભ - પરિતાપકર અભિદાત. આરંભ - પ્રાણિવધ રૂપ કાયામાં પ્રવર્તમાન, તે ત્રણેથી નિવર્તવું તે. હવે સમિતિ અને ગતિનો પરસ્પર તસવત કહે છે - • સૂત્ર - ૯૬૧ - આ પાંચ સમિતિ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે. ત્રણ ગુમિઓ બધાં અશુભ વિષયોથી નિવૃત્તિને માટે છે. વિવેચન - ૯૬૧ - સમિતિ - સત ચેષ્ટા પ્રવૃત્તિ. ગુપ્તિ - અશોભન મનોયોગાદિથી નિવર્તન. ઉપલક્ષણથી શુભ અથથી પણ નિવૃત્તિ. કેમકે વચન અને કાયાની નિવ્યપારતા પણ ગુણિરૂપ છે. - x- આના વડે ગુતિ વ્યાપાર અને અવ્યાપાર રૂપ જાણવી. હવે તેના આચરણનું ફળ કહે છે - • સૂત્ર - ૯૬૨ - આ પ્રવચનમાતાનું જે મુનિ સમ્યફ આચરણ કરે છે, તે પંડિત જલ્દીથી સર્વ સંસારથી મૂક્ત થાય છે - તેમ હું કહું છું. • વિવેચન - ૯૬૨ - સમ્યક - અવિપરીતતાથી, દંભાદિથી નહીં. - - -. મુનિ દીપરત્ન સાગરે કરેલ આધ્યયન - ૨૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪ ૭ અધ્ય. ૫ ભૂમિકા અધ્યયન - ૨૫ - “યજ્ઞીય” . ૦ અધ્યયન - ૨૪ - કહ્યું, હવે પચીસમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં પ્રવચનમાતા કહ્યું. તે બ્રહ્મ ગુણ સ્થિતિને જ તત્ત્વથી હોય, તેથી જયઘોષ ચરિત્રના વર્ણન દ્વારથી બ્રહ્મગુણ કહે છે. તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેના અનુયોગ દ્વાર આદિ પ્રાગ્વતું. નામ નિષ્પન્ન નિક્ષેપમાં “યજ્ઞીય છે. તેથી યજ્ઞનો નિક્ષેપ નિયુક્તિ - ૪૬૪ થી ૪૬૬ - વિવેચન યજ્ઞ’ શબ્દનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. દ્રવ્ય નિક્ષેપો આગમથી અને નોઆગમથી બે ભેદે હોય છે. તેમાં નોઆગમથી “યજ્ઞ' ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. માહન • બ્રાહાણ, તથાવિધ નૃપતિ આદિ, તેમના વડે પ્રાણી હિંસાને આશ્રીને આ કરાય છે તેથી તે ભાવયજ્ઞ ફળના અપ્રસાધકત્વથી દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. ભાવ યજ્ઞ - તપ અને સંયમમાં, તેનું અનુષ્ઠાન • આદર કરણ રૂપને ભાવમાં યજ્ઞ જાણવો. તે યજ્ઞ ફળ પ્રસાઘiાથી આ જ યજ્ઞ છે, બીજો નહીં. જયઘોષ મુનિ વિજયઘોષની યજ્ઞક્રિયામાં આવ્યા. પછી યજ્ઞની જ પ્રાધાન્ય વિવેક્ષાથી આ અધ્યયન ઉદ્ભવ્યુ માટે યજ્ઞીય કહ્યું. એ રીતે નિક્ષેપ કહ્યો. હવે અનુગમ કહેવા નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૬૭ થી ૪૪ - વિવેચન (નિયુક્તિની આઠ ગાથાનો અક્ષરાર્થ વૃત્તિકારશ્રીએ કહેલો છે. ભાવાર્થ પણ આપેલો છે. અમે અહીંતે કથાનક અર્થ જ નોંધીએ છીએ -) વાણારસી નગરીમાં કાશ્યપગોળીય બે બ્રાહ્મણો હતા. તેઓ ધન, સુવર્ણ અને વિપુલ ખજાના યુક્ત હતા. ષટ્ કર્મમાં રક્ત અને ચાર વેદના જ્ઞાતા હતા. તે બંને બ્રાહ્મણ ભાઈઓ યુગલિક હતા. તેમના નામો અનુક્રમે જયઘોષ વિજયઘોષ હતા. બંને પરસ્પર અનુરક્ત હતા. પ્રીતિવાળા હતા. તેઓ શ્રુતિ આદિ આગમમાં કુશળ હતા. કોઈ દિવસે જયઘોષ ગંગામાં સ્નાનાર્થે ગયા. ત્યાં સર્પ વડે દેડકાને ગળી જવાનો જોયો. સર્પ પણ માર્જર વડે આકમિત થયો, તો પણ દેડકાને ચિં ચિં કરતા ખાતો હતો. માર પણ સર્પને ખાય છે. અન્યોન્ય ઘાત જોઈને તે પ્રતિબોધ પામ્યો. ગંગાથી ઉતરીને સાધુ પાસે આવ્યો. - જયઘોષે અસાર એવા વાળ અને પરિકલેશને સમ્યક પ્રકારે વોસિરાવ્યા. સર્વ ગ્રંથથી મુક્ત એવો નિર્ગસ્થ શ્રમણ પ્રવજ્યાથી થયો. પછી જયઘોષ મુનિ પાંચ મહાવ્રત યુક્ત, પંચેન્દ્રિયથી સંવૃત્ત અને ગુણ સમૃદ્ધ થયા. મિથ્યાત્વાદિ પાપ પ્રકૃતિનો ઉપશમાવી તે શમિત પાપ એવા શ્રમણ થયા. -૦ - હવે સૂત્રનું ઉચ્ચારણ કરે છે - • સૂત્ર • ૯૬૩ થી ૯૬૫ - (૯૬૩) બ્રાહમણકુળમાં ઉત્પન્ન, મહાયશસ્વી, જયઘોષ નામે બ્રાહ્મણ હતો. જે હિંસક યમરૂપ યજ્ઞમાં અનુરક્ત વાયાજી હતો. (૯૬૪) તે ઇંદ્રિય Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સમૂહનો નિગ્રહ કરનાર, માર્ગગામી, મહામુનિ થઈ ગયા. એક દિવસ રામાનુગામ વિરતા વાણારસી પહોંચ્યા. (૯૬૫) વાણારસીની બહાર મનોરથ ઉધાનમાં પ્રાસુક શય્યા અને સંસ્કારક લઈને ત્યાં રહ્યા. • વિવેચન - ૯૬૩ થી ૯૬૫ - બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ માતાની જાતિ અન્યથા હોય તો બ્રાહ્મણ ન થાય. તેથી વિપ્ર કહ્યું. અવશ્ય યાયાજી, ક્યાં? યમ એટલે પ્રાણાતિપાત વિરતિ, આદિ રૂપ પાંય, તે જ યજ્ઞ- ભાવ પૂજારૂપત્વથી વિવક્ષિત પૂજા પ્રતિ યમયજ્ઞ. ત્યાં વિધ્ય વિપાયાર નિરતપણાથી રહેતો. યમ - પ્રાણીના સંહારકારિતાથી યમ, તેવો આ યજ્ઞ તે યમયજ્ઞ અર્થાત દ્રવ્યયજ્ઞ. સ્પર્શન આદિ સમૂહમાં સ્વસ્વ વિષયથી નિવર્તન વડે ઇન્દ્રિય ગ્રામ નિગ્રાહી. તેથી જ મુક્તિ પથ જનાર, તેઓ વિચરતા વાણારસી બહારના ઉધાનમાં આવ્યા. ત્યારે તે નગરી જેવી હતી, ત્યાં જે થતું હતું તે કહે છે. • સૂત્ર - ૯૬૬, ૯૬૭ - તે સમયે તે નગરીમાં વેદજ્ઞાતા વિજયઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો... માસક્ષમણના પારણે ભિક્ષા માટે તે જયઘોષ મુનિ ત્યાં વિજયઘોષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. • વિવેચન - ૯૬૬, ૯૬૩ - તે કાળે જ્યાં વાણારસીમાં વેદવિદ્ યજ્ઞ કરતો હતો. ત્યાં ભિક્ષાર્થે જયઘોષ મુનિ પધાર્યા. ત્યારે યાજકે જે કર્યું, તે કહે છે - • સૂત્ર - ૯૬૮ થી ૯૦૦ - (૯૬૮) યજ્ઞકત બ્રાહ્મણ ભિક્ષાર્થે આવેલ મુનિને ઇન્કાર કરે છે કે - હું તમને ભિક્ષા આપીશ નહીં. હે ભિક્ષા અન્યત્ર યાચના કરો. (૯૬૯) જે વેદના જ્ઞાતા છે, વિપ્ર છે, યજ્ઞ કરનાર દ્વિજ છે, જ્યોતિષના અંગોનો જ્ઞાતા છે, ધર્મ શાસ્ત્રનો પારગામી છે - (૯૭૦) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. હે ભિક્ષા આ સર્વકામિત અન્ન તેને જ આપવાનું છે. • વિવેચન ૯૬૮ થી ૯૭૦ - વિજયઘોષ બ્રાહમણ જે યજ્ઞકર્તા હતો, તેણે ભિક્ષાર્થે આવેલા મુનિને ભિક્ષા આપવાની ના પાડી. કહ્યું કે - અહીંથી બીજે જઈને યાચના કરો. એમ શા માટે કહ્યું? જે વિપ્ર જાતિના છે, યજ્ઞના પ્રયોજનવાળા છે, સંસ્કારથી જે દ્વિજ છે, જ્યોતિષ શાસ્ત્રના વેતા છે, અહીં જ્યોતિષનું ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે, અન્યથા પઅંગમાં તેનું ગ્રહણ છે જ. ધર્મશાસ્ત્ર પારગ છે. ચોદવિધાનો પારગામી છે, તેથી જ જે ભવસમુદ્રથી ઉદ્ધરવા સમર્થ છે. તેવાને જ સર્વને અભિલપિત, છ રસયુક્ત આ ભોજન આપવાનું છે. મુનિને એ પ્રમાણે કહેતા તેણે શું કર્યું? તે કહે છે - Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪ ૯ ૨૫/૯૭૧ થી ૯૭૪ • સૂત્ર - ૯૭૧ થી ૯૭૪ - (૯૭૧) ત્યાં તે પ્રમાણે સાજક દ્વારા ઇન્કાર કરતાં ઉત્તમાના ગવેષક તે મહામુનિ ન શુદ્ધ થયા, ન પ્રસન્ન થયા. (૯૭૨) ન અન્નને માટે, ન જળને માટે, ન જીવનનિવહિને માટે, પરંતુ તેમના વિમોક્ષણને માટે મુનિએ આ પ્રમાણે કહ્યું. (૯૭૩) તું વેદના મુખને નથી જાણતો, વડાને જાણતો નથી, નક્ષત્રોનું મુખને નથી જાણતો, ધમના મુખને પણ જાણતો નથી. (૭૪) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તેને તું નથી જાણતો, જે જાણે છે તો બતાવ. • વિવેચન ૯૭૧ થી ૯૭૪ - તે જયઘોષ મુનિ ઉક્ત પ્રકારે પ્રતિષેધ કરાતા યજ્ઞકર્તા વિજયઘોષ બ્રાહ્મણ પ્રતિ ન રોષ પામ્યા, ન પરિતોષ પામ્યા, પણ સમભાવથી જ રહ્યા. કેમકે મોક્ષની જ ગવેષણા કરતા તે મુક્તિ સિવાય બધે નિસ્પૃહ હતા. તેમણે ઓદનાદિ, આચાપ્લાદિ કે વસ્ત્રાદિ વડે ચાપનના નિમિત્તે નહીં પણ ફક્ત યાજકોના વિમોક્ષાર્થે આવા વચનો કહ્યા - તું વેદોના મુખને જાણતો નથી, તેમાં પ્રધાન એવા યજ્ઞના મુખ - ઉપાયને જાણતો નથી. નક્ષત્રોનું મુખ જાણતો નથી, ધર્મોનો ઉપાય પણ જાણતો નથી. આના વડે તેમના વેદ, યજ્ઞ, જ્યોતિષ, ધમદિનું અજાણપણું બતાવ્યું. હવે પાત્રની અવિજ્ઞતા બતાવીને કહે છે - જો જાણતા હો તો કહો, આ આક્ષેપવિધાન છે. આ પ્રમાણે તે મુનિએ આક્ષેપ કરતાં, તેણે શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૯૫ થી ૯૭૭ - તેના આક્ષેપોના ઉત્તર દેવામાં અસમર્થ બ્રાહાણે પોતાની સમગ્ર પર્ષદ સાથે હાથ જોડીને તે મહામુનિને પૂછ્યું : હે મુનિા તમે કહો, વેદોનું મુખ શું છે? યજ્ઞોનું મુખ શું છે? નક્ષત્રોનું મુખ શું છે? ધમનું મુખ પણ કહો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ છે, તે પણ મને બતાવો. તે સાધુ! હું મારા આ બધાં સંશયો પૂછું છું, તે બતાવો. • વિવેચન - ૯૭૫ થી ૯૭૭ - | મુનિના પ્રશ્નોના પ્રતિવચન કહેવામાં અસમર્થ એવાને બ્રાહ્મણે સભા સહિત બંને હાથના સંપુટ રૂ૫ અંજલિ જોડીને પૂછ્યું. હે મહામુનિ મને વેદોનું મુખ આદિ કહે. વારંવાર “કહો' શબ્દ અતિ આદર બતાવવાને માટે છે. મને આ સંશય છે, તે સાધુ તે મને કહો. આમ પૂછતા મુનિએ કહ્યું - • સૂત્ર - ૯૭૮ થી ૯૯૬ - (૯૭૮) વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્મોનું મુખ કાશ્યપ - ષભદેવ છે. (૭૯) જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વંદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ ગsષભ દેવ છે. (૯૮૦) વિધા બ્રાહ્મણની Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, તે સ્વાધ્યાય અને તપથી તે જ રીતે આચ્છાદિત છે, જે રીતે રાગથી અગ્નિ આચ્છાદિત હોય છે. (૯૮૧) જેને લોકમાં કુશળોએ બ્રાહ્મણ કહ્યા છે, જે અગ્નિ સમાન સદા પૂજનીય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૨) જે પ્રિય સ્વજનાદિ આવતા આસક્ત થતા નથી, જાય ત્યારે શોક કરતા નથી. જે આર્ય વચનામાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૩) કસોટી ઉપર કરેલા અગ્નિ દ્વારા દધુમલ થયેલ સોના જેવા વિરુદ્ધ છે, રાગ - દ્વેષ - ભયથી મુક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.. (૯૮૪) જે તપસ્વી, કૃશ, દાંત છે. જેના માંસ અને લોહી આપતિ થઈ ગયા છે, જે સુન્નત છે. શાંત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૫) જે ત્રસ અને સ્થાવર જીવોને સમ્યફપણે જાણીને, તેમની મનવચન-કાયાથી હિંસા કરતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૬) જે ક્રોધ, હાસ્ય, લોભ કે ભયથી જૂઠ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૭) જે સચિત્ત કે અચિત્ત થોડું કે વધુ અદત્ત લેતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૮) જે દેવ, મનુષ્ય, તિય સંબંધી મૈથુનને મન, વચન, કાયાથી સેવતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૯) જે પ્રમાણે જળમાં ઉત્પન્ન કમળ જળથી લિપ્ત થતું નથી. તે પ્રમાણે જે કામ ભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૯૦) જે રસાદિમાં લોલુપ નથી, નિર્દોષ ભિક્ષાથી જીવન નિવહિ કરે છે. ગૃહ-ત્યાગી છે, જે અકિંચન છે, ગૃહસ્થોમાં અનાસક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૯૧) તે દુ:શીલને પશબંધના હેતુ સર્વ વેદ અને પાપકમથી કરાતા યજ્ઞ બચાવી શક્તા નથી, કેમ કે કમ બળવાન છે. (૯૯૨) માત્ર મસ્તક મુંડાવાથી કોઈ શ્રમણ નથી થતો. ઓમનો જાપ કરવાથી બ્રાહાણ નથી થતો, અરયમાં રહેવાથી મુનિ નથી થતો. કુશના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી દાતા નથી. (૯૯૩) સમભાવથી શ્રમણ થાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય, જ્ઞાનથી મુનિ થાય અને તપથી તપસ્વી થાય છે. (૯૯૪) કર્મથી બ્રાહાણ થાય છે. કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે અને કર્મથી શુદ્ધ થાય છે. (૯૯૫) અરહંતે આ તત્ત્વોની પ્રરૂપણા કરી છે. તેના દ્વારા જે સ્નાતક થાય, તે સર્વ કર્મથી મુક્તને બ્રાહ્મણ કહીએ છીએ. (૯૯૬) આ પ્રમાણે જે ગુણ સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તે જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨૫/૯૭૮ થી ૯૯૬ • વિવેચન - ૯૮ થી ૯૯૬ - અગ્નિહોત્ર' ઇત્યાદિ અઢાર સૂત્રો પ્રાયઃ સ્પષ્ટ જ છે. વિશેષ આ અગ્નિહોત્રઅગ્નિકારિકા. તે જેને પ્રધાન છે તે અગ્નિહોત્રમુખ વેદો. - x x- તેમાં દશ પ્રકારે ધર્મ કહ્યો છે – સત્ય, તપ, સંતોષ, સંયમ, ચારિત્ર, આર્જવ, ક્ષમા, ધૃતિ, શ્રદ્ધા, અહિંસા. તેનો અનુવાદી ઉક્તરૂપ અગ્નિહોત્ર થાય. યજ્ઞ એટલે ભાવયજ્ઞ, વેદ વડે અશુભ કર્મો ક્ષય પામે છે. - x • વેદનું મુખ - ઉપાય, તે સત્ય વડે યજ્ઞાર્થીની પ્રવર્તે છે તે. નક્ષત્રોનું મુખ - તેમાં પ્રધાન, તે ચંદ્ર છે. કેમકે તે આદિ પ્રરૂપક છે. જો તપ વડે પ્રાપ્ત પદ જે બ્રહ્મ છે, કેવળ ત્યારે તે બ્રહ્મર્ણી વડે પ્રણિત છે. તે બ્રહ્મો કોણ છે? તમારા પુરાણ કહે છે - આ જ ઇશ્વાકુ કુળ વંશોભવ નાભિ અને મરુદેવાના પુત્ર મહાદેવ કહષભે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચરેલ છે, કેવળજ્ઞાન પામેલ છે, તે મહર્ષિ - પરમેષ્ઠી - વીતરાગ - સ્નાતક - નિગ્રન્થ - નૈષ્ઠિકે આ ધર્મ વેતામાં પ્રવર્તાવિલ છે, કહેલ છે. ઇત્યાદિ. - કાશ્યપનું માહાભ્ય બતાવીને ધર્મમુખને સમર્થન માટે કહે છે - જેમ ચંદ્રને ગ્રહો, નક્ષત્રો આદિ અંજલિ ોડીને વંદન, નમસ્કાર કરે છે, અતિવિનીતપણાથી, પ્રભુના ચિત્તની સન્મુખ રહે છે, તે પ્રમાણે ભગવંત સન્મુખ દેવેન્દ્ર આદિ બધાં દેવો, અસુરો, મનુષ્ય સમૂહ રહે છે. - - - x x- અમારી એટલે ગૃહસ્થ, તેનાથી વિપરીત તે અણગારી - સાધુ. અહીં ધમાંર્થીને જ અભ્યહિંતપણાથી કાશ્યપ એ ધર્મનું મુખ છે. આના વડે ચાર પ્રશ્નોના પ્રતિવચન કહ્યા. હવે પાંચમાં પ્રશ્નને આશ્રીને કહે છે - અજ્ઞ - તત્ત્વવેદી નહીં, એમ કહેલ છે. તે કોણ? યજ્ઞવાદી જે આપના પાત્રત્વથી અભિમત છે, “વિધા બ્રાહ્મણ સંપદા” જેના વડે તત્ત્વ જણાય તે વિધા - આરણ્યક, બ્રહ્માંડ પુરાણ રૂપ. તે જ બ્રાહ્મણની સંપદા છે. તાત્ત્વિક બ્રાહ્મણોને જ નિકિંચનત્વથી વિધા જ સંપત્તિ છે. તેના વિજ્ઞત્વમાં કઈ રીતે આ બૃહદ્ આરણ્યકાદિ ઉક્ત દશવિધ ધમવિદી યાગ કરે? મૂઢ- મોહવાળા. તત્ત્વથી સ્વાધ્યાય અને તપના સ્વરૂપને ન જાણતાં, તેથી જ રાખ વડે આચ્છાદિત અગ્નિ માફક બહારથી જ ઉપશમ ભજનારા લાગે છે. અંદરથી કષાયવત્ પણાથી બળતા એવા છે. તેઓ વેદના અધ્યયન અને ઉપવાસ આદિથી યુક્ત પણ અંદરથી રાખથી ઢાંકેલ અગ્નિ વડે તુલ્ય છે. તેથી તત્ત્વથી તમારા દ્વારા અભિમત બ્રાહ્મણોને બ્રાહ્મણ્ય નથી. તેના અભાવે સ્વ કે પરના ઉદ્ધરણને પાત્ર નથી. તમારા અભિપ્રાયથી બ્રાહ્મણ કોણ છે? જેને લોકમાં બ્રાહ્મણ કહે છે, કુશલો વડે પ્રતિપાદિત છે. જેમ અગ્નિ સર્વકાળ પૂજિત થાય છે. તે ઉપસંહાર કહે છે - તત્ત્વને જાણનારે કહેલ, તે કુશલસંદિષ્ટ, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. લોકમાં વિજ્ઞએ ઉપદિષ્ટ છે, તે જ વસ્તુ સ્વીકારવા યોગ્ય થાય છે. તેથી હવેના સૂત્રો વડે જે કુશલસંદિષ્ટ તત્ત્વનું સ્વરૂપ જ ક્યારેક કંઈક સ્વાભિમત અનુવાદ છે તે બ્રાહ્મણત્વ કહે છે - જે સ્વજનોમાં આસક્તિ કરતા નથી, ક્યારે? સ્વજનાદિ સ્થાનો પ્રાપ્ત કરીને. કે તેઓ આવે ત્યારે. અને જાય ત્યારે શોક કરતા નથી કે - આમના વિના મારું શું Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 થશે? તે જ તીર્થંકરના વચન - આગમમાં રત રહે છે. અર્થાત્ સર્વત્ર નિસ્પૃહત્વથી આગમના અર્થમાં અનુષ્ઠાન પર પણાથી તેમાં રતિવાળા થાય છે. અથવા પ્રવ્રજ્યા પર્યાયથી ગાહસ્થે પર્યાપ્તને આવેલા જોઈને રાગવાળા થાય. તથા પ્રવ્રજ્યાને ગ્રહણ કરતાં ખેદ ન પામે, પણ આ મનુષ્ય જન્મનું ફળ છે એમ માનતા તે જલ્દીથી જ અભિનિષ્ક્રમણ કરે છે. નિતિ જેમ જાત રૂપ સુવર્ણ મહાર્થ છે, તેમ મુક્તિરૂપ પ્રયોજન પણ મહાર્થ છે. તથા ભસ્મ કરાયેલ મલની જેમ આત્માના વિશુદ્ધ સ્વરૂપ ધાતીપણાથી પાપજ પાપક છે. જેનાથી આ નિર્માતમલ પાપક છે. વળી બીજું - રાગ એટલે પ્રતિબંધ રૂપ અને દ્વેષ - અપ્રીતિરૂપ, ભય તે ઇહલોક ભયાદિ, તેને કાઢી મૂકેલ છે તે રાગાદિ રહિત છે. જાત રૂપ સુવર્ણનો બાહ્ય ગુણ તે તેજનો પ્રકર્ષ છે અને અગ્નિ વડે નિર્ધાત મલને અંતર ગુણ છે. તેથી જાન્યરૂપની માફક બાહ્ય અત્યંતર ગુણ યુક્ત અર્થાત્ રાગાદિ રહિ છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - - ત્રસ પ્રાણીને જાણીને સંક્ષેપથી અને વિસ્તારથી તથા સ્થાવર એટલે પૃથ્વી આદિને અથવા સંગ્રહાય તે સંગ્રહ - વર્ષાકલ્પાદિ, તે હેતુથી જીવરક્ષાર્થત્વથી તેને અને ચ શબ્દથી સ્થાવરોને ન હણે. આવી હિંસા મન, વચન, કાયાના યોગથી ન કરે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્રોધાદિથી જૂઠુ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. માનનું ક્રોધ અને માયાનું લોભ ઉપલક્ષણ છે. કેમકે તે પ્રાયઃ તેના સહચારી છે - ૪ - ૪ - સચિત્ત તે દ્વિપદ આદિ, અચિત્ત તે સ્વર્ણ આદિ, અલ્પ તે સંખ્યાના પ્રમાણથી સ્તોક અથવા બહુ - પ્રસુર, તે અદત્તને ગ્રહણ ન કરે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - x + x - . દેવના વિષયપણાથી દિવ્ય, મનુષ્યના વિષયપણાથી માનુષ, તિર્યંચમાં થાય તે તૈશ્વ, એવા મૈથુનને જે સેવતા નથી. કઈ રીતે ? મનથી - ચિત્ત વડે, કાયાથી - શરીર વડે, વાક્યથી - વચન વડે, તે બ્રાહ્મણ છે. જેમ કમળ જળમાં ઉત્પન્ન થઈ, તેનો પરિત્યાગ કરી, ઉપર રહેવા છતાં જળથી લેપાતું નથી. તેમ જે મનોજ્ઞ શબ્દાદિ વડે લેપાતા નથી, ભલે બાલ્યપણાથી તેના વડે જ વૃદ્ધિ પામે છે અને તેની મધ્યે જ ઉત્પન્ન થાય છે, તો પણ નથી લેપાતા, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ૪ - ૪ - . આ મૂલગુણના યોગથી તાત્ત્વિક બ્રાહ્મણપણાને જણાવીને હવે ઉત્તરગુણના યોગથી તેને કહીએ છીએ - જે આહારાદિમાં લંપટ નથી, મુધાજીવી – અજ્ઞાત ઉંછ માત્ર આજીવિકાવાળા છે, અણગાર, અકિંચન છે. ગૃહસ્થો સાથે અસંબદ્ધ છે, આના વડે પિંડવિશુદ્ધિ રૂપ ઉત્તર ગુણ યુક્તત્વ કહ્યું, ઉક્ત ગુણવાળાને અમે બ્રાહ્મણ કહીએ છીએ. માતા આદિ પૂર્વ સંબંધ, શ્વસૂર આદિ જ્ઞાતિ સંબંધ, બાંધવો આદિનો ત્યાગ કરીને જે ભોગમાં આસક્ત નથી તેને બ્રાહ્મણ કહીએ છીએ. આના વડે અતિ નિસ્પૃહતાના અભિધાનથી ઉત્તરગુણો કહ્યા. કદાચ જો આ વેદ અધ્યયન અને યજન ભવથી રક્ષણ કરનાર બને તો તેના Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩ ૨૫/૯૭૧ થી ૯૭૪ યોગથી પાત્રભૂત બ્રાહ્મણ થાય, પણ તમે કહેલ રીતે નહીં પશુઓનો વિનાશ કરવાને માટે બંધાય તે પશુબંધ, પાપના હેતુ ભૂત પશુબંધ આદિ અનુષ્ઠાનથી હરિકેશીય અધ્યયનમાં ઉક્ત વિધિ વડે બેદના અધ્યેતા કે યજ્ઞ કર્તા તમારું રક્ષણ કરી શક્તા નથી. કેમકે તેના વડે જ હિંસાદિ પ્રવર્તનથી દુરાચાર છે. કેમકે તે જ્ઞાનાવરણાદિ કર્મો દુર્ગતિમાં લઈ જવાને માટે સમર્થ છે. તે તમારા બોધ મુજબ વેદાધ્યયનમાં અને યજ્ઞમાં થાય છે. અહીં દુર્ગતિના હેતુપણાથી સ્વર્ગના હેતુપણાનો અપલાપ થાય છે, તે પણ કહી દીધું - - - - આ પ્રમાણે આ બધાંના યોગથી બ્રાહ્મણ પાત્રભૂત થતાં નથી. પરંતુ અંતર અભિહિત ગુણ જ પાત્રભૂત થાય છે. માત્ર મંડિત - કેશને દૂર કરવા પણાથી જેનું મન સમ નથી, તે શ્રમણ ન કહેવાય. ૐ કાર ઉપલક્ષણથી “ ભૂર્ભવ:” ઇત્યાદિ માત્ર ઉચ્ચારણ રૂપથી બ્રાહ્મણ ન થાય. અરણ્યવાસ માત્રથી કોઈ મુનિ ન થાય. દર્ભ વિશેષના વસ્ત્રો તે વલ્કલ પહેરવા માત્રથી કોઈ તાપસ ન થાય. - xતો પછી આ બધું કઈ રીતે સંભવે છે? રાગ દ્વેષના અભાવ રૂપ સમપણાથી શ્રમણ થાય, બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. બ્રહ્મ બે ભેદે છે - શબ્દ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત તે પર બ્રહ્મને પામે છે. આ પર બ્રહ્મમાં વરિષ્ઠ જે પૂર્વે અહિંસાદિ કહ્યા, તે રૂપ જ બ્રહ્મ કહેવાય છે, તેના વડે બ્રાહ્મણ થાય છે. જ્ઞાનથી - હિત અને અહિતના બોધથી માનિ થાય છે. બાહ્ય અત્યંતર તપના ભેદથી તાપસ થાય છે. સર્વથા અભિધાન અન્યથા અનુપપત્તિ હેતુથી કહેલ છે. કર્મથી - ક્રિયાથી બ્રાહ્મણ થાય છે. કહે છે કે - ક્ષમા, દાન, દમ, ધ્યાન, સત્ય, શૌચ, ધૃતિ, દયા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય એ બ્રાહ્મણના લક્ષણ છે. કર્મી-ક્ષતબાણ લક્ષણથી ક્ષત્રિય થાય છે. કર્મચી - કૃષિ, પશુપાલનાદિથી વૈશ્ય થાય છે. કર્મથી - શોચન આદિ હેતુ પ્રેષાદિ સંપાદન રૂપ શુદ્ધ થાય છે. કર્મના અભાવે બ્રાહ્મણાદિ વ્યયદેશ યોગ્ય નથી. - x x શું આ બધું તમારી બુદ્ધિથી કહો છો? ના, અનંતરોક્ત અહિંસાદિ અર્થને બ્રાદ્ધ - તત્ત્વના જ્ઞાતાએ પ્રગટ કરેલ છે. આત્માને નિર્મળ કરનાર વડે પ્રકાશના હેતુથી અહિંસાદિ ધર્મ જેનાથી થાય છે તે, કેવલી - સર્વકર્મથી વિનિર્મુક્ત, તે અભિહિત ગુમને અથવા તત્ત્વથી સ્નાતકને અમે બ્રાહ્મણ કહીએ છીએ. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે - ઉક્ત પ્રકારના ગુણોથી અહિંસા આદિ ચુક્ત. એટલે કે ગુણ સમાયુક્ત જે હોય છે, તે દ્વિજોત્તમ - બ્રાહ્મણપ્રધાન સંસારથી ઉદ્ધરવાને સમર્થ છે. અર્થાત મુક્તિપદમાં સ્થાપવાને પોતાને અને બીજાને માટે સમર્થ છે. -૦- જયઘોષ મુનિએ આમ કહ્યા પછી - • સૂત્ર - ૯૯૭ થી ૧૦૦૦ (૯૯૭) આ પ્રમાણે સંશય નષ્ટ થતાં વિજયઘોષ બ્રાહ્મણો મહામુનિ જયઘોષની વાણીને સમ્યફ રૂપે સ્વીકારી. (૯૯૮) સંતુષ્ટ થયેલા વિજયઘોષે હાથ જોડીને કહ્યું - તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો ઘણો સારો ઉપદેશ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૯૯૯) તમે યજ્ઞોના યદા છે, વેદના જ્ઞાતા વિદ્વાન છો. જ્યોતિષના અંગોના જ્ઞાતા છો, તમે જ ધર્મોના પારગામી છો. (૧૦૦૦) તમે તમારો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો. તેથી ભિક્ષ શ્રેષ્ઠભિક્ષા સ્વીકાર કરીને અમારા ઉપર અનુગ્રહ કરો. • વિવેચન - ૯૯૭ થી ૧૦૦૦ - પૂર્વે બતાવેલા સંશયો દૂર થતાં તે વિજયઘોષ નામક બ્રાહ્મણે જયઘોષ મુનિએ કહેલ અર્થને સમ્ય રીતે ગ્રહણ કરીને- અવધારીને. આ મારો ભાઈ છે, આ મહામુનિ છે એમ જાણી શું કરે છે? સંતુષ્ટ થાય છે, ઇત્યાદિ. - - - આ મારો સહોદર છે, એમ જાણી સંતુષ્ટ થયેલ વિજયઘોષે બે હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - બ્રાહ્મણત્વનો યથાવસ્થિત શોભન ઉપદેશ આપ્યો. તમે યજ્ઞોના યષ્ટાર છો. તમે જ વેદજ્ઞ છો, વિદ્વાન છો. અથવા હે યથાવસ્થિત વસ્તુ વેદી! તમે જ્યોતિષાંગવિદ્ છો. સદાચારોના પારગ છો. આપે તત્ત્વવેતાપણાથી સર્વશાસ્ત્ર વારિધિ પારદર્શિત્વથી સદાચારનો નિર્વાહ કરેલ છે. તમે તાત્ત્વિકગણયુક્તપણાથી સમર્થ છો. તો આ ભિક્ષા ગ્રહણ કરી તપસ્વી! અમારા ઉપર ઉપકાર કહો. એ પ્રમાણે બ્રાહ્મણે કહેતા મુનિ કહે છે - • સૂત્ર - ૧૦૦૧ થી ૧૦૦૪ - (૧૦૦૧) મારે ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, હે તિજો જલ્દી શ્રમણત્વ સ્વીકારી. જેથી તમારે ભયના આવવાળા સંસારમાં ભ્રમણ ન કરવું પડે. (૧૦૦૨) ભોગોમાં કમનો ઉપલેપ થાય છે, આભોગી કમથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, ભોગી તેનાથી વિપમુક્ત થઈ જય છે. (૧૦૦૩) એક ભીનો અને એક સુકો, ને માટીના ગોળા ફેંક્યા. તે બંને દિવાલ ઉપર પડવા, જે ભીનો હતો તે ચોંટી ગયો. (૧૦૦૪) આ પ્રમાણે જ જે મનુષ્ય દુબુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે. તે વિષયોમાં ચોંટી જાય છે. વિરત છે તે સૂક્ત ગોળા માફક ચોંટતો નથી. • વિવેચન - ૧૦૦૧ થી ૧૦૦૪ - મારે સમુદાન ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, પણ જલ્દી પ્રવજ્યા સ્વીકાર. હે બ્રાહ્મણ! ભવનિષ્ક્રમણથી જ મારે કાર્ય છે. આવો ઉપદેશ કેમ આપે છે? જેથી તું ભ્રમણ ન કર, ક્યાં? ઇહલોકાદિ ભય રૂપ આવર્ત જેમાં છે, તે ભયાવર્ત એવા રૌદ્ર, ભવ - મનુષ્ય ભવ આદિ, દીર્ધ ભવ સમુદ્રમાં. - આના જ સમર્થનમાં કહે છે - શબ્દાદિ ભોગો ભોગવતા કર્મનો ઉપયય થાય છે. ભોગ - શબ્દાદિ ભોગવાન, તેવા નથી તે અભોગી છે. તે કર્મોથી ઉપલિપ્ત થતાં નથી. તેથી ભોગી સંસારમાં ભમે છે, અભોગી મુક્ત થાય છે. અહીં ગૃહસ્થભાવમાં ભોગીત્વ છે. નિષ્ક્રમણમાં તેનો અભાવ છે. ગૃહીભાવના સદોષપણાથી નિષ્ક્રમણ જ યુક્ત છે, તેમ કહેલ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૫/૧૦૦૧ થી ૧૦૦૪ ૫ ૫ દષ્ટાંતરદ્વારથી કહે છે - ભીનો અને સુકો, બે ગોળા - માટીના પિંડ ફેંક્યા. તે ભીંત ઉપર પડ્યા. પછી ભીનો ગોળો ભીંત ઉપર ચોંટી ગયો. હવે દાષ્ટ્રત્તિક યોજના કહે છે - એ પ્રમાણે કમ ચોટે છે. કોને? જે મનુષ્ય દુર્બદ્ધિ છે, વિષય લંપટ છે. તેને જે વિરક્ત છે. કામ ભોગથી પરાંમુખ છે, તેને કમોં ચોંટતા નથી, જેમ સુકો ગોળો ચોંટતો નથી. - - - . મુનિએ એ પ્રમાણે પ્રજ્ઞાપના કરતા વિજયઘોષે શું કર્યું? • સૂત્ર - ૧૦૦૫ - આ પ્રમાણે વિજયઘોષ, જયઘોષ મુનિની પાસે, અનુત્તર ધર્મ સાંભળીને પ્રજિત થઈ ગયા. - વિવેચન - ૧૦૦૫ - ઉક્ત પ્રકારે તે વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષ મુનિ સમીપે પ્રવજ્યા સ્વીકારી, ક્યારે? અહિંસાદિ અનુત્તર ધર્મ સાંભળીને. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા, બંનેના નિષ્ક્રમણનું ફળ કહે છે - • સૂત્ર - ૧૦૦૬ - જયઘોષ અને વિજયઘોષ મુનિએ સંયમ અને તપ દ્વારા પૂર્વ - સંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. - એમ હું કહું છું. • વિવેચન ૧૦૬ - અર્થ સુગમ છે. હવે સકલ અધ્યયનના તાત્પર્યાર્થિને દર્શાવવા માટે સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ કહે છે - • નિર્યુક્તિ - ૪૭૭ થી ૪૮૩ - એકરાત્રિકી પ્રતિમાથી વિચરતા એવા તે મુનિ પૃથ્વી ઉપર ચાલતા વાણારસી નગરીએ પહોંચ્યા. તે ઉધાનમાં રહ્યા. માસક્ષમણથી ખેદિત શરીરવાળા તેઓ ભિક્ષાર્થે બ્રાહ્મણના યજ્ઞ પાટકમાં ઉપસ્થિત થયા. ત્યાં તે જયઘોષ મુનિને કહ્યું તમે શા માટે આવ્યા છો? અમે તમને અહીં કશું આપીશું નહીં. તમે બીજે ભિક્ષા માટે જાઓ. યજ્ઞ પાટકમાં આ પ્રમાણે યાચના કરતા તેમને પ્રતિષેધ કરાતા તે પરમાર્થના સારને જાણતા મુનિ લેશ માત્ર સંતુષ્ટ કે રોષાયમાન ન થયા. પછી તે આણગારે કહ્યું. હે યાજક! આયુષ્યમાન! તમે વ્રતચય ભિક્ષાચર્યા અને સાધુનું આચરણ જે ઉપદેશાવેલ તેને સાંભળો રાજ્ય અને રાજ્યલક્ષમીને છોડીને આવેલા પણ ભિક્ષા માટે અનુસરે છે. નિઃસંગ એવા શ્રમણને ભિક્ષા ચર્યા જ કરણ રૂપ છે. વિજયઘોષ યાજકે જયઘોષને સારી રીતે જાણીને કહ્યું- હે ભગવન્! અહીં ઘણું અન્ન છે, તમે તેને ખાઓ. ત્યારે જયઘોષ મુનિને કહ્યું - મારે ભિક્ષાથી કોઈ કાર્ય નથી. ધર્મચરણથી કાર્ય છે. ધર્મચરણને સ્વીકાર, સંસારમાં ભટક નહીં. તે શ્રમણની પાસે ધર્મ સાંભળીને સમ મનવાળા થયેલા વિજય ઘોષે દિક્ષા લીધી. તે બંને જયઘોષ અને વિજયઘોષ મુનિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સંસારનો ક્ષય કરીને સિદ્ધિમાં ગયા. બધી ગાથાનું વ્યાખ્યાન પ્રાયઃ કરાઈ ગયેલ છે. કેટલીક વિશેષતા માત્ર વૃત્તિકારશ્રી બતાવે છે, તે આ પ્રમાણે - પ્રતિમા - તથાવિધ અભિગ્રહ વિશેષ રૂપથી પણ બાર ભિક્ષ પ્રતિમા વડે નહીં. કેમ કે તેમાં માસક્ષમણનો સંભવ નથી. તેનું સ્વરૂપ આવું છે - એકરાત્રિકી ભિક્ષ પ્રતિમા સ્વીકારેલ સાધુ નિત્ય કાયાને વોસીરાવીને જ્યાં સુધી આરાધે ત્યારે તેમને અટ્ટમ ભક્ત પાન વડે ગામની બહાર ચાવત રાજધાનીમાં કંઈક બંને પગને સંહરીને, લંબાવેલા હાથ રાખી, એક પ્રગલ ઉપર દષ્ટિને અનિમેષ નયને કંઈક નમેલી કાયા વડે યથા પ્રણિહિત શરીર વડે અને બધી ઇંદ્રિયો વડે ગુપ્ત સ્થાને રહી કાયોત્સર્ગ કરે, ત્યાં “અઠ્ઠમ તપ કહેલ છે અહીં માસક્ષમણથી ખેદિત શરીર કહ્યું. એ પ્રમાણે અપ્રતિબદ્ધ વિહાર કરતાં કહ્યું. આ પ્રતિમાનો ભાવથી એક સ્થાને રહેલાને સંભવે છે. જ્યારે અહીં પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતાં ઉધાનમાં પધાર્યા તેમ કહ્યું છે. ખેદિત - શરીરથી, મનથી ખેદ પામેલા નહીં બ્રાહ્મણો માટે તૈયાર કરાયેલ આહારથી યાચના કરી. ત્યારે અમારા સિવાયના આહારને ચાચો તેમ કહ્યું. મોક્ષનો સાર પામેલા, પરમાર્થથી ક્ષાંતિ આદિ ધર્મને પામેલા અથવા જ્ઞાનાદિનો સાર પામેલા. વ્રતવર્યા એ જ ભિક્ષાને માટે ભમવું તે. તેને વિહિત તત્ત્વને પામેલા તીર્થકરાદિ વડે કહેવાયેલ છે. સાધુ વડે ચરાય તે આચરણ. જેના સાત અંગો હોય તેવા રાજ્યને છોડીને અને છત્ર ચામરાદિ રાજ્યલક્ષ્મીને છોડીને સાધો ભિક્ષાર્થે ભ્રમણ કરે છે. મુકો - નિસ્ટંગ. ચરણ - વ્રત આદિ કર - પિંડ વિશુદ્ધિ આદિ. રાજર્ષિઓએ પણ આ ભિક્ષાચર્યાને સેવેલી છે, તે વિધાનથી હું અહીં આવેલો છું. તેથી તમે મને ભિક્ષા આપો. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૫ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૬ ભૂમિકા ૫ ૭ છે અધ્યયન - ૨૬ - “સામાચારી” છે ૦ પચીશમાં યજ્ઞય' અધ્યયનને કહ્યું. હવે છવ્વીસમું કહે છે. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં “બ્રહ્મગુણો' કહ્યા. તેનાથી યુક્ત યતિ જ હોય. તેણે અવશ્ય સામાચારી ધારણ કરવી જોઈએ. તે અહીં જણાવે છે તે સંબંધે આ અધ્યયન આપેલ છે. નામ નિક્ષેપામાં “સામાચારી' એ નામ છે. તેથી સામ અને આચાર નો નિક્ષેપો કહે છે નિર્યુક્તિ - ૪૮૪ થી ૪૮૯ + વિવેચન - સામ'નો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપબે ભેદે છે- આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત, તવ્યતિરિક્ત દ્રવ્ય સામ તે શર્કરા, ક્ષીર આદિ છે. ભાવમાં “સામ” તે દશ ભેદે આ ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ સામાચારી છે. આનું ભાવ સામત્વ તાવિક રીતે ક્ષાયોપશમાદિ ભાવરૂપ પણાથી પરસ્પર અવિરોધથી અવસ્થાન છે. સામાચારી- ઇચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્ચિકી, નૈષેલિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા એ દશ છે. આ પ્રત્યેકની પ્રરૂપણા કહીશ. આવશ્યક નિર્યુક્તિમાં પણ આ ગાથા આવેલ છે - X- - ૪- ભાવથી આ દશવિધ સામાચારીની આચરણા છે. - x x-. આચારનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યાચાર બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. શેષ પૂર્વવત - x x-. હવે અધ્યયનના નામનો અન્વર્થ કહે છે - • નિર્યુક્તિ - ૩૯૦ - વિવેચન - ઇચ્છા આદિ સામમાં અનંતર અભિહિત આચરણ - આ વિષયક અનુષ્ઠાન પ્રરૂપેલ છે. આ અધ્યયનમાં તેની સામાચારીનામક અધ્યયન થાય છે, તે જાણવું. હવે તેનું સૂબાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તે આ છે. • સૂત્ર - ૧૦૦૭ - સામાચારી બધાં દુઃખોથી મુક્ત કરાવનારી છે, જેનું આચરણ કરીને નિર્ગસ્થ સંસાર સમુદ્રને તરી જાય છે, તે સામાચારી હું કહીશ. • વિવેચન - ૧૦૦૭ - સમ આચરણ તે સમાચાર, તેમાંથી સામાચારી શબ્દ નિષ્પન્ન કર્યો છે. સામાચારી - “યતિજનને કર્તવ્યતારૂપ' તે હું કહીશ. તે બધાં જ શારીરિક, માનસિક અસાતાની મુક્તિનો હેતુ છે. તેથી જ આ સામાચારી આરાધીને નિર્ગળ્યો સંસાર સાગરને તરી ગયા છે અને મુક્તિ પામે છે ઉપલક્ષણથી તરે છે અને તરશે. - હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે • સૂત્ર - ૧૦૦૮ થી ૧૦૧૦ - (૧) આવયિકી, (૨) નિષીધિકા, (૩) આપૃચ્છના, (૪) Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ પ્રતિપ્રચ્છના, (૫) છંદશા, (૬) ઇચ્છાકાર, (૭) મિચ્છાકાર, (૮) તથાકાર, (૯) આવ્યુત્થાન, (૧૦) ઉપસંપદા. આ દશ અંગોવાળી સાધુ સામાચારી કહેવાઈ છે. • વિવેચન - ૧૦૦૮ થી ૧૦૧૦ - વ્રતગ્રહણથી આરંભીને કારણ વિના ગરના અવગ્રહમાં આશાતના દોષના સંભવથી રહેવું નહીં. પણ ત્યાંથી નીકળી જવું. આવશ્વિકી વિના નિર્ગમન ન થાય, તેથી પહેલી આવશ્ચિકી કહી. નીકળીને જે સ્થાને રહે ત્યાં નૈષધિથી પૂર્વક પ્રવેશવું, પછી નિષધા કરવી. ત્યાં પણ રહેતા ભિક્ષા અટન આદિ વિષયમાં ગુરુની પૃચ્છાપૂર્વક જ કરવું. તેથી ત્રીજી આપૃચ્છના. આપૃચ્છના છતાં ગુરુ વડે નિયુક્ત પ્રવૃત્તિકાળમાં ફરી ગુરુને પૂછવું તે પ્રતિ પૃચ્છના. ગુરુની અનુજ્ઞાથી કરવા છતાં ભિક્ષા અટન આદિ માત્ર આત્મભરી ન થવું, તેથી છંદણા - ગૃહિત આહાર માટે નિમંત્રણા. આ છંદણા પણ ઇચ્છાપૂર્વક પ્રયોજાય, તેથી ઇચ્છાકારને તેના પછી કહી. આ અત્યંત અવધ-ભીર વડે તત્વથી કરાય છે, તેથી કથંચિત અતિચારના સંભવમાં આત્માને નિંદવો જોઈએ, તેથી પછી મિથ્યાકાર સામાચારી. તે કરવા છતાં તેમાં ઘણાં દોષ સંભવે છે, તેથી ગુરુને આલોચના આપવી, તેમાં જે આદેશ કરે, તેમ માનવું તે તથાકાર. પછી કૃત્યોમાં ઉધમવાળા થવું, તેને અનુરૂપ અભ્યત્યાન. ઉધમવાળાને જ્ઞાનાદિ નિમિત્તે બીજા ગચ્છમાં જવાનું પણ થાય, તેમાં ઉપસંપદા. ઉપસંહાર - આ પૂર્વોક્ત ઇચ્છાદિ દશ અવયવો દશ અવયવો સાધુની સામાચારી છે, તેમ તીર્થંકરાદિ વડે કહેવાયેલ છે. હવે તે અવયવો કહે છે - • સૂત્ર - ૧૦૧૧ થી ૧૦૧૩ - (૧૦૧૧) ગમનમાં “આવલિક' કરવું, પ્રવેશ સ્થાને “નૈષેલિકી” કરવી. પોતાના કાર્ય માટે આપુચ્છના. બીજાના કાર્ય માટે પ્રતિષચ્છના. (૧૦૧૨) આહાર દ્રવ્યના વિષયમાં છંદણા, સ્મરણમાં ઇચ્છાકાર, આત્મ નિંદામાં મિચ્છાકાર, પ્રતિષ્ણુત તે તથાકાર. (૧૦૧૩) ગુરુ જન પૂજાથે આવ્યુત્થાન, પ્રયોજનથી બીજી પાસે રહેવામાં ઉપસંપદા. આ પ્રમાણે દશાંગ સામાચારીનું નિવેદન કર્યું. વિવેચન - ૧૦૧૧ થી ૧૦૧૩ - (૧) તેવા કોઈ કારણે બહાર નીકળવું આવશ્યક હોય તો “આવશ્યકી' કરવી. (૨) જેમાં રહેવાય તે સ્થાન - ઉપાશ્રય. તેમાં પ્રવેશતા નૈષેલિકી કરવી, નિષેઘ એટલે પાપ અનુષ્ઠાનોથી આત્માનું પાછા ફરવું, તેમાં થાય તેનૈષેલિકી, આત્મના નિષિદ્ધત્વથી આ સંભવે છે. (૨) આપૃચ્છા - બધાં કાર્યોમાં વ્યાપેલ પૃચ્છના. “હું આમ કરું કે નહીં?" કોઈ વિવક્ષિત કાર્યનું નિર્વર્તન સ્વયં કરવું તે. (૪) પ્રતિકૃચ્છતા - બીજાના પ્રયોજન વિધાનમાં, ગુરુએ નિયુક્ત છતાં ફરી પ્રવૃત્તિ કાળમાં પ્રતિપૃચ્છા કરવી. તે કદાચ બીજા Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫ ૯ ૨૬/૧૦૧૧ થી ૧૦૧૩ કાર્યનો પણ આદેશ આપે. ઉપલક્ષણથી સ્વ- પર બંને કરણમાં. ઉચ્છવાસ નિઃશ્વાસને છોડીને બધાં કાર્યોમાં પણ સ્વ - પર જે હોય તેમાં ગુરુને પૂછીને કરવું. - x- - . (૫) છંદણા- તથાવિધ અશનાદિ દ્રવ્ય વિશેષથી જે પૂર્વ ગૃહીત હોય તેને માટે નિમંત્રણા કરવી. (૬) ઇચ્છાકાર - સ્વકીય અભિપ્રાયતાથી તે કાર્યને કરવું તે સારણ - ઔચિત્યથી પોતાનું કે બીજાનું કૃત્ય હોય તે પ્રતિ પ્રવર્તવું તેમાં આત્મ સ્મારણમાં - આપતી ઇચ્છા હોય તો આપે કરવાનું આ કાર્ય હું કરું, બીજાના મારણમાં - મને પાત્ર લેપનાદિ જો આપને ઇચ્છા હોય તો કરો. - x x-. (૩) મિથ્યાકાર - આ મિથ્યા છે, તેવો સ્વીકાર કરવો, તે આત્મ નિંદા - “તે વિતથ આચરણમાં મને ધિક્કાર છે કે મેં આ કર્યું, એમ આત્માની નિંદા કરે. કેવી રીતે? જિનવચનોથી જાણીને. (૮) તથાકાર - આ આમ છે તેવું સ્વીકારવું કયા વિષયમાં? ગુરુની વાયનાદિમાં - x- X-. (૯) અભ્યત્યાન - આભિમુખ્યતાથી ઉત્થાન, શેમાં? ગુરુ પૂજામાં, તે ગૌરવને યોગ્ય- આચાર્ય, ગ્લાન, બાલ આદિને માટે યથોચિત આહાર, મૈષ જ આદિનું સંપાદન, સામાન્ય અભિધાનમાં અભ્યત્યાન નિમંત્રણા રૂપે જ ગ્રહણ કરાય છે. (૧૦) ઉપસંપદા - આટલો કાળ અમે આપની પાસે રહીશું, તેમ સમીપ રહેવું. આ જ્ઞાનાદિ ભેદથી ત્રણ પ્રકારે છે - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં. એમ દશભેદે સામાચારી છે. આના વડે શિષ્યએ સદા ગુરુના ઉપદેશથી જ રહેવું તેવું અર્થથી કહેલ છે. દશવિધ સામાચારી કહીને ઓધ સામાચારી કહે છે - • સૂત્ર - ૧૦૧૪ થી ૧૦૧૬ - (૧૦૧૪) સૂર્યોદય થતાં દિવસના પહેલાં પ્રહરમાં- પહેલાં ચતુર્થ ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરીને, ગરને વંદના કરી. (૧૦૧) બે હાથ જોડીને પૂછે કે - “હવે મારે શું કરવું જોઈએ? ભગવન્! મને આજે આપ સ્વાધ્યાયમાં નિયુક્ત કરો છો કે વૈયાવચ્ચમાં તે ઇરછુ છું. (૧૦૧૬) વૈયાવચમાં નિયુક્ત કરાતા આલાનપણે સેવા કરે. અથવા બધાં દુઃખોથી મુક્ત કરનારા સ્વાધ્યાયમાં નિયુક્ત કરતાં અગ્લાનપણે સ્વાધ્યાય કરે. • વિવેચન - ૧૦૧૪ થી ૧૦૧૬ - - સૂર્યના ઉગ્યા પછી પહેલાં ચતુર્ભાગમાં, તે કિંચિત જૂન હોવા છતાં ચતુર્ભાગ કહેવાય છે. જેને પાદોન પોરુષિ કહે છે. તેમાં પાત્રા આદિ ઉપકરણને ચક્ષુ વડે નિરીક્ષણ કરીને પ્રમાર્જે. પડિલેહણા કર્યા પછી ગુરુ - આયાર્યાદિને નમસ્કાર કરીને, અંજલિ જોડીને - મારે આ સમયે શું કરવું જોઈએ? ગુરુ મનમાં સ્વાધ્યાય કે વૈયાવચ્ચમાં જોડવા ઇચ્છતા હોય તે કહે - હું તેમાં જોડાવા ઇચ્છું છું. વૈયાવચ્ચ - ગ્લાનાદિ વ્યાપારમાં, કે સ્વાધ્યાયમાં? પાત્રા પડિલેહીને ગુરુને પૂછે. અહીં ધર્મદ્રવ્યના ઉપાર્જન હેતુત્વથી મુખવસ્ત્રિકા, વર્ષાકા આદિ અહીં ભાંડક કહેવાય છે. તેનું પડિલેહણ કરીને, વાંધીને ગુરુને પૂછે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ એ પ્રમાણે પૂછીને જે કર્તવ્ય છે, તે કહે છે - વૈયાવૃચમાં નિયુક્ત તેવૈયાવચ્ચ, શરીરના શ્રમને વિચાર્યા વિના અગ્લાનીથી કરે. સ્વાધ્યાયમાં નિયુક્ત હોય તો સર્વ દુઃખ વિમોક્ષક કેમકે સર્વ તપકર્મમાં પ્રધાન હોવાથી સ્વાધ્યાયને અગ્લાનપણે કરે. આ સર્વ ઓધ સામાચારીના મૂળત્વથી પ્રતિલેખનાનો તે કાળ સદા વિધેયત્વથી ગુરુ પારતંત્ર્યને જણાવીને હવે ઓત્સર્ગિક દિનકૃત્ય કહે છે - • સૂત્ર - ૧૦૧૭, ૧૦૧૮ - વિચક્ષણ ભિક્ષ દિવસના ચાર ભાગ કરે. તે ચારે ભાગોમાં સ્વાધ્યાય આદિ ગુણોને આરાધે... પહેલાં હહમાં સ્વાધ્યાય કરે. બીજામાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાયય કરે. ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.. • વિવેચન - ૧૦૧૭, ૧૦૧૮ - ચાર ભાગ કરીને પછી મૂલગુણની અપેક્ષાથી ઉત્તર ગુણ રૂ૫ - સ્વાધ્યાય આદિ તત્કાળ ઉચિત કરે. દિવસના કયા ભાગમાં કયા ઉત્તર ગુણોને આરાદે, તે કહે છેપહેલી પોરિસિમાં સ્વાધ્યાય - વાયનાદિ કરે. તે સૂત્રપોરિસિમાં કરે કે અહોરાકમાં કરે? બીજી પોરિસિમાં ધ્યાન કરે. અહીં અર્થ પોરિસિથી ધ્યાન એટલે અર્થ વિષયક માનસ આદિ વ્યાપાર કરે. આવા ધ્યાન કરે. અહીં પ્રતિલેખના કાળને અભત્વથી વિવક્ષિત કર્યો નથી. ત્રીજામાં ભિક્ષાચર્યા, ચોથામાં સ્વાધ્યાય કરે. અહીં ત્રીજામાં ભિક્ષાચર્યામાં ભોજન, બહાર જવું આદિ સમાવિષ્ટ છે. બીજા તેમાં પડિલેહણ, ચંડિલ પ્રત્યુપેક્ષણાદિ ગ્રહણ કરે છે. કાળની અપેક્ષાથી ખેતી આદિ માફક બધાં અનુષ્ઠાનોનું સ-ફળત્વ બતાવવા ઉક્તવિધાન છે. જે કહ્યું કે પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરે, તેના પરિજ્ઞાનાર્થે કહે છે • સૂત્ર - ૧૦૧૯ થી ૧૦૨૧ - અષાઢ મહિનામાં દ્વિપદા પોરિસી હોય છે, પોષ મહિનામાં ચતુષ્પદા, ચૈત્ર અને અશ્વિન મહિનામાં ત્રિપદા પોરિસી હોય છે. સાત રાતમાં એક જંગલ, પક્ષામાં બે અંગુલ, એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ અને શનિ થાય છે... અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગળ, સૈશાખના કૃષ્ણ પક્ષમાં એક અહોરાત્રિનો ક્ષય થાય છે. • વિવેચન - ૧૦૧૯ થી ૧૦૨૧ - સાત અહોરાત્રથી દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. અહીં સાદ્ધ સપ્તરાત્રિ લેવું. કેમકે પક્ષથી બે અંગુલ વૃદ્ધિ કહી છે. કેટલાંક માસમાં ચૌદ દિવસનો પક્ષ પણ સંભવે છે. તેમાં સાત અહોરાત્રથી પણ અંગુલ વૃદ્ધિ - હાનિમાં કોઈ દોષ નથી. - x- *- અષાઢાદિ પ્રત્યેકના કૃષ્ણ પક્ષમાં અવમ - ન્યૂન, એક એક અહોરાત્ર કહ્યા. એ પ્રમાણે એક દિવસ ઘટતાં ચોદ દિવસનો એક કૃષ્ણ પક્ષ થાય. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ ગણનામાં ફેરફાર છે, તે સૂર્યપ્રજ્ઞપ્તિના વ્યાખ્યાનથી જાણવો. - ૮ - ૪• x- અહીં પહેલી પોરિસિમાં ઉપલક્ષણથી પ્રતિલેખના Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૧૯ થી ૧૦૨૧ પણ કહી. પાદન્યૂન, તેના કાળપણાથી છે, તે જણાવે છે. ૦ સૂત્ર - ૧૦૨૨ - જેઠ, અષાઢ, શ્રાવણમાં છ અંગુલ, ભાદરવા આદિ ત્રણમાં આઠ અંગુલ, મૃગશિર આદિ ત્રણમાં દશ ગુલ અને ફાગણ આદિ ત્રણમાં આઠ અંગુલ વૃદ્ધિ કરતાં પ્રતિલેખન પોરિસિનો સમય થાય છે. ૭ વિવેચન - ૧૦૨૨ - - સૂત્રાર્થ કહેલ છે. વિશેષ વૃત્તિ આ છે પ્રતિલેખન અર્થાત્ ઉક્ત કાળને પ્રતિલેખના કાળ જાણવો. તેની સ્થાપનાનું યત્ર મૂળવૃત્તિમાં જોવું. આ પ્રમાણે દિનકૃત્ય જણાવીને રાત્રિમાં શું કરવું તે કહે છે - ૬ ૧ ૦ સૂત્ર - ૧૦૨૩, ૧૦૨૪ - વિચક્ષણ ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચાર ભાગોમાં ઉત્તરગુણોની આરાધના કરે... પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિંદ્રા, ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. • વિવેચન ૧૦૨૩, ૧૦૨૪ × માત્ર દિવસમાં જ નહીં, રાત્રિમાં પણ. બીજી પોરિસિમાં ધ્યાન ધ્યાવે. સૂત્રના સૂક્ષ્માર્થ રૂપ અથવા પૃથ્વી, વલય, દ્વીપ, સાગર, ભવન આદિનું ધ્યાન કરે. ત્રીજી પોરિસીમાં નિદ્રામોક્ષ કરે અર્થાત્ સુવે. સામસ્ત્ય અર્થથી વિચારતા પહેલા અને છેલ્લા પ્રહરમાં જાગરણ જ કરે. શયનવિધિ આ પ્રમાણે છે - બહુ પ્રતિપૂર્ણ પોરિસિમાં ગુરુની પાસે જઈને કહે છે - હે ક્ષમાશ્રમણ! હું યાપનીયતા અને નૈષધિકી પૂર્વક મસ્તક વડે વંદન કરવાને ઇચ્છુ છું. પોરિસિ ઘણી પ્રતિપૂર્ણ થઈ છે, રાત્રિ સંથારા માટેની મને અનુજ્ઞા આપો. ત્યારે પહેલા કાયિકી ભૂમિમાં જાય છે. ત્યાર પછી જ્યાં સંસ્તારક ભૂમિ છે, ત્યાં જાય છે પછી ઉપધિને ઉપયોગપૂર્વક પ્રમાર્જે છે, ઉપધિની દોરી છોડે છે. પછી સંથારો, ઉત્તરપટ્ટો પડિલેહીને બંનેને એકત્ર કરી ખોબામાં રાખે છે, પછી સંથારા ભૂમિ પ્રમાર્જે છે પછી સંથારાને પહોળો કરી, ઉત્તરપટ્ટા સહિત પાથરે છે. પછી ત્યાં રહીને મુહપત્તિથી ઉપરની કાયાને પ્રમાર્જે છે. અધોકાયાને રજોહરણથી પ્રમાર્જે છે વસ્ત્રોને ડાબા પડખે રાખે છે. પછી સંથારા ઉપર બેસીને બોલે છે - નીકટ રહેલ હે જ્યેષ્ઠ આર્યો! અનુજ્ઞા આપો. પછી ત્રણ વખત સામાયિક સૂત્ર બોલીને સુવે છે. સંથારાની અનુજ્ઞા આપો. કેવી રીતે? બાહુનું ઓશીકુ કરે, ડાબા પડખે સુવે, કુકડીની જેમ પગ પ્રસારે, જો તેમ ન કરી શકે તો ભૂમિની પ્રમાર્જના કરે. સંર્દશક - સાંધા સંકોચે ત્યારે પ્રમાર્જે ઉદ્ધર્તન કરે ત્યારે કાયાની પ્રતિલેખના કરે. - જ્યારે જાગે ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ કરે, પછી શ્વાસને નિરોધીને આલોકન કરે. હવે રાત્રિના ચોથા ભાગના પરિજ્ઞાનનો ઉપાય દર્શાવીને સમસ્ત યતિકૃત્ય કહે છે - Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર ૧૦૨૫, ૧૦૨૬ જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરે છે, તે જ્યારે આકાશના પહેલા ચોથા ભાગમાં આવે છે, ત્યારે તે પ્રદોષકાળ થાય છે. તે કાળમાં સ્વાધ્યાયથી નિવૃત્ત થવું જોઈએ... તે નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચોથા ભાગમાં આવે છે, ત્યારે તેને “વૈરાત્રિક કાળ' સમજીને મુનિ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય. ૭ વિવેચન - ૧૦૨૫, ૧૦૨૬ ૬ ૨ - - જે નક્ષત્ર રાત્રિની પરિસમાપ્તિ કરે ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ - પ્રદોષકાળ એટલે રાત્રિમુખ સમય. વૈરાગિક - ત્રીજો. એ પ્રમાણે પ્રથમ આદિ પ્રહરો કહેલા છે. આ પ્રમાણે સામાન્યથી દિવસ અને રાત્રિના કૃત્યો બતાવીને. વિશેષથી તેને જ દર્શાવતા કહે છે - • સૂત્ર - ૧૦૨૭ થી ૧૦૪૪/૧ (૧૦૨૭) દિવસના પહેલાં પ્રહરના ચોથા ભાગમાં પાત્રાદિનું પડિલેહણ કરી, ગુરુને વંદના કરી, દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. (૧૦૨૮) પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળને પ્રતિક્રમ્યા વિના જ પાત્રાનું પડિલેહણ કરે. (૧૦૨૯) મુખવસ્તિકાનું પડિલેહણ કરીને ગુચ્છાનું પડિલેહણ કરે. આંગળીઓથી ગુચ્છા પકડીને વસ્ત્રો પડિલેહે. - (૧૦૩૦) (ઉત્ક્રુટુક આસને બેસે) પછી વસ્ત્ર ઉંચુ રાખે, સ્થિર રાખે, અત્વરિતતાથી તેનું પડિલેહણ કરે. બીજામાં વસ્ત્રને ધીમે ધીમે ઝટકીને પછી વસ્ત્રનું પ્રમાર્જન કરે. (૧૦૩૧) પડિલેહણના સમયે વસ્ત્ર કે શરીરને નચાવે નહીં, વાળે નહીં. દૃષ્ટિથી અલક્ષિત ન કરે, દિવાલ આદિનો સ્પર્શ ન થવા દે. છ પૂર્વ અને નવ ખોટક કરે. જે કોઈ પ્રાણી હોય તેનું વિશોધન કરે. (૧૦૩૨) પડિલેહણના દોષ કહે છે - આરભટા, સંમદર્દ, મોસલી, પ્રસ્ફોટના, વિક્ષિપ્તા. વેદિકા (૧૦૩૩) પ્રશિથિલ, પ્રલંબ, લોલ, એકામ, અનેક રૂપ ધૂનન, પ્રમાણ પ્રમાદ, ગણનોપગણના, (૧૦૩૪) પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી ન-ન્યૂન, ન અધિક, તથા અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ થાય છે. તેના આઠ વિકલ્પોમાં પહેલો ભેદ જ શુદ્ધ છે, બાકીના ભેદો અપ્રશસ્ત છે. (૧૦૩૫) પડિલેહણ કરતી વખતે જે પરસ્પર વાર્તાલાપ કરે, જનપદની કથા કરે. પચ્ચક્ખાણ આપે, ભણાવે કે સ્વયં ભણે. (૧૦૩૬) તે પડિલેહણમાં પ્રમત્ત મુનિ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ અને પ્રસકાય એ છ એ કાયના વિરાધક થાય છે. (૧૦૩૭) છ માંનું કોઈ એક કારણ હોય તો ત્રીજા પ્રહરમાં ભોજનપાનની ગવેષણા કરે. (૧૦૩૮) ક્ષુધા વેદના, વૈયાવચ્ચ, ઇસમિતિ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૨૭ થી ૧૦૪૪-૧ ૬ ૩ પાલનાથે, સંયમાથે, પ્રાણ રક્ષા માટે, ધર્મ ચિંતા માટે આહાર ગહેશે. (૧૦૩૯) ધૃતિ સંપન્ન સાધુ-સાધ્વી આ છ કારણે ભોજન-પાન ગવેષણા ન કરે, જેનાથી સંયમનું અતિક્રમણ ન થાય. (૧૦૪૦) રોગ આવે, ઉપસર્ગ થાય, બ્રહ્મચર્ય ગુપ્તિની સુરક્ષા, પ્રાણિ દયા, તપને માટે, શરીરના વિચ્છેદને માટે મુનિ આહાર ન ગહેશે. (૧૦૪૧) બધાં ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના કરે, તેને લઈને અર્ધ યોજન સુધી મુનિ ભિક્ષાને માટે વિહાર કરે. (૧૦૪૨) ચોથા પ્રહરમાં પડિલેહણા કરી બધી પાત્રાને બાંધીને રાખી દે. ત્યાર પછી જીવાદિ સર્વ ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે. (૧૦૪૩) પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળ પ્રતિક્રમણ કરીને શય્યાની પડિલેહણા કરે. (૧૦૪૪/૧) સતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે. ૭ વિવેચન ૧૦૨૭ થી ૧૦૪૪/૧ . અહીં સાડા સત્તર સૂત્રોનો અર્થ કહ્યો. દિવસની પહેલી પોરિસિમાં સૂર્યોદય સમયે વર્ષાકલ્પ આદિ ઉપધિનું પડિલેહણ કરે. પાદોન પોરિસિમાં ભાજન - પાત્રપ્રતિલેખના કરે, સ્વાધ્યાય વિરમણ કાળમાં, કાળનું પ્રતિક્રમણ કર્યા વિના, તેને પ્રતિક્રમવા કાર્યોત્સર્ગ ન કરીને ઇત્યાદિ - X* પ્રતિલેખના વિધિ કહે છે - મુખવસ્ત્રિકા પડિલેહીને ગુચ્છા - પાત્રના ઉપરીવર્તી ઉપકરણને પડિલેહે. પછી પડલા રૂપ વસ્રને પડિલેહે. પડલાને ગુચ્છા વડે પ્રમાર્જીને પછી શું કરે? તે કહે છે - કાયાથી ઉત્કૃટુક આસનેબેસીને, વસ્ત્રને તીર્જી પ્રસારે, દૃઢ પકડી રાખે, ત્વરા રહિત પણે પડલાનું કે વર્ષા કલ્પાદિની પ્રત્યુપ્રેક્ષણા કરે. તેમાં આર-પાર નિરીક્ષણ કરે. પ્રસ્ફોટના ન કરે. ઉર્દાદિ પ્રકારે પડિલેહે અન્યથા નહીં. તેમાં જો જંતુને જુએ તો યતના વડે અન્યત્ર સંક્રમે. બીજી વખતમાં પ્રસ્ફોટના કરે. ત્રીજામાં પ્રમાર્જના કરે. પ્રસ્ફોટનાદિ કઈ રીતે કરે? શરીર કે વસ્ત્ર ને નચાવે નહીં. પોતાને કે વસ્ત્રને વાળે નહીં. અનુબંધ - સાથે સાથે વસ્ત્રોની પડિલેહણા ન કરે, વિભાગ કરીને કરે. ઉર્ધ્વ, અધો કે તીર્ણો આમર્શ ન થાય, ભીંત આદિને સ્પર્શ ન થાય, તે રીતે પડિલેહણ કરે. છ પૂર્વા - પૂર્વે ક્રિયમાણપણાથી તીર્જી કરેલ વસ્ત્રના પ્રસ્ફોટન રૂપ ક્રિયા વિશેષ જેમાં છે તે. નવખોટકા - શાસ્ત્ર પ્રસિદ્ધ સ્ફોટન રૂપ કરવી જોઇએ. કુંથુ આદિ જીવોને શોધવા જોઈએ. - ૪ - ૪ - પ્રતિલેખનાના દોષોનો પરિહાર કરવા માટે કહે છે (૧) આરભટા - વિપરીત પડિલેહણ કરવું, ત્વરિત કે અન્યાન્ય વસ્ત્ર ગ્રહમથી આ થાય છે. (૨) સંમર્દન - વસ્ત્રના ખૂમા હવાથી હલે તેમ પડિલેહણ કરે અથવા ઉપધિ ઉપર મૂકવા. (૩) મોસલિ - તીર્ઘ, ઉર્ધ્વ કે અધો અન્ય વસ્ત્રને સ્પર્શે. (૪) પ્રસ્ફોટના - . Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ધૂળ વગેરેથી યુક્ત વસ્ત્રને ઝાટકવું. (૫) વિક્ષિપ્તા - પડિલેહણ કરેલ વસ્ત્રને બીજા અપડિલેહિત વસ્ત્રમાં રાખી દેવું. પડિલેહણ કરતી વેળાએ વસ્ત્રના છેડાને ઉંચો ફેંકવો. (૬) વેદિકા - તેના પાંચ ભેદ છે - ઉર્ધ્વ વેદિકા, અધોવેદિકા, તીર્થો વેદિકા દ્વિઘાતો વેદિકા અને એક્તો વેદિકા. તે અનુક્રમે આ પ્રમાણે છે - ઘૂંટણની ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરે. નીચે રાખીને પડિલેહણ કરે, સાંધાની વચ્ચે હાથ રાખીને પડિલેહણ કરે. બંને હાથની વચ્ચે ઘુંટણ કરીને પડિલેહે. એક ઘુંટણ હાથ મધ્ય અને બીજો બહાર રાખીને પડિલેહણ કરે. પડિલેહણાના આ છ દોષોનો ત્યાગ કરવો. (૧) પ્રશિથિલ - વસ્ત્રને ઢીલું પકડવું. (૨) પલંબ - વસ્ત્રને એવી રીતે પકડવું કે જેથી તેના ખૂણા લટક્તાં રહે. (3) લોલ - પડિલેહણ કરાતા વસ્ત્રનો ભૂમિ કે હાથથી સંઘર્ષણ કરવું. (૪) એકામર્શ - વસ્ત્રને વચ્ચેથી પકડીને એક દૃષ્ટિમાં જ આખા વસ્ત્રને જોઈ લેવું. (૫) અનકે રૂપ ધૂનના - વસ્ત્રને અનેકવાર ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે એક વારમાં જ ઝાટકવું (૬) પ્રમાણપ્રમાદ - પ્રસ્ફોટન અને પ્રમાર્જિનનું જે પ્રમાણ બતાવેલ છે. તેમાં પ્રમાદ કરવો. (૭) ગણનોપગણના-પ્રસ્ફોટન અને પ્રમાર્જનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાના કારણે હાથની આંગળીઓની પવરખાથી ગણના કરવી. અહીં ત્રણ વિશેષણ પદો વડે આઠ અંગો સૂચવેલા છે. આમાં કયો ભંગ શુદ્ધ છે અને કયો અશુદ્ધ છે? અન્યૂન, અનતિરિક્ત અને અવિપરીત આ એક જ ભંગ શુદ્ધ કહ્યો. આ ત્રણ ભંગોના સંયોગથી આઠ ભેગો થાય છે. જેમ કે બીજો ભંગ અન્યૂન, અનતિરિક્ત, વિપરીત. એ પ્રમાણે સ્વબુદ્ધિથી વિચારી લેવું. આ પ્રમાણે શુદ્ધ પડિલેહણ કરતા બીજું શું પરિહરવું? પરસ્પર સંભાષણ, જનપદ કથા, સ્ત્રી આદિ કથાને છોડવા. બીજાને પ્રત્યાખ્યાન ન આપવું વાચના લેવી નહીં કે આપવી નહીં. શા માટે આ પ્રતિબંધો કહ્યા? પ્રતિલેખનામાં ઉક્ત કારણો પ્રમાદ થતાં પૃથ્વીકાય, અપકાય આદિ છ એ કાયોની વિરાધના સંભવે છે. - x- X- આના વડે જીવરક્ષાર્થત્વથી પ્રતિલેખનાના કાળે હિંસા હેતુપણાથી ઉક્ત દોષ ન સેવવા કહ્યું. આ પ્રમાણે પહેલી પોરિસિના કૃત્યો કહ્યા. હવે બીજી પોરિસિના કૃત્ય કહેવાનો અવસર છે. બીજી પોરિસિમાં ધ્યાન કરવાનું કહ્યું. આ બંને અવશ્ય કરવા જોઈએ, હવે ત્રીજી પોરિસિમાં ભિક્ષા ચર્યાદિ કહ્યા. આ ઓત્સર્ગિક વયન છે. અન્યથા સ્થવિર કલ્પિકોને યથાકાળ ભોજનાદિ ગવેષણા કહી છે. છમાંના કોઈપણ કારણ ઉત્પન્ન થતાં ભિક્ષા ચર્યા કરે, કારણોત્પતિ વિના ન કરે. - X- X- આવા છ કારણો કહ્યા, તે આ પ્રમાણે છે - (૧) વેદના - ભુખ, તરસની વેદનાના ઉપશમન માટે, ભુખ અને તરસથી પીડિત સાધુ ગુરુ આદિની વૈયાવચ્ચ ન કરી શકે માટે (૨) વૈયાવચ્ચને માટે. (૩) ઇર્યા સમિતિ - નિર્જરાર્થી તેનું પાલન કરવું અર્થપૂર્ણ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૨૭ થી ૧૦૪૪-૧ - ભુખ - તરસથી પીડિત ચક્ષ વડે બરાબર ન જોઈ શકે તો ઇર્ષા સમિતિ કેમ પાળી શકે? (૪) સંયમના પાલન માટે - આકૃલિત ને સંચિત્તાહારથી તેનો વિઘાત થાય, (૫) પ્રાણ - જીવન નિમિત્તે, અવધિથી પ્રાણના અપક્રમણમાં હિંસા થાય. (૬) ધર્મ ચિંતાર્થે - શ્રત ધર્મની ચિંતાને માટે, તે આકુલિત ચિત્તથી ન થાય, તે માટે આહાર - પાનની ગવેષણા કરે. આ કારણોની ઉત્પત્તિમાં શું અવશ્ય ભોજન • પાન ગવેષણા કરે કે ન કરે? ધર્મચરણ પ્રતિ વૃતિમાન નિગ્રન્થ, તપસ્વી તે ભક્તપાન ગવેષણા ન પણ કરે. તેના પણ છ કારણો આગળ કહેશે. - x- X (૧) આતંક - જ્વર આદિ રોગમાં, (૨) ઉપસર્ગ - ક્યારેક સ્વજન આદિ દ્વારા ઉપસર્ગ થાય અથવા વિમશદિ હેતુથી દેવાદિ ઉપસર્ગ કરે. તેના નિવારણાર્થે ભોજન ન કરે. (૩) તિતિક્ષા - સહન કરવાના હેતુભૂતપણે, કયા વિષયમાં? બ્રહ્માચર્યગુમિમાં, તે અન્ય રીતે સહન કરવું શક્ય નથી. (૪) પ્રાણિ દયા હેત - વર્ષાદિમાં આહાર્થે નીકળે તો અપૂકાયાદિની વિરાધના સંભવે છે. (૫) તપને માટે - ઉપવાસ આદિ કરવા. (૬) શરીરના વિચ્છેદને માટે - ઉચિત કાળે સંલેખના, અનશન કરવા દ્વારા ભોજન, પાનની ગવેષણા ન કરે. - - -. કઈ વિધિથી કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે? પહેલા ચક્ષુઆદિથી પડિલેહણા કરે, પછી તે ઉપકરણ ગ્રહણ કરે. સામાન્યથી માત્ર પ્રત્યુપેક્ષણા ન કરે પણ તેની પ્રમાર્જના પણ કરે. ઉપકરણાદિ લઈને, અર્ધયોજનને આશ્રીને ક્ષેત્રમાં અશાનાદિ ગ્રહણ કે. જે પ્રદેશમાં વિચરણ કરે તે વિહાર, તેમાં મુનિ વિચરણ કરે. આ પ્રમાણે વિચરીને ઉપાશ્રય આવીને ગુરુ સન્મુખ આલોચના કરીને ભોજનાદિ કરીને જે કરે છે, તે કહે છે - ચોથી પોરિસિમાં પ્રત્યુપ્રેક્ષણાપૂર્વક પાત્રને બાંધીને સ્વાધ્યાય કરે, આ સ્વાધ્યાય જીવાદિના સર્વભાવનો પ્રકાશક છે. પોરિસિના ચોથા ભાગમાં વાંદીને - સ્વાધ્યાયકરણ પછી આયાદિ પાસે કાળ પ્રતિક્રમીને પછી શય્યા - વસતિની પ્રતિલેખના કરે. પછી પ્રશ્રવણ અને ઉચ્ચારભૂમિની પ્રત્યેકની બાર-Mાર સ્પંડિલ ભૂમિ રૂપ પડિલેહણા કરે. કોણ? યતિ- જે રીતે આરંભથી વિરમે અથવા જયણાવાળા થાય તે ચતિ. એ પ્રમાણે સત્તાવીશ ઈંડિલની પડિલેહણા પછી સૂર્યનો અસ્ત થાય છે. - - - - આ પ્રમાણે ૧ણા સૂત્રનો અર્થ કહ્યો. આ પ્રમાણે વિશેષથી દિનકૃત્ય જણાવીને હવે તે પ્રમાણે રાત્રિ કર્તવ્ય કહે છે - • સૂગ - ૧૦૪૪/ર થી ૧૦૫૭ • (૧૦૪/૨) ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનારી કાયોત્સન કરે. (૧૦૪૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દેવસિક અતિચારનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૪૬) કાયોત્સર્ગ પુરો કરીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે દૈતસિક અતિચારોની લોચના કરે. (૧૦) પ્રતિક્રમણ કરી, નિશલ્ય થઈ ગુરુને વાંધીને, પછી સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર 80/3 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કાયોટા કરે. (૧૦૪૮) કાયોત્સર્ગ પારીને ગરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ કરીને કાળની પ્રતિલેખના કરે. (૧૦૪૯) રાગિક કૃત્યમાં - પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન બીજામાં નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. (૧૦૫૦) ચોથા પ્રહરે કાળનું પ્રતિલેખન કર, અસંયતને જગાડ્યા વિના સ્વાધ્યાય કરે. (૧૦૫૧) ચોથા પ્રહરના ચોથા ભાગે ગરને વંદના કરી, કાળનું પ્રતિક્રમણ કરે, કાળનું પ્રતિલેખન કરે. (૧૦૫૨) સર્વ દુઃખોટી મુક્ત કરાવનાર કાયોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખ વિમોક્ષક કાયોત્સર્ગ કરે. (૧૦૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી રાત્રિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૫૪) કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે રાઝિક અતિચારોને આલોચે. (૧૦) પ્રતિક્રમણ કરી નિશલ્ય થઈને ગુરુને વંદના કરે, ત્યારપછી બધાં દુઃખોથી મુક્ત કરાવનાર કાયોત્સર્ગ કરે. (૧૦૫૬) કાયોત્સર્કમાં ચિંતવે કે “હું આજે કયા તપને સ્વીકારુ?” કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. (૧૦૫૭) કાયોત્સન પારી, ગુરુને વંદના કરી, ત્યાર પછી યથોચિત તપનો સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે. • વિવેચન - ૧૦૪૪/ર થી ૧૦૫ - કાયોત્સગદિ ૧૩ સૂત્રો છે. પ્રશ્રવણાદિ ભૂમિ પ્રતિલેખના પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. તે કર્મોના અપચયનો હેતુ છે. - x- ૪- ત્યાં રહીને જે કરે, તે કહે છે - ત્યાર પછી દૈવસિક અતિચાર - અતિક્રમને ચિંતવે - ધ્યાવે. અનુક્રમે પ્રભાતે મુખવસ્ત્રિકાની પડિલેહણાથી ચાવત આ જ કાયોત્સર્ગ છે. - X - X- કયા વિષયના અતિચાર ચિંતવે? જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયના. જેણે કાયોત્સર્ગને સમાપ્ત કરેલ છે, તે તે પ્રમાણે વાંદીને - દ્વાદશાવર્ત વંદન વડે વાંદી, અતિચાર ચિંતન કર્યા પછી આચાર્યાદિ પાસે દેવસિક અતિચારોની આલોચના કરે અર્થાત્ ગુરુની સમક્ષ પ્રકાશે - કહે. - ૪ - *- પ્રતિકભ્ય - અપરાધ સ્થાનો થકી નિવૃત્ત થઈને, પ્રતિક્રમણ કરે. કઈ રીતે? મનથી ભાવ શુદ્ધિ વડે, વચનથી સૂત્રપાઠ વડે, કાયા વડે મસ્તકને નમાવીને. પછી માયાદિ શલ્ય રહિત થઈને, વંદનપૂર્વક ખમાવીને અને દ્વાદશાવર્ત વંદન વડે વાંધીને, પછી ઉક્ત વિધિ બાદ અર્થાત્ આચાર્યાદિને વાંદીને. આ કાયોત્સર્ગ- ચારિત્ર, દર્શન, શ્રુત જ્ઞાન શુદ્ધિ નિમિત્તે ત્રણે વ્યુત્સર્ગરૂપ કાયોત્સર્ગ કરે. - ગુરુ વંદન પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. પછી સિદ્ધ ખવરૂપ સ્તુત મંગલ કરીને, પાઠાંતરથી સિદ્ધનો તંવ કરીને, આગમ પ્રતીત કાળની સમ્યક પ્રત્યુપેક્ષણા કરે. જાગૃત થાય. - x x x- ચોથી પોરિસિમાં કઈ રીતે સ્વાધ્યાય કરે? ચોથી પોરિસિમાં વૈરામિક કાળને પડિલેહીને પૂર્વવત કાળ ગ્રહીને સ્વાધ્યાય કરે. કઈ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૪૪-૫ થી ૧૦૫૭. રીતે? અસંયત અર્થાત્ ગૃહસ્થ જાગી ન જાય તે રીતે. કેમકે તેમના ઉઠી જવાથી, તેઓ પાપથાનોમાં પ્રવર્તે તેવો સંભવ રહે છે. ચોથી પોરિસિનો ચોથો ભાગ બાકી રહેતા. ત્યાં કાળવેળાનો સંભવ રહે છે તેથી કાળગ્રહણ ન કરે. પછી ગુરુને વાંદીને સ્વાભાતિક કાળને પ્રતિક્રમે. પછી પ્રભુપેક્ષણા કરે - x- અહીં સાક્ષાત પ્રત્યપ્રેક્ષણાનું ફરી-ફરી કથન બહુતર વિષયપણાથી છે. અહીં સંપ્રદાય આ પ્રમાણે છે – ત્યારે ગુરુઓ ઉઠીને ચરમ યામ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. છેલ્લા સામે બધાં ઉઠીને વૈરાત્રિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. ત્યારે ગુરુઓ સુવે છે. પ્રભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રભાતિક કાળ ગ્રહણ કરશો તે કાળને પ્રતિક્રમીને પ્રભાતિક કાળ ગ્રહણ કરે છે. બીજા કાળવેળાએ કાળનું પ્રતિક્રમણ કરે છે. પછી આવશ્યક કરે છે. મધ્યમ ક્રમની અપેક્ષાથી ત્રણ કાળ ગ્રહણ કરે છે. અન્યથા ઉત્સર્ગથી ઉત્કર્ષથકી ચાર, જધન્યથી ત્રણ કાળગ્રહણ, અપવાદથી ઉત્કૃષ્ટ થકી લે, જધન્યથી એકની પણ અનુજ્ઞા કરે છે. - - - ચૂર્ણિકાર કહે છે કે - X - X- કાળને પ્રતિલેખીને, અસંયતને જગાડ્યા વિના, મુનિ સર્વદુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને બાકીના સાધુ કાળને પ્રતિક્રમે અને કાળને પડિલેહે. - x કાયાના સુત્સર્ગ સમયે સર્વદુ:ખોના વિમોક્ષણાર્થે કાયોત્સર્ગ દ્વારથી કાયોત્સર્ગ કરે. અહીં જે “સર્વ દુઃખ વિમોક્ષણ” વિશેષણ વારંવાર કહેવાય છે, તે આના અત્યંત નિર્જરા હેતુત્વને જણાવવાને માટે છે. તેથી આ કાયોત્સર્ગના ગ્રહણથી - ચારિત્ર, દર્શન, શ્રુતજ્ઞાનની વિશુદ્ધિને માટે ત્રણ કાયોત્સર્ગ ગ્રહણ કરાય છે. તેમાં ત્રીજામાં સનિક અતિચાર ચિંતવાય છે. અગિક અતિચાર જે રીતે જે વિષયમાં ચિતનીય છે, તે કહે છે - રાત્રિમાં થાય કે રાત્રિક, તે અતિચારોને ચિંતવે. ક્રમથી જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ અને ચ શબ્દથી વીર્યાચારના અતિચારો. બાકીના કાયોત્સર્ગમાં ચતુર્વિશતિસ્તવની ચિંતનના સાધારણ હોવાથી કહી નથી. કાયોત્સર્ગમાં રહીને શું કરે? તે કહે છે. તપ - નમસ્કારસહિત આદિને હું સ્વીકારું છું. એ પ્રમાણે ત્યાં ચિંતવે કે - વર્તમાન સ્વામીએ છ માસ અશન રહિત વિચરણ કર્યું. તો શું હું અશનરહિતપણે તેટલો કાળ રહેવાને સમર્થ છું કે નહીં? એ પ્રમાણે પાંચ માંસ આદિ ચાવત નમસ્કાર સહિત તે પ્રમાણે ભાવના કરે. છેલ્લે ચિંતવે કે હું કયો તપ કરીશ? - x-x- એ પ્રમાણે ઉક્ત અર્થનો અનુવાદ કરી શેષ સામાચારી કહી. પછી તે તપ સ્વીકારીને સિદ્ધોની ત્રણ સ્તુતિ રૂપ સ્તવના કરે. પછી જ્યાં ચૈત્ય હોય ત્યાં તેની વંદના કરે. - હવે ઉપસંહાર કહે છે - Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ[3 • સૂત્ર - ૧૦૫૮ - સંક્ષેપમાં સામાચારી કહી છે. તેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે. • તેમ હું કહું છું. • વિવેચન - ૧૦૫૮ - આ અનંતર કહેલ સામાચારી - દશભેદે, ઓધ રૂપે અને પદવિભાગ રૂપ કે જે અહીં કહેલ નથી. કેમકે આ ધર્મકથાનુયોગ છે. તે સામાચારી છેદ- સૂત્ર અંતર્ગતત્વથી છે. સંક્ષેપથી તેની વ્યાખ્યા કરી છે. અહીં આદરના જણાવવાને માટે સમાચારીનું ફળ કહે છે - આ સામાચારીને સેવીને અનેક જીવો આ સંસાર સાગરને તરી ગયા છે. - - - x મનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન - ૨૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬ ૯ : સાધ્ય. ૨૭ ભૂમિકા છે અધ્યયન - ૨૭ “ખલંકીય” છે. ૦ છવ્વીસમું અધ્યયન કહ્યું, હવે સત્તાવીસમું કહે છે તેને આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં સામાચારી કહી. તે અશઠપણે જ પાળવી શક્યા છે. તેના વિપક્ષરૂપ શઠતા જ્ઞાન અને તેના વિવેકથી જ આ જણાય છે, તે આશયથી દષ્ટાંત વડે શઠતા સ્વરૂપ નિરૂપણ દ્વારથી અશઠતા જ આના વડે જણાવી દે છે, તે સંબંધે આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગ દ્વારા પ્રરૂપણા પૂર્વવત યાવત નામ નિષ્પન્ન નિક્ષેપે “ખલંકીય” એ નામ છે, તેથી “ખલુંક' શબ્દનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૪૧, ૪૯૨ + વિવેચન - ખલુંક' શબ્દનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે. યાવત જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત ત્રણ ભેદોનો આગમથી કહેલા છે. વિશેષ એ કે બળદના ગ્રહણથી અશ્વ આદિ પણ દૃષ્ટાંતમાં સમજી લેવા. બળદ આદિમાં ગળીયો બળદ આદિ લેવા, તે દ્રવ્યથી ખલુંક, તે સર્વે અથોમાં પ્રતિકૂળ છે. ભાવથી જ્ઞાનાદિમાં ખલુંક લેવા. તવ્યતિરિક્ત કહે છે - • નિર્યુક્તિ - ૩૯૩ થી ૪૫ + વિવેચન - અવદારે અર્થાત ગાડાનો કે સ્વામીનો વિનાશ કરે, ઉત્સસક - જે કંઈપણ જોઈને ત્રાસ પામે, યોગ-યુગનો વિનાશ કરે છે. તથા તોત્ર - પ્રાજનક - તેને ભાંગે છે, ઉન્માર્ગ અને વિરૂપ માર્ગ બંનેથી જવાના સ્વભાવવાળો છે. એવો વિશેષણ વાળો તે બળદ, અશ્વ આદિ હોય છે. આ જ વાત બીજા પ્રકારે કહે છે - જે કોઈ દારુ આદિ મધ્યમાં ધૂળપણાથી કુન્જ, તેના કઠિનપણાથી કર્કશ, અતિ નિચિત પુદગલપણાથી ગુટક, તેથી જ દુખે કરીને નમાવવા શક્ય હોય તે કરીકાષ્ઠવત, તે દ્રવ્યોમાં ખલુંક - અનુજુપણાથી ખલુંક, વિશિષ્ટ કૌટિલ્યયોગથી કુટિલ, ગાંઠો વડે વ્યાપ્ત છે. આજ વાત દષ્ટાંતથી કહે છે- ઘણો કાળ પણ વક્ર અને અવધારમ ફળપણાથી વક જ થાય છે, કદાપી બાજુ ભાવને અનુભવતા નથી. એક સ્વરૂપથી સરળ નથી, બીજો તેના કોઈ કાર્યમાં અનુપયોગથી કોઈ વડે અનૃજુ કરાય છે. કરમર્દી - તેવું લાકડું, ગજાંકુશ માફક વક્રપણાથી વૃત છે. અનેક પ્રકારે દ્રવ્યખલુંકનું અભિધાન છે. - *-. હવે સર્વ અર્થમાં ભાવથી ખલુંકને બતાવતા કહે છે - • નિર્યુક્તિ - ૪૯૬ : વિવેચન - દંશમશક સમાન - તુલ્ય, તે પણ જાતિ આદિથી તેની જેમ જ કરડે છે. જલકા કપિકચ્છક સમાન જે શિષ્યો છે, તે દોષગ્રાહીતાથી પ્રસ્તુત પૃચ્છાદિથી ઉઢેજકપણાથી તેવા હોય છે. જેમ વીંછી કાંટા વડે વીંધે છે, તેમ જે શિષ્યો ગુરુને વચનકંટક વડે વિંધે છે. તે આવા પ્રકારના ભાવખલુંક કહેવાય છે. તીક્ષ્ણ - અસહિષ્ણુ, મૃદુ - આળસથી કાર્ય, કારણ પ્રત્યે અદક્ષ, ચંડ • કોપપણાથી, માઈવિકા - સો વખત ગુરુ વડે પ્રેરાયા છતાં સમ્યમ્ અનુષ્ઠાન પ્રત્યે ના પ્રવર્તે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ વળી બીજું - જે કોઈ ગુરુ - આયાર્યાદિથી કુલવાલક માફક પ્રતિકુળ છે, શબલ ચાસ્ત્રિના યોગવાળા છે, ગુરુ આદિને અસમાધિ કરાવનારા છે. તેથી જ તે પાપી કલહ કરવાના સ્વભાવવાળા છે, સદનુષ્ઠાન પ્રતિ પ્રેરવા છતાં લડવાને ઉભા થઈ જાય છે, તેઓ સર્વજ્ઞના શાસનમાં ખલુંક' જ કહેવાય છે. તથા પિશન છે. તેથી જ બીજાને ઉપતાપ કરે છે, વિશ્વસ્ત લોકોએ કહેલ રહસ્યનો ભેદ કરે છે, બીજાનો કોઈને કોઈ પ્રકાર અભિભાવ - પરાભવ કરે છે. યતિકૃત્યોથી કંટાળી ગયેલા છે અથવા જે ઉપદેશવાક્ય રૂપથી નિર્ગત છે તેવા નિર્વચનીય છે, તેથી માયાવી છે. તેમને સર્વાના શાસનમાં શઠ કહેલા છે. આવા ખલુંકો હોય છે. • નિર્યુક્તિ - ૪૯૯ - તેથી આવા દોષવાળા ખલુંક ભાવને છોડીને બુદ્ધિમાન પુરુષ કે સ્ત્રીએ વર્તવું જોઈએ. મતિ - બુદ્ધિ વડે સરળ ભાવવાળા થવું જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રને કહે છે - • સૂત્ર - ૧૦૫૯ - ગ મુનિ સ્થવિર, ગણધર અને વિશારદ હતા. ગણોથી યુક્ત હતા, ગણિભાવમાં સ્થિત હતા અને સમાધિમાં પોતાને જડેલા હતા. • વિવેચન - ૧૦૫૯ - ધર્મમાં અસ્થિરને સ્થિર કરે છે તે સ્થવિર. B - ગણ સમૂહને ધારણ કરે છે - આત્મામાં અવસ્થાપિત કરે છે, તે ગણધર. ગાર્ચ - ગર્ગ ગોત્રમાં થયેલ, મુનિ - સર્વસાવધવિરતિને જાણનાર, વિશારદ - સર્વ શાસ્ત્રોમાં કે સંગ્રહ - ઉપગ્રહમાં, આકી - આચાર્યના ગુણોથી કે આચાર, શ્રત સંપદા વડે વ્યામ. ગણિતભાવ - આચાર્યપણામાં સ્થિત. સમાધિ - સમાધાન તે બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સમાધિ, જેના ઉપયોગથી સ્વાચ્ય થાય છે. ભાવ સમાધિ તે જ્ઞાનાદિ, તેના ઉપયોગતી અનુપમ સ્વાધ્યયોગથી થાય. તેથી અહીં ભાવ સમાધિ ગ્રહણ કરેલ છે. તેથી સમાધિકર્મોદયથી ત્રુટિતને પણ તે શિષ્યો સંઘટ્ટ કરે છે. સમાધિને ધારણ કરીને આ શિષ્યોને ઉપદેશ કરે છે. તે કહે છે - • સૂત્ર - ૧૦૬૦ - વાહનને સમ્યફ વહન કરનાર બળદ જેમ કાંતારને સુખપૂર્વક પાર કરે છે. તે જ રીતે યોગમાં સંલગ્ન મુનિ સંસારને પાર કરી જાય છે. • વિવેચન - ૧૦૬૦ - જેના વડે ભાર વહન કરાય તે ગાડું, તેમાં જોડેલ જાણવો. સમ્યક્ પ્રવર્તમાન, આગળ ખલુંકનું ગ્રહણ કરવાનું હોવાથી અહીં વિનીત બળદ. આદિ લીધા. વાહક અરણ્યને સુખપૂર્વક સ્વયં જ અતિક્રમે છે - પાર કરે છે. આ દષ્ટાંત છે. તેનો ઉપનય છે - સંયમ વ્યાપારમાં પ્રવર્તમાન આચાયાદિથી પ્રવર્તકને સંસાર સ્વયં અતિક્રમિત થાય છે. આ યોગવાહનની અશઠતા છે. તે જ પૂર્વે અધ્યયનના અર્થપણાથી ઉપવર્ણિત છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭/૧૦૬૦ તે ફળ કથન દ્વારથી આના વડે કહેલ છે, તેમ વિચારવું. એ પ્રમાણે આ અશઠતાને સેવીને કઈ રીતે જ્ઞાનાદિ સમાધિ - વાળા શિષ્યો થાય, એ રીતે તેમના ગુણોને જણાવીને વિપક્ષે - x- શઠતા દોષો પણ કહેવા જોઈએ. તે કુશિષ્યના સ્વરૂપને જણાવીને જ બતાવવું શક્ય છે. તેના દોષદુષ્ટત્વને જણાવવા દષ્ટાંત વર્ણન કહે છે - • સૂત્ર - ૧૦૬૧ થી ૧૦૬૫ - (૧૦૬૧) જે ખલુંક બળદોને છેતરે છે. તે તેમને મારતો એવો કલેશ પામે છે. અસમાધિનો અનુભવ કરે છે, અંતે તેનું ચાબુક પણ તુટી જાય છે. (૧૦૬ર) તે સુબ્ધ થયેલો વાહક કોઇની પૂંછ કાપે છે, કોઈને વારંવાર વધી છે. તેમાંનો કોઈ બળદ સમિલા તોડી નાંખે છે, બીજો ઉન્માર્ગે ચાલવા લાગે છે. (૧૦૬૩) કોઈ માના એક પડખે પડી જાય છે, કોઈ બેસી જાય છે. કોઈ સૂઈ જાય છે, કોઈ કુદે છે, કોઈ ઉછળે છે, તો કોઈ સાઠ વરણ ગાયની પાછળ દોર્ડ છે. (૧૦૬૪) કોઈ માયાવી મસ્તક વડે પડે છે, ક્રોધિત થઈ પ્રતિપથે ચાલ્યો જાય છે. કોઈ મડદા જેવો પડી રહે છે, કોઈ વેગથી દોડવા લાગે છે. (૧૦૬૫) કોઈ બળદ રાસને છેદી નાંખે છે, કોઈ દુદન્તિ સૂપને તોડી નાંખે છે અને સું-સ્ અવાજ કરીને વાહનને છોડીને ભાગી જાય છે. • વિવેચન - ૧૦૬૧ થી ૧૦૬૫ - ધર્મકથા અનુયોગપણાથી આના પહેલાં સૂત્રમાં ગર્ગ નામક આચાર્ય, કેટલાંક કુશિષ્યો વડે ભગ્ન સમાધિ થઈ આત્માની સમાધિને પ્રતિસંધિત કરે છે. બીજા સૂત્રમાં વહન કરાતા એવા વિનીત બળદ આદિ જે રીતે અરણ્યને પસાર કરી દે છે, તેમ યોગ્ય શિષ્યો - કૃત્યોમાં પ્રવર્તાવતા સંસાર પાર કરી દે છે. તેની વિનીતતાના દર્શનથી વિશેષથી સમાધિનો સંભવ થાય, એવો ભાવ છે. આ પ્રમાણે આત્માની સમાધિના પ્રતિસંધાનને માટે વિનીતનું સ્વરૂપ બનાવીને, તે જ અવિનીતના સ્વરૂપની ભાવના કરતા “ખલુંક' આદિ બાર સૂત્રો કહે છે. ખલુંક - જે કોઈ બળદને વહન માટે જોડે છે, તે કઈ રીતે? તે કહે છે - બળદને વિશેષથીતાડન કરતાં શ્રમને પામે છે, કલેશપામે છે. તેથી જ ચિત્ત ઉદ્વેગરૂપ અસમાધિને વેદે છે. જેમાં ખલુંકને જોડેલ છે. તે પ્રાજનકનો અતિ તાડનથી ભંગ થાય છે. તે અતિરુષ્ટ થઈને જે કરે છે, તે કહે છે - કોઈના પુંછડાને કાપી નાંખે છે, કોઈના ગળામાં પરોણી ઘોંચે છે ઉપલક્ષણથી અશ્લીલ ભાષણાદિ કહે છે. - x x કોઈ બળદ સમિલા ચુંગરંધ્ર કીલિકાને ભાંગી નાંખે છે. કોઈ વળી તે સમિલાને ભાંગ્યા વિના ઉન્માર્ગે ચાલવા લાગે છે. કોઈ બળદ વળી પાર્શ્વથી - શરીરનો એક ભાગ, પડખુ, તેનાથી ભૂમિ ઉપર પડે છે. કોઈ બળદ બેસી જાય છે ઇત્યાદિ સૂત્રાર્થથી જાણી લેવું. કોઈ તરુણ ગાય સામે દોડે છે અથવા દુષ્ટ બળદ બીજે ચાલ્યો જાય છે. કોઈ માયાવી બળદ મસ્તકથી પડે છે. અર્થાત અતિ નિસ્સહની જેમ પોતાને ન દર્શાવીને જમીન ઉપર મસ્તક વડે લોટે છે. બીજો ક્રુદ્ધ થઈને પાછળ ચાલે છે, કોઈ મરેલાની જેમ Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પડ્યો રહે છે ઇત્યાદિ - - x આ પ્રમાણે દષ્ટાંત કહીને હવે તેનો નિષ્કર્ષ યોજે છે - • સૂત્ર - ૧૦૬૬ - અયોગ્ય બળદ જેમ વાહનોને તોડી નાંખે છે, તેમ જ હૈયમાં કમજોર શિષ્યોને ધર્મયાનમાં જોડતા તેઓ પણ તેને તોડી નાંખે છે. • વિવેચન - ૧૦૬૬ - ખલુંક - ઉક્ત રૂપ બળદ, સ્વસ્વામીને ખેદ પહોંચાડે છે અને અસમાધિને પ્રાપ્ત કરાવે છે. સમિલા ભંગ આદિ વડે દુષ્ટત્વને દેખાડે છે. જેથી ધર્મમાં જોડેલા યાનની માફક મુક્તિપુર પ્રાપક ધર્મયાનમાં સમ્યક પ્રવર્તતા નથી. તેઓ ધર્માનુષ્ઠાન પ્રતિ દુર્બળ ધૃતિવાળા હોય છે. તેમના ધૃતિ દુર્બલત્વ ભાવિત કરતા કહે છે - • સૂત્ર - ૧૦૬૭ થી ૧૦૭૨ - (૧૦૬૭) કોઈ વ્યક્તિનો ગારવ કરે છે, કોઈ રસનો ગારવ કરે છે, કોઈ સાતાનો ગરવ કરે છે. કોઈ દીર્ધકાળ સુધી ક્રોધ કરે છે. (૧૦૬૮) કોઈ ભિક્ષા માં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે. કોઈ સ્તબ્ધ છે. હેતુ આને કારણથી કોઈ અનુશાસિત કરાય છે તો - (૧૦૬૯) તે વચ્ચે જ બોલવા લાગે છે, આચાર્યના વચનમાં દોષ કાઢે છે અને વારંવાર તેમના વચનોની પ્રતિકૂળ આચરણ કરે છે. (૧૦૭૦) ભિક્ષા કાને કોઈ શિષ્ય ગૃહસ્વામિની વિશે કહે છે : “તેણી મને જાણતી નથી, તેણી મને આપશે નહીં.” હું માનું છું કે તે ઘરથી બહાર ગઈ હશે, તેથી કોઈ બીજે સાધુ ભલે જાય. (૧૦૭૧) કોઈ પ્રયોજનથી મોકલાતા તેઓ કાર્ય ક્યા વિના પાછા આવે છે, ચારે તરફ ભટકે છે, ગુરુ આજ્ઞાને રાજવેષ્ટિ માની મુખ ઉપર ભ્રકુટી ચડાવી દે છે. (૧૦૭૨) જેમ પાંખો આવતા હસ વિભિન્ન દિશામાં ઉડી જાય છે, તેમજ શિક્ષિત અને દિક્ષિત કરાયેલા, ભોજન-પાનથી પોષિત કરાયેલા કુશિષ્ય અન્યત્ર ચાલ્યા જાય છે. • વિવેચન - ૧૦૬૭ થી ૧૦૭૨ - દ્ધિ વડે ગૌરવ - દ્ધિમાન શ્રાવકો મારા વશમાં થયેલા છે, તેમ વિચારે. ઉપકરણાદિ આત્મ બહુમાનરૂપ ત્રાદ્ધિ ગૌરવ જેમને છે તે દ્ધિ ગૌરવિક. ગુરુના નિયોગથી પ્રવર્તતા નથી, મારે તેનાથી શું? બીજા કોઈ રસ ગારવ - મધુસદિમાં વૃદ્ધ હોય તે બાળ, ગ્લાન આદિને સમુચિત આહાર-દાનમાં કે તપોનુષ્ઠાનાદિમાં પ્રવર્તતા નથી. સાનાગૌરવવાળા કોઈ સુખમાં પ્રતિબદ્ધ થઈ. અપ્રતિબદ્ધ વિહારાદિમાં પ્રવર્તવા સમર્થ થતા નથી. કોઈ લાંબો કાળ ક્રોધ કરનાર કૃત્યોમાં પ્રવર્તતો નથી. ભિક્ષામાં આળસ કરનારો કોઈ, વિચરવા ઈચ્છતો નથી. કોઈ અપમાન ભીરુ ભિક્ષા માટે ભ્રમણ કરવા છતાં જે-તે ઘરોમાં પ્રવેશવા ઇચ્છતો નથી. - x- તે ભીરુ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૭/૧૦૬૭ થી ૧૯૭૨ છે ગૃહીના પ્રતિબંધથી મને કોઈ સાધુ પ્રવેશતો ન જુએ, તે રીતે પ્રવેશે છે. અહંકારવાળો કોઈ પોતાના કુગ્રહથી નમી શક્તો નથી. કોઈ શિષ્ય વળી એવા હોય કે જેને કોઈ આચાર્ય હેતુ અને કારણોથી અનુશાસિત કરે ત્યારે તે અનુશાસિત થતો શિષ્ય, તે પણ દુઃશિષ્ય - ગુરુના વચનની મધ્યે જ પોતાને અભિમત હોય તેને બોલવા લાગે છે. અપરાધને પ્રકર્ષથી ધારણ કરે છે. અર્થાત તેને અનુશાસિત કરાતા પણ અપરાધને છોડતો નથી. અથવા આચાર્યાદિના અનુશિષ્ટ વચનોની પ્રતિકુળ વર્તે છે. - X-. કેવી રીતે પ્રતિકુળ વર્તે છે, તે કહે છે - કદાચ ગુરુ કોઈ વખતે કહે કે, હે આયુષ્યમાન્! ગ્લાનની સેવા તે મહાનિર્જરાનું સ્થાન છે, તેથી અમુક શ્રાવિકાને ત્યાં જઈને અમુક ઓષધ, આહાર આદિ લઈ આવ. તે તેણીને જાણતો હોવા છતાં વિપરીતતાથી કહેશે કે - તે શ્રાવિકા મને જાણતી નથી, તેથી તેણી મને વિવક્ષિત ઔષધ આદિ આપશે નહીં. - x x- અથવા તેણી ઘેરથી નીકળી ગઈ હશે, એમ હું માનું છું, તેમ કહે. અથવા મારા સિવાયના સાધુને આ કાર્ય માટે મોકલો. શું હું એક જ સાધુ અહીં છું? વળી બીજા કોઈને તેવા કોઈ પ્રયોજનથી મોકલાય. તે કાર્ય પુર કરે નહીં ત્યારે તેને પૂછવામાં આવે તો તે વાતને છુપાવે, અલાપ કરે. x-x- આવા દુષ્ટ શિષ્યો બધી દિશામાં ભટકે છે. પણ ગુરુની પાસે કદાપી રહેતા નથી, જેથી કોઈ દિ' ગુરુ કંઈ કાર્ય ન સોપે. કોઈ વળી તેને સોંપાયેલ કાર્યને રાજાની હઠથી પ્રવતવિલ કાર્ય જેવું માનતો, આવેશમાં ભ્રકુટી ચડાવીને મોટું બગાડે છે. આ અત્યંત દુષ્ટતા જણાવે છે. કોઈને વળી સ્વયં દીક્ષિત અને શિક્ષિત કરેલા હોય, ભોજન અને પાન વડે પોષ્યા હોય, તો પણ જેમ હંસો, પાંખ આવતા બીજા દેશમાં ચાલ્યા જાય છે, તેમ તે સાધુ ઇચ્છા મુજબ વિચરણ કરતો થાય છે. - - - આ પ્રમાણે ખલુંકની જેમ દુષ્ટ શિષ્ય, પોતાના સ્વામીને અધિક કલેશ ઉત્પન્ન કરાવનાર થાય છે. હવે તેનાથી ખેદિત આચાર્ય શું કરે? • સૂગ - ૧૦૭૩, ૧૦૭૪ - (૧૦૭૩) અવિનિત શિષ્યથી ખેદ પામીને ધર્મયાનના સારથી આચાર્ય વિચારે છે . મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ? આનાથી તો મારો આત્મા વ્યાકુળ જ થાય છે. (૧૦૭૪) જેમ ગળીયા ગાદભ હોય, તેવા જ મારા આ શિષ્યો છે, એમ વિચારી ગણચાર્યએ તે આળસ ગધેડા જેવા શિષ્યોને છોડીને દઢતાથી તપ સાધનાને સ્વીકારી લીધી. • વિવેચન - ૧૦૩, ૧૦૩૪ - ખેદથી અસમાધિના સંભવ પછી સારથીની જેમ ખલિત પ્રવર્તકપણાથી આચાર્ય વિચારે છે – સારથિ એટલે તે ગર્ગાચાર્ય ખલુંક - દુશિષ્યોથી ખેદ પામીને, તે દુષ્ટ બળદવતુ અનેક વખત પ્રેરણા કરાયા છતાં સન્માર્ગે ન જતાં શિષ્યો ગુરુને શ્રમના હેતુ રૂપ જ થાય છે અથવા મારુ આલોક કે પરલોકનું પ્રયોજન સિદ્ધ થતું નથી. કોના વડે? Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 આ દુષ્ટ શિષ્યોથી. મારો આત્મા સીદાય છે. - x - તેથી તેમનો ત્યાગ કરવો જ મારે માટે શ્રેષ્ઠ છે. પ્રેરણા કરવામાં આચાર્ય સ્વકૃત્ય પણ કેમ કરી શક્તા નથી? તે કહે છે - મારા શિષ્ય તો ગળીયા ગધેડા જેવા છે. અહીં ગધેડાનું ગ્રહણ અતિ કુત્સા બતાવવા માટે છે. તેઓ પણ સ્વરૂપથી અતિ પ્રેરણા કરાતાં જ પ્રવર્તે છે. તેમને પ્રેરવામાં જ કાળ પસાર થઈ જાય છે. તેથી તે ગળીયા ગધેડા જેવા દુઃશિષ્યોનો ત્યાગ કરીને, તેમના અનુશાસનરૂપ પલિમંથના ત્યાગથી ગર્ગ નામક ગુરુએ અનશનાદિને દૃઢ પણે સ્વીકારે છે. ત્યાર પછી તે આચાર્ય કેવા થઈને, શું કરે છે? • સૂત્ર ૧૦૭૫ - તે મૃદુ માર્દવસંપન્ન, ગંભીર, સુસમાહિત અને શીલ સંપન્ન મહાન આત્મા ગર્ગ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. તેમ હું કહું છું. ♦ વિવેચન 9094 - મૃદુ - બહિવૃત્તિથી વિનયવાન, માર્દવ સંપન્ન - અંતઃકરણથી પણ વિનયવાન. કુશિષ્યની સાથે મૃદુ હોવા છતાં સ્વરૂપથી અમૃદુ જ રહે છે. તેથી જ ગંભીર, સુષ્ઠુ ચિત્ત સમાધિવાળા, અપ્રતિબદ્ધ વિહારથી પૃથ્વી ઉપર વિચરે છે. - Xx - અહીં ખલુંકતા જ ગુરુને માટે દોષ હેતુ પણે થાય છે, તેના ત્યાગથી અશઠતા જ સેવવી તે અધ્યયનનું તાત્પર્ય છે. - - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૨૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અધ્ય. ૨૮ ભૂમિકા અa. : અધ્યયન - ૨૮ - “મોક્ષમાર્ગ-ગતિ” છે. – – – – – ૦ અધ્યયન - ૨૭મું કહ્યું, હવે ૨૮મું આરંભે છે. તેનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં અશઠપણાથી સામાચારી પાળવાનું શક્ય છે, તેમને બતાવ્યા. અહીં તેમાં રહેલાંને મોક્ષમાર્ગગતિની પ્રાપ્તિ થાય છે, તેમ બતાવતું આ અધ્યયન આરંભીએ છીએ. આના અનુયોગ દ્વાર પૂર્વવત્ કહીને યાવત નામ નિષ્પન્ન નિક્ષેપોમાં આ “મોક્ષ માર્ગગતિ' નામ છે. તેથી મોક્ષ, માર્ગ, ગતિનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૫૦૦ થી ૫૦૫ + વિવેચન - મોક્ષનો નિક્ષેપો ચાર પ્રકારે છે. નામ આદિ ભેદથી. તેમાં નોઆગમથી મોક્ષ દ્રવ્યના જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત ત્રણ ભેદ કહ્યા. બેડી વગેરેથી દ્રવ્ય મોક્ષ, ભાવથી મોક્ષ તે આઠ પ્રકારના કર્મોથી રહિતને જાણવો. એ પ્રમાણે માર્ગનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદથી છે, જેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય માર્ગ તે જળમાર્ગ, સ્થળ માર્ગ આદિ છે. ભાવથી માર્ગ તે જ્ઞાન, દર્શન, તપ, ચારિત્ર ગુણો જાણવા. ગતિનો નિક્ષેપ પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય ગતિ પગલાદિની છે. ભાવમાં પાંચ પ્રકારની છે તેમાં મોક્ષગતિનો અબે અધિકાર છે. ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે છે- તવ્યતિરિક્ત દ્રવ્ય મોક્ષ તે બેડી કે કારાગૃહ આદિથી જાણવો. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મો વડે મુક્ત, તે ભાવથી મોક્ષ જાણવો. કથંચિત્ દ્રવ્ય - પર્યાયના અનન્યત્વને જણાવવા માટે આ કહેલ છે. અન્યથા ક્ષાયિક ભાવ જ આત્માનું મુક્તત્વ લક્ષણ મોક્ષ કહેલ છે. - x-x-x- આના જ એકાંતિક આત્યંતિકપણાથી તાત્વિક શબ્દવથી ભાવ મોક્ષત્વ છે. આનાથી જે વિપરીત હોય તે દ્રવ્ય મોક્ષત્વ છે. માટે બંનેને અલગ જાણવા. તદ્રવ્ય વ્યતિરિક્ત જળ, સ્થળ આદિ તે દ્રવ્ય માર્ગ જાણવા. ભાવમાં જ્ઞાનાદિ ગુણો જીવ પર્યાયપણાથી મુક્તિપદ ને અપવવાના નિમિત્તપણાથી ભાવ માર્ગ કહ્યો. સૂત્ર પણાથી તદ્ દ્રવ્ય વ્યતિરિક્ત તે પુસ્લાદિની દ્રવ્ય ગતિ છે. આદિ શબ્દથી જીવની ગતિ પણ કહેવી. આનું દ્રવ્યત્વ દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી છે. અન્યથા પુદ્ગલાદિ પર્યાયપણાથી ગતિની ભાવ રૂપતા જ છે. અથવા દ્રવ્યની ગતિ તે દ્રવ્ય ગતિ. ભાવમાં પાંચ પ્રકારે, તે નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ તથા મોક્ષ ગતિના ભેદથી છે. તેમાં અહીં મોક્ષગતિથી અધિકાર છે. હવે જે રીતે આનું “મોક્ષમાર્ગગતિ” નામ છે, તે દશવિ છે - • નિર્યુક્તિ - પ૦૬ + વિવેચન - જેથી આ અધ્યયનમાં મોક્ષ, માર્ગ અને ગતિ વર્ણવવામાં આવેલ છે, તેથી આ અધ્યયનને મોક્ષ માર્ગ ગતિ' અધ્યયન કહેલ છે. મોક્ષ - પ્રાપ્તિપણાથી, માર્ગ- તેને પ્રાપ્ત કરવાના ઉપાયપણાથી, ગતિ - સિદ્ધિ ગમન રૂ૫. તેનું આ અધ્યયનમાં પ્રરૂપણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ છે, તેથી આ અધ્યયનને “મોક્ષમાર્ગગતિ' નામક અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈશે. એ સૂત્ર આ છે - • સૂત્ર - ૧૦૭૬ - જ્ઞાનાદિ ચાર કારણોથી યુક્ત, જ્ઞાન-દર્શન લક્ષણ સ્વરૂપ, જિનભાષિત, સમ્યફ મોક્ષમાર્ગની ગતિને સાંભળો. • વિવેચન - ૧૦૭૬ - મોક્ષ - આઠ પ્રકારના કર્મનો ઉચ્છદ, તેનો માર્ગ - ઉક્ત સ્વરૂપ, તેથી ગતિ, તે મોક્ષમાર્ગગતિ. તીર્થકરે કહેલ તેને અવિત સાંભળો. તે કહેવાનારા ચાર કારણોથી સંયુક્ત છે. આ ચાર કારણો કર્મક્ષય રૂપ મોક્ષના જ છે, ગતિ તેની પછી ભાવિત છે, તો તેમાં કોઈ વિરોધ ન આવે? તેવી શંકાનો ઉત્તર આપે છે - વ્યવહારથી કારણ અને કારણનું કારણત્વ કહેવાથી અદોષ છે - x- - - તેવા ચાર કારણો છે, જેનું લક્ષણ જ્ઞાન અને દર્શન છે. તેનાથી અવશ્ય મુક્તિ થવાની છે, તેથી તેને મૂળ કારણ રૂપે દશવિલ છે. અથવા મોક્ષ - ઉક્ત સ્વરૂપ, માર્ગ- શુદ્ધ, ગતિ પ્રાપ્તિ. તેને જ્ઞાન - દર્શન અર્થાત્ વિશેષ - સામાન્ય ઉપયોગરૂપ અસાધારણ સ્વરૂપ જેનું છે તે. - - - - હવે મોક્ષમાર્ગને કહે છે - • સૂત્ર - ૧૦૭૭ - વરદશ જિનવરોએ જ્ઞાન, દાન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ બતાવેલ છે. • વિવેચન ૧૦૭ - જેના વડે વસ્તુ તત્ત્વ જણાય તે જ્ઞાન. અને તે જ્ઞાનાવરણનાક્ષયકે ક્ષયોપશમથી સમુત્પન્ન મતિ આદિ ભેદથી સમ્યગ જ્ઞાન જ છે. જેમાં તત્ત્વદેખાય છે, તે દર્શન. આ પણ સમ્યગ રૂપ જ છે. તે દર્શન મોહનીયના ક્ષય અને ક્ષયોપશમ વડે સમુત્પાદિત, અહંત અભિહિત જીવાદિ તત્પરુચિ લક્ષણ રૂપ શુભ ભાવ સ્વરૂપ છે. ચરે છે - જાય છે, જેના વડે મુક્તિમાં તે ચારિત્ર. આ પણ સમ્યફ રૂપ જ છે. તે ચાસ્ત્રિ મોહનીયના ક્ષયાદિથી ઉત્પન્ન સામાયિકાદિ ભેદથી સત્ ક્રિયા પ્રવૃત્તિ અને અસત્ ક્રિયા નિવૃત્તિરૂપ છે. પૂર્વ ઉપાત્ત કર્મોને ખપાવવાથી તપ - તે બાહ્ય અત્યંતર ભેદ ભિન્ન છે, અહંતુ વચનાનુસારી હોય તે જ સમ્યફ પણે ઉપાદેય છે. - x x- આ સમુદિત પણે મુક્તિમાર્ગ છે. આ જ‘માર્ગ છે. કેમકે તે મુક્તિને પ્રાપ્ત કરાવે છે. તેને સમસ્ત વસ્તુ વ્યાપિતાથી આવ્યભિચારીતાથી જોવાના આચારવાળાએવાવરદર્શીતીર્થકરે કહેલ છે. અહીંચાસ્ત્રિના ભેદપણે છતાં પણ તપનું જે પૃથફ ઉપાદન કર્યું તે આનો જ “ક્ષપણ' પ્રતિ અસાધારણ હેતુત્વ દર્શાવવાનું છે. હવે આનું જ અનુવાદ દ્વારથી ફળને દર્શાવવા કહે છે - • સૂત્ર - ૧૦૭૮ - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આ માર્ગ ઉપર આરૂઢ જીવ સગતિને પ્રાપ્ત કરે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ 99 ૨૮/૧૦૭૮ • વિવેચન - ૧૦૭૮ - અનંતર કહેલા એવા માર્ગને અનુપ્રાસ - આશ્રીને જીવો શોભન ગતિમાં જાય છે. જ્ઞાનાદિ મુક્તિ માર્ગ કહ્યો, તેથી તેનું સ્વરૂપ અહીં બતાવ્યું. તે તેના ભેદોના અભિધાનથી અભિહિત જ થાય છે. તેથી જ્ઞાનના ભેદ - ૦ સૂગ - ૧૦૭૯ - તેમાં પાંચ ભેદ જ્ઞાન છે - શુત જ્ઞાન, અભિનિબોવિક જ્ઞાન, અવધિ જ્ઞાન, મનો જ્ઞાન અને કેવળ જ્ઞાન. • વિવેચન - ૧૦૭૯ - તેમાં - જ્ઞાનાદિમાં, જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) જે સંભળાય તે મૃત - શબ્દ માત્ર, તે દ્રવ્ય મૃત જ છે. તે શબ્દને સ્વયં સાંભાળ કે બોલે અથવા પુસ્તકાદિમાં રહેલ, ચક્ષુ આદિ વડે અક્ષરો ઉપલબ્ધ થાય કે બાકીની ઇંદ્રિયોથી ગૃહીત અર્થ વિકલ્પથી અક્ષર રૂપ વિજ્ઞાન ઉજાવે તે અહીં ભાવ કૃત, શ્રુત શબ્દથી કહેલ છે. (૨) અભિમુખ યોગ્ય દેશ અવસ્થિત વસ્તુની અપેક્ષાથી નિયત સ્વ સ્વ વિષયના પરિચ્છેદકપણાથી અવબોધ તે અભિનિ બોધ. તે જ આભિનિબોધિક જ્ઞાન. (૩) અવધિ- અવ શબ્દ અધ અર્થમાં છે. તેથી અધતાત - નીચે નીચે જાય છે. તે અઘોઘો અથવા આવધિ • મર્યાદા, રૂપી દ્રવ્યોમાં જ દ્રવ્યોમાં પરિચ્છેદક્તાથી પ્રવૃત્તિ રૂપ હોવાથી તેને આશ્રીને જ્ઞાન પણ અવધિ કહ્યું, જેના વડે જણાય કે જાણે છે તે જ્ઞાન. (૪) મન શબદથી દ્રવ્ય અને પર્યાયના કથંચિત ભેદથી મનોવ્યપર્યાય ગ્રહણ કરાય છે, તે સંજ્ઞી વિકલ્પ હેતુમાં જ્ઞાન, તે મનોજ્ઞાન, તેને જ મન:પર્યવડાની સાક્ષાત જાણે છે, બાહને નહીં. (૫) કેવલ - એક અકલુષ અકલ અસાધારણ અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન, (શંકા) નંદી આદિમાં મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહેલ છે, તો અહીં પહેલાં શ્રુતજ્ઞાન કેમ લીધું? (સમાધાન) બાકીના જ્ઞાનોનું સ્વરૂપ જ્ઞાન પ્રાયઃ તેને આધીન છે, તેવું પ્રાધાન્ય જણાવવાને માટે કહેલ છે. હવે જ્ઞાન શબ્દના સંબંધી શદવ આદિ જેમાં છે તે જ્ઞાન, તેને જણાવવાને માટે હવે કહે છે ૯ ગ - ૧૦૮૦ - આ પાંચ પ્રકારનું જ્ઞાન લાધાં દ્રવ્ય, ગુણ અને પાયિોનું જ્ઞાન છે - એ પ્રમાણે જ્ઞાનીઓએ કહેલ છે. • વિવેચન - ૧૦૮૦ - અનંતરોક્ત પંચવિધ જ્ઞાન તે તે પર્યાયિોમાં જાય છે તે દ્રવ્ય - જે કહેવાનાર લક્ષણરૂપ છે. ગુણ - રૂપ આદિ, પર્યાય - બધી તરફથી દ્રવ્યો અને ગુણોમાં જાય છે, તે પર્યાય. • x x- જ્ઞાન - અવબોધક, શાનિ - અતિશય જ્ઞાનયુક્ત કેવલી વડે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 કહેવાયેલ છે. - X - X- ૪ - x x- આના વડે જ્ઞાનના દ્રવ્યાદિ વિષયત્વને કહ્યું. તેમાં દ્રવ્યાદિના લક્ષણો કયા છે? તે કહે છે - • સૂત્ર - ૧૦૮૧ - દ્રવ્ય, ગણોનો આશ્રય છે, જે પ્રત્યેક દ્રવ્યના આશ્રિત રહે છે, તે ગુણ હોય છે, પયાયિોનું લક્ષણ દ્રવ્ય અને ગુણોનું આશ્રિતત્વ છે. • વિવેચન - ૧૦૮૧ - કહેવાનાર ગુણોનો આશ્રય - આધાર જ્યાં તે રહે છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને રહે છે કે નાશ પામે છે, તેદ્રવ્ય, આનાવડે “રૂપાદિ જ વસ્તુ છે, તેનાથી વ્યતિરિક્ત બીજું કંઈ નથી” એ તથાગતતા મતનું કંડન કરેલ છે. - - - એક દ્રવ્યમાં સ્વ આધારભૂત સ્થિત તે એકદ્રવ્યાશ્રિત. તે કોણ છે? ગુણ - રૂપ આદિ. - x- - - - જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, પર્યવ - કહેવાનાર રૂપ છે, તે દ્રવ્ય અને ગુણના આશ્રિત છે. - x x x x x- સૂત્રમાં “દ્રવ્ય ગુણોનો આશ્રય છે” એ પ્રમાણે દ્રવ્ય લક્ષણ છે. આવા લક્ષણવાળું દ્રવ્ય એક જ છે, કે તેના ભેદો પણ છે? તે વાતને કહે છે• સૂત્ર - ૧૦૮૨ - ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવ આ છ દ્રવ્ય રૂપ લોક વરદ જિનેશ્વરોએ કહેલ છે. • વિવેચન - ૧૭૮૨ - ધર્મ - ધર્માસ્તિકાય, અધર્મ - અધમસ્તિકાય, આકાશ - આકાશાસ્તિકાય, કાલ - અદ્ધા સમય રૂપ, પુગલ - પગલાસ્તિકાય, જીવ - જીવાસ્તિકાય, આ દ્રવ્યો છે. પ્રસંગથી લોકસ્વરૂપ પણ કહેલ છે. સામાન્યથી લોકનું આ પ્રમાણેનું સ્વરૂપ છે. શો અર્થ છે? અનંતરોક્ત છ દ્રવ્યરૂપ લોક છે. કહ્યું છે કે - દ્રવ્યો સહિત તે લોક છે, તેનાથી વિપરીત તે અલોક છે. ધમદિના આ જ ભેદો છે કે બીજા પણ છે? તે કહે છે - • સૂગ - ૧૦૮૩ - ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. કાળ, પુદગલ અને જીવ એ ત્રણે દ્રવ્યો અનંત અનંત છે. • વિવેચન - ૧૦૮૩ - ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય તે સંખ્યામાં એક-એક જ છે એ પ્રમાણે તીર્થકરે કહેલ છે, તો શું “કાળ' આદિ દ્રવ્ય પણ એ પ્રમાણે જ છે? તે અનંત સંખ્યક છે, કેમકે તેના સ્વગત ભેદો અનંત છે. કાળ, પુદ્ગલ અને જીવો અનંત છે. કાળની અનંતતા અતીત અને અનાગતની અપેક્ષાથી છે. આના પરસ્પર નિબંધન લક્ષણ ભેદો કહે છે – Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ૨૮/૧૦૮૪ થી ૧૦૮૦ • સૂત્ર - ૧૦૮૪ થી ૧૦૮૭ - (૧૦૮૪) ગતિ ધર્મનું લક્ષણ છે, અધર્મ સ્થિતિ લક્ષણ છે. સર્વે દ્રવ્યોનું ભાન અવગાહ લક્ષણ આકાશ છે. (૧૦૮૫) વર્તના કાળનું લક્ષણ છે, ઉપયોગ જીવનું લક્ષણ છે, જે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી ઓળખાય છે. (૧૦૮૬) જ્ઞાન, દર્શન, ચાગ્નિ, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. (૧૦૮૭) શબ્દ, અંધકાર, ઉધોવ, પ્રભા, છાયા, આતપ, વર્ણ, સ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલના લક્ષણ છે. • વિવેચન - ૧૦૮૪ થી ૧૦૮૭ - ગમન એટલે ગતિ, દેશાંતર પ્રાતિ, જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, ગતિ જેનું લક્ષણ છે તે ધમસ્તિકાય છે. - x x x x- તથા અથર્મ- અધમસ્તિકાયનું લક્ષણ સ્થિતિ - સ્થાન આર્થાત્ ગતિ નિવૃત્તિ છે. તે જ સ્થિતિ પરિણત જીવ અને પુગલોને સ્થિતલક્ષણ કાર્ય પ્રતિ અપેક્ષા કારણત્વથી વ્યાપારીત કરાય છે, તેથી તેનાથી લક્ષ્ય કરાય છે. તેમ કહ્યું. - - - - - *- ભાજક - આધાર, જીવ આદિ સર્વે દ્રવ્યોનો આધાર આકાશ છે. તેથી અવગાહ દાન એ આકાશનું લક્ષણ છે. તે અવગાહના માટે પ્રવૃત્તિને આલંબન રૂપ છે. આના વડે આકાશનું અવગાહ કારણવ કહ્યું. - x x xX - X -. જે વર્તે છે - ભવો થાય છે, તે રૂપથી તેના પ્રત્યે પ્રયોજકત્વ તે વર્ણના. તે લક્ષણ - ચિહ્ન છે, કોનું? કાળનું. અહીં એવું કહેવા માંગે છે કે જે આ શીતવાય, આપ આદિ ઋતુ વિભાગથી થાય છે. - x x x- સર્વથા વર્તના વડે લક્ષ્યમાણત્વથી આ કાળ છે તેમ જાણવું. જીવ- તેનું લક્ષણ ઉપયોગ છે, તે મતિ જ્ઞાનાદિ રૂ૫ ઉપયોગ છે. તે સ્વસંવિદિત જ હોય, તેને અનુભવતો રૂપ આદિના અનુભવરૂપ ઘટ આદિની જેમ જીવનું લક્ષ્ય કરાય છે. તેથી ઉપયોગને લક્ષણ કહે છે. આનો વિસ્તાર અહીં પણ કરાયો છે, અન્યત્ર પણ કરાયેલ છે, તેથી ફરી તેનો વિસ્તાર કરતા નથી. તેથી જ વિશેષગ્રાહી રૂપ જ્ઞાન વડે સામાન્યગ્રાહી દર્શન વડે, સુખ - આહાદ રૂપથી, દુઃખ - તેનાથી વિપરીત રૂપને અનુક્રમે લક્ષ્ય કરે છે. સજીવોમાં કદાચિત જ્ઞાનાદિ ઉપલબ્ધ થતાં નથી. - હવે શિષ્યોના દઢતર સંસ્કારને માટે ઉક્તલક્ષણ સિવાયના બીજા લક્ષણો (જીવના) કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન સામર્થ્ય લક્ષણ ઉપયોગ - અવહિતત્વ છે. આ જ્ઞાનાદિ તે જીવના લક્ષણ છે. આના વડે જ જીવ અનન્ય સાધારણપણાથી ઓળખાવાય છે. આ પ્રમાણે જીવલક્ષણ કહીને પુગલ લક્ષણ કહે છે - શબ્દ - ધ્વનિ, અંધકાર, ઉધોત - રત્નાદિ પ્રકાશ, પ્રભા - ચંદ્રાદિની દીધિતિ, છાયા, આતપ - સૂર્ય બિંબિ જનિત ઉષ્ણપ્રકાશ. વર્ણ - નીલ આદિ, રસ - તિક્ત આદિ, ગંધ સુરભિ આદિ, સ્પર્શ - શીત આદિ - - આ બધાં વડે તેના લક્ષ્યપણાથી Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 તેને પુગલના લક્ષણો કહેલ છે. પૌદ્ગલિક છે. પ્રતિઘાત વિધાયિત્વ આદિથી આનો મૂર્તિભાવ છે. અંધકાર અને ઉધોતાદિનું પૌગલિકત્વ ચક્ષના વિજ્ઞાન વિષયવથી છે. જે પીગલિક નથી તે ચક્ષુ વિજ્ઞાનનો વિષય પણ થતો નથી, જેમકે - આત્મા આદિ. અંધકાર - તે આ લોકનો અભાવ, તે પણ ચક્ષુ વિજ્ઞાનનો વિષય છે - x- - - એ પ્રમાણે છાયા અને આતપ પણ પીદ્ગલિક વસ્તુત્વ જામવું. આ બંનેનું સ્પર્શન ગ્રાહ્યત્વથી પૌગલિકત્વ છે. • x- x- વર્ણ આદિનું પૌદ્ગલિકત્વ તો પ્રસિદ્ધ જ છે. આના વડે દ્રવ્ય લક્ષણ કર્યું. હવે પર્યાય લક્ષણ કહે છે - • સૂત્ર - ૧૦૮૮ - એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ. આ પયયોના લક્ષણ છે. • વિવેચન - ૧૦૮૮ - એકનો ભાવ તે એકત્વ - ભિન્ન એવા પરમાણુ આદિમાં પણ જે આ ઘટ આદિ એક છે. એવી પ્રતીતિ હેતુ સામાન્ય પરિણતિરૂપ. પૃથકત્વ - આ અમારાથી પૃથફ છે, એવો પ્રત્યય ઉપનિબંધન, સંખ્યા- જે એક, બે, ત્રણ ઇત્યાદિ પ્રતીતિ કરાવે, જેના વડે આકાર વિશેષ રચાય તે સંસ્થાન - પરિમંડલ ઇત્યાદિ. સંયોગ - આ આંગળીઓનો સંયોગ છે. ઇત્યાદિ વ્યપદેશ, વિભાગ- આ આનાથી વિભક્ત છે તે બુદ્ધિ હેતુ. ચ શબ્દથી ન કહેવાયેલા નવા, જૂના આદિ પર્યાયનો ઉપલક્ષક છે. લક્ષણ- અસાધારણરૂપ. - X - X - X-- આ રીતે સ્વરૂપથી અને વિષયથી જ્ઞાનને જણાવીને દર્શનને કહે છે. • સૂત્ર - ૧૦૮૯, ૧૦૯૦ - જીવ, જીવ, બંધ, પુન્ય, પાપ, શ્રવ, સંવર, નિરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આ તહ્મ સ્વરૂપ ભાવોના સદ્દભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક રાહદા છે. તે સમૃત્વ કહેવાય છે. • વિવેચન - ૧૦૮૯, ૧૦૯૦ - (૧) જીવ - ઉક્ત લક્ષણ રૂપ, (૨) અજીવ - ધમસ્તિકાયાદિ, (૩) બંધ- જીવ અને કર્મનો અત્યંત સંશ્લેષ, (૪) પુન્ય - શુભ પ્રકૃતિ રૂ૫, (૫) પાપ - અશુભ પ્રકૃતિ રૂપ. (૬) આશ્રવ - કર્મોનું આવવું તે, કર્મ ઉપાદાનાના હેતુ - હિંસા આદિ. (૭) સંવર સંવરવું તે, ગુતિ આદિ વડે આશ્રવ નિરોધ. (૮) નિર્જરા - વિપાકથી તપથી કમનું ખરી જવું. (૯) મોક્ષ - સંપૂર્ણ કર્મ ક્ષય કરીને પોતાના આત્મામાં અવસ્થાન કરવું. આ અનંતરોક્તતથ્ય- અવિતથ નિરુપ ચરિત વૃત્તિ છે. આના વિશે સૂયગડાંગ આગમમાં વિસ્તાર કરેલ છે. “નવ'ની સંખ્યા મધ્યમ પ્રસ્થાનથી છે. સંક્ષેપની અપેક્ષાથી જીવ અને અજીવમાં જ બંધ આદિનો અંતભવ સંભવે છે. તેથી “બે' તત્વો જ થાય. વિસ્તારથી તેના ઉત્તરભેદની વિવક્ષાથી અનંતા તત્ત્વો થાય. જો આ નવ તથ્યો છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૦૮૯, ૧૦૯૦ તેથી શું? અનંતરોક્ત જીવાદિ સ્વરૂપોના સદ્ભાવ વિષય છે, તે અવિતથ સત્તાના અભિધાયક છે. ગુરુ આદિ સંબંધી ઉપદેશને અંતઃકરણથી શ્રદ્ધા કરે. “તે પ્રમાણે છે' એવો સમ્યકભાવે સ્વીકાર કરે તે સમ્યક્ત્વ એટલે કે દર્શન. તીર્થંકર આદિ એ ભાવ શ્રદ્ધાન વિશેષેથી કહેલ છે. - x - શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે. અને તે આ જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા છે. શ્રદ્ધાન - સમ્યકત્વ મોહનીય કર્માણુનો ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન આત્મ પરિણામરૂપ છે. - X - X* X * * * જીવાદિ સ્વરૂપ પરિજ્ઞાનના સમ્યગ્ ભાવ હેતુ આત્મ પરિણામ વિશેષ તે સમ્યક્ત્વ, પણ જ્ઞાન સ્વરૂપ જ નહીં. - આ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ કહી, તેના ભેદો કહે છે - - X = X* - ૦ સૂત્ર - ૧૦૯૧ (સમ્યક્ત્વના દશ પ્રકાર છે) નિસરુચિ, ઉપદેશચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ, અને ધર્મરુચિ. I • વિવેચન ૧૦૯૧ (૧) નિસર્ગ - સ્વભાવ, તેનાથી રુચિ - તત્ત્વાભિલાષ રૂપ, તે નિસર્ગરુચિ. (૨) ઉપદેશ - ગુરુ આદિનું કથન, તેનાથી રુચિ. (૩) આજ્ઞા - સર્વજ્ઞ. (૪) સૂત્રરુચિ - આગમ વડે રુચિ (૫) બીજ - જે એક છતાં અનેકાર્થ પ્રબોધ ઉત્પાદક વચન, તેના વડે રુચિ, તે બીજ રુચિ. (૬) અભિગમ જ્ઞાન, (૭) વિસ્તાર - વ્યાસ, (૮) ક્રિયા અનુષ્ઠાન, (૯) સંક્ષેપ - સંગ્રહ, (૧૦) ધર્મ - શ્રુતધર્માદિ, તેની-તેની રુચિ જેમકે અભિગમરુચિ, વિસ્તાર રુચિ ઇત્યાદિ. આ અર્થ સંક્ષેપથી કહ્યો, હવે વિસ્તારથી - ૧૦૯૨ થી ૧૧૦૨ - - 39/6 - ૧ - • સૂત્ર (૧૦૯૨) પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, જીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવાદિ તત્વોની જે રુચિ છે તે નિસર્ગ રુચિ છે. (૧૦૯૩) જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ સારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં આ આમ જ છે, અન્યથા નથી” એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે “નિસર્ગ રુચિ છે. (૧૦૯૪) જે બીજા છદ્મસ્થ કે અના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધાન્ કરે છે. તે ઉપદેશરુચિ જાણવી. (૧૦૯૫) રાગ, દ્વેષ મોહ અને અજ્ઞાન જેના દૂર થઈ ગયા છે, તેમની આજ્ઞામાં રહેવું તે ‘આજ્ઞારુચિ’ છે. (૧૦૯૬) જે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનું અવગાહન કરતો શ્રુતથી સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે, તે “સૂચિ’” જાણવી. (૧૦૯૭) જે પ્રમાણે જળમાં તેલના બિંદુ વિસ્તરે છે, તેમજ જો સમ્યકત્વ એકપદથી અનેક પદોમાં ફેલાઈ જાય છે, તે “બીજચિ” છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૦૯૮) જેણે અગિયાર અંગો, પ્રકીર્ણક, દૃષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સહિત પ્રાપ્ત કરેલ છે, તે “અભિગમરુચિ' છે. (૧૦૯૯) સમગ્ર પ્રમાણે અને નયોથી જે દ્રવ્યોના બધાં ભાવોને જાણે છે, તે “વિસ્તારરુચિ” છે. (૧૧૦૦) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રુચિ છે, તે “ક્રિયાચિ” છે. (૧૧૦૧) જે નિગ્રન્થ પ્રવચનમાં અકુશળ છે, મિથ્યા પ્રવચનોથી અનભિજ્ઞ છે, પરંતુ કુદૃષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ જે તત્ત્વશ્રદ્ધાવાળો છે, તે સંક્ષેપ રુચિ છે. ૨ (૧૧૦૨) જિનકથિત અસ્તિકા ધર્મમાં, શ્રુત ધર્મમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરે છે તે “ધર્મ ચિ” જાણવો. ૭ વિવેચન - ૧૦૯૨ થી ૧૧૦૨ - સદ્ભુત - અવિતથ, તથાવિધ અર્થ - વિષય જેનો છે, તદ્ભુત અર્થને જ્ઞાન કહે છે. - x - × - x - જીવ, અજીવ ઉક્ત રૂપ છે. પુન્ય અને પાપ, * X* X - પરોપદેશ નિરપેક્ષતાથી જાતિ સ્મરણ પ્રતિભાદિ રૂપથી સંગત મતિ તે સંમતિ. આશ્રવ, સંવર અને ચ શબ્દથી અનુક્ત એવા બંધાદિ લેવા. આ બધાંની શ્રદ્ધા કરવી તે. જે બીજા પાસે સાંભળ્યા વિના જીવાજીવાદિને જાણે તે નિસર્ગ રુચિ. આ જ અર્થને ફરી સ્પષ્ટતર કહે છે - જે તીર્થંકર ઉપલબ્ધ જીવાદિ પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી અથવા નામાદિ ભેદથી ચાર પ્રકારે તેમજ છે, એમ સ્વીકારે, પરોપદેશ વિના શ્રદ્ધા કરે. - x - તે નિસર્ગરુચિ છે. ઉપદેશ રુચિ - અનંતરોક્ત આ જ ભાવો - જીવાદિ પદાર્થોને, બીજા દ્વારા કથિત હોય પછી શ્રદ્ધા કરે છે. બીજા કેવા એ? જે આચ્છાતન કરે તે છદ્મ - ચાર ઘાતિ કર્મ. તેમાં રહે તે છદ્મસ્થ - કેવળજ્ઞાન ન પામેલ. જિન - રાગાદિની જીતે છે તે. ઉત્પન્ન કેવળ જ્ઞાન વડે તીર્થંકર આદિ વડે, - ૪ - x - તેમના ઉપદેશ વડે જે રુચિ તે ઉપદેશ રુચિ. આજ્ઞારુચિ - રાગ એટલે આસક્તિ, દ્વેષ - અપ્રીતિ, મોહ - બાકીની મોહનીય કર્મની પ્રકૃતિ, અજ્ઞાન - મિથ્યાજ્ઞાન રૂપ, જેના નાશ થયા છે, આ બધાંનો સર્વથા અપગત અસંભવ હોવાથી દેશથી જાણવું - x - x - અવધારણ ફળપણાથી વાક્યના આજ્ઞા વડે જ રુચિ તે આજ્ઞારુચિ. સૂત્રરુચિ - જે સૂત્ર અર્થાત્ આગમ ભણીને, સૂત્ર ભણવાથી પ્રાપ્ત થાય છે તે સમ્યક્ત્વ. કેવા શ્રુતથી? આચારાદિ અંગોથી, અનંગ - પ્રવિષ્ટ ઉત્તરાધ્યયનાદિ બાહ્યથી, સૂત્રના હેતુપણાથી તે સૂત્રરુચિ છે. બીજરુચિ - જીવાદિ એક પદથી જીવાદિ અનેક પદમાં જે વ્યાપિત થાય છે - Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૦૯૨ થી ૧૧૦૨ 63 પ્રસરે છે, આના વડે સમ્યકત્વ રુચિ ઉપલક્ષિત, તેના અભેદ ઉપચારથી આત્મા પણ સમ્યકત્વ કહેવાય છે. ઉપચાર નિમિત્તે તે રુચિરૂપથી આત્મા વડે પ્રસરણ. કોની જેમ? ઝૈલબિંદુ જળમાં પ્રસરે તેમ. તત્ત્વના એક દેશમાં ઉત્પન્ન રુચિ પણ આત્મા, તથાવિધ ક્ષયોપશમના વશથી અશેષતત્ત્વોમાં રુચિમાન થાય છે. તે આવા પ્રકારે છે. તે બીજચિ જાણવી. જેમ બીજથી અનુક્રમે બીજા અનેક બીજો ઉત્પન્ન થાય, તેમ રુચિ, વિષયભેદથી બીજી રુચિને ઉત્પન્ન કરે છે. અભિગમરુચિ - જેના વડે શ્રુતજ્ઞાન અર્થ કરાય તે. અથવા જેના વડે શ્રુતજ્ઞાનનો અર્થ અધિગત થાય છે તે. તે શ્રુતજ્ઞાન કયું છે? આચાર આદિ અગિયાર અંગો, ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણકો, પરિકર્મ સૂત્રાદિ દૃષ્ટિવાદ. અંગત્વ છતાં દૃષ્ટિવાદનું પૃથક્ ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે. વિસ્તારરુચિ - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના કર્વભાવો - એકત્વ, પૃથકત્વ આદિ સંપૂર્ણ પર્યાયો, બધાં પ્રમાણો વડે, બધાં નૈગમાદિ નયો વડે, અથવા જે નયભેદને ઇચ્છે છે, તે આ વિસ્તાર રુચિ જાણવી. વિસ્તારના વિષયપણાથી જ્ઞાનની રુચિ પણ, તે વિષયત્વથી જ્ઞાનપૂર્વિકા રુચિ. ક્રિયારુચિ - દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમાં પૂર્વોક્તરૂપે, તપ - વિનયમાં, સમિતિ - ગુપ્તિમાં ક્રિયા ભાવની રુચિ અર્થાત્ દર્શાનાદિ આચાર અનુષ્ઠાનમાં જે ભાવથી રુચિ તે નિશ્ચે ક્રિયા રુચિ છે. -x-x-. સંક્ષેપચિ - બીજાના મત રૂપ કુદૃષ્ટિ જેણે અંગીકાર કરી નથી. તેને તેવો સંક્ષેપરુચિ જાણવો સર્વજ્ઞના શાસનમાં અકુશળ હોય. બાકીનામાં અનભિજ્ઞ હોય, કપિલાદિનું પ્રવચન અનભિગૃહિત હોય, તેથી એમ જાણવું કે જેમ તે જિનપ્રવચનમાં અનભિજ્ઞ છે, તેમ બાકીના પ્રવચનોમાં પણ અનભિજ્ઞ છે? ના નહીં. ચિલાતિપુત્રવત્ પ્રશમાદિ ત્રણપદોથી સંક્ષેપથી જ તત્ત્વરુચિને પામે છે, તે સંક્ષેપરુચિ છે. ધર્મરુચિ – ધર્માસ્તિકાય રૂપ કે અંગ પ્રવિષ્ટાદિ આગમ રૂપ અથવા સામાયિકાદિ ચારિત્ર ધર્મ તેની શ્રદ્ધા કરે. તીર્થંકરે કહેલ ધર્મની રુચિ. ધર્મ એટલે પર્યાયો અથવા ધર્મ - તે શ્રુત ધર્માદિ, તેની રુચિ. - - - કયા લિંગો વડે આ દશ દે સમ્યક્ત્વ ઉત્પન્ન થયેલ છે, એ પ્રમાણે શ્રદ્ધા કરતા કહે છે કે - - સૂત્ર - ૧૧૦૩ - પરમાર્થને જાણવો, પરમાર્થના તત્ત્વષ્ટાની સેવા કરવી, વ્યાપન્ન દર્શન અને કુદર્શનથી દૂર રહેવું, સમ્યકત્વનું શ્રદ્ધાન છે. • વિવેચન ૧૧૦૩ - પરમાર્થ - જીવાદિ, તેમાં સંસ્તવ - ગુણ કીર્તન, તેનું સ્વરૂપ, ફરી ફરી પરિભાવના જનિત કે પરિચય તે પરમાર્થ સંસ્તવ, યથાવત્ દર્શિતપણાથી ઉપલબ્ધ જીવાદિ પરમાર્થ જેના વડે તે સુદૃષ્ટ પરમાર્થા - આચાર્ય આદિ, તેમની પર્યુપાસના, યથાશક્તિ તેમની Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વૈયાવચ્ચ પ્રવૃત્તિ. જેનું દર્શન વિનષ્ટ થયેલ છે તે વ્યાપન્ન દર્શન એટલે સમ્યક્ત્વ પામીને તથાવિધ કર્મોદયથી વમી નાંખેલ. કુત્સિત દર્શન તે કુદર્શન - શાક્ય આદિ. તેનું વર્જન - પરિહાર. આના પરિહારથી સમ્યક્ત્વનું માલિન્ય ન થાય, તે માટે સમ્યક્ત્વની શ્રદ્ધા કરે - સ્વીકારે - જેના વડે તે સમ્યક્ત્વ શ્રદ્ધાન. - x - * - * આ રીતે સમ્યક્ત્વના લિંગોને જાણીને, હવે તેનું માહાત્મ્ય દર્શાવતા આ પ્રમાણે કહે છે . • સૂત્ર - ૧૧૦૪, ૧૧૦૫ - ચારિત્ર સમ્યકત્વ વિના ન થાય, પણ સમ્યકત્વ ચારિત્ર વિના હોય કે ન હોય. સમ્યક્ત્વ અને ચારિત્ર એક સાથે હોય છે. ચારિત્રની પૂર્વે સમ્યક્ત્વ હોવું આવશ્યક છે... સમ્યક્ત્વ વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણ હોતો નથી. ચારિત્ર વિના મોક્ષ ન થાય. મોક્ષ વિના નિર્વાણ થતું નથી. • વિવેચન ૧૧૦૪, ૧૧૦૫ - ચારિત્ર, સમ્યકત્વ વિના થતું નથી. ઉપલક્ષણથી થયું નથી અને થશે પણ નહીં. એમ કેમ કહ્યું? જ્યાં સુધી સમ્યક્ત્વનો ઉત્પાદ ન થાય, ત્યાં સુધી ચારિત્ર ન થાય. તો શું દર્શન પણ ચારિત્રમાં નિયત છે? ના, દર્શન હોય ત્યારે ચાસ્ત્રિ હોય કે ન પણ હોય સમ્યકત્વ અને ચારિત્ર એક કાળે પણ ઉત્પન્ન થાય. ચારિત્રના ઉત્પાદ પહેલાં સમ્યકત્વ ઉપજે અથવા અથવા એક સાથે ઉપજે અથવા તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે ચારિત્ર ન પણ ઉપજે, તેથી દર્શનમાં ચાસ્ત્રિની ભજના કહી. *X*X* દર્શન રહિતને સમ્યગ્ જ્ઞાન ન હોય, જ્ઞાન વિરહિતને ચારિત્ર ગુણ ન હોય. તેમાં ચરણ એટલે વ્રત આદિ. ગુણ - પિંડવિશુદ્ધિ આદિ. અણુTM - અવિધમાન ગુણ - મોક્ષ - સકલ કર્મક્ષય રૂપ, - ×- નિર્વાણ નિવૃતિ, મુક્તિપદ પ્રાપ્તિ. એ પ્રમાણે પૂર્વ સૂત્રથી મુક્તિએ અનંતર હેતુ હોવા છતાં ચાસ્ત્રિ, સમ્યક્ત્વ હોય તો જ થાય, તેમ કહીને તેનું માહાત્મ્ય કહ્યું. પછીના સૂત્રમાં ઉત્તરોત્ર બીજા ગુણોનો વ્યતિરેક દર્શાવ્યો. હવે તેમાં દર્શનના આઠ આચારો ને જણાવે છે. ૦ સૂત્ર - ૧૧૦૬ ' નિઃશંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહન્ના, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનાચાર છે. ૭ વિવેચન - ૧૧૦૬ (૧) શંક્તિ - શંકા કરી તે, તે દેશ અને સર્વ બે ભેદે છે. તેનો અભાવ તે નિઃશંક્તિ, (૨) કાંક્ષિત - કાંક્ષા કરવી તે, યુક્તિ યુક્ત પણાથી અને અહિંસાદિ અભિધાયીત્વથી શાક્યાદિ દર્શનને સુંદર માની, તે-તે દર્શનને ગ્રહણ કરવા રૂપ કાંક્ષા, તેનો અભાવ, તે નિષ્કાંક્ષા. · Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ૨૮/૧૧૦૬ (૩) વિચિકિત્સા - ફળ પ્રતિ સંદેહ, આ કષ્ટનું ફળ મળશે કે નહીં મળે. અથવા સાધુની જુગુપ્સા, આ મેલા ઘેલા શું રહેતા હશે? વગેરે નિંદા, તેનો અભાવને નિર્વિચિકિત્સા કે નિર્વિગુપ્સા. (૪) અમૂઢદૃષ્ટિ કુતીર્થિકોની ઋદ્ધિ જોઈને પોતાના દર્શનમાં અરુચિ ન કરે. મોહવિરહિતા એવી દષ્ટિ અર્થાત્ બુદ્ધિ જેની છે તે અમૂટદેષ્ટિ. એમ ચાર અંતર આચાર કહ્યા. હવે બાહ્ય કહે છે - (૫) ઉપબૃહણા - ગુણીજનોની પ્રશંસા દ્વારા તેમના ગુણમાં વૃદ્ધિ કરવી, જેમકે દર્શનાદિ ગુણયુક્તને કહેવું કે - તમારો જન્મ સફળ છે ઇત્યાદિ. (૬) સ્થિરીકરણ – સ્વીકારેલા ધર્માનુષ્ઠાન પ્રતિ સીદાતાને ધર્મમાં સ્થિર કરવા. (૭) વાત્સલ્ય - વત્સલતાનો ભાવ, સાધર્મિક જનોને ભોજન પાન આદિ ઉચિત પ્રતિપત્તિ કરવી તે. (૮) પ્રભાવના - તેવી સ્વ તીર્થની ઉન્નતિ હેતુ ચેષ્ટામાં પ્રવર્તનરૂપ. આ આઠ દર્શનાચાર છે. આ જ આઠ આચારોને આચરનાર ઉક્ત ફળના સંપાદક થાય અને આ જ્ઞાનાચારદિના ઉપલક્ષક છે. અથવા દર્શનના જ જે આચારો કહ્યા, તે જ ઉક્તન્યાયથી મુક્તિમાર્ગ ખૂલત્વ સમર્થન અર્થે છે. આ જ્ઞાન-દર્શન નામક મુક્તિ માર્ગને બતાવીને ફરી તેજ ચાગ્નિરૂપ દર્શાવવાને માટે ભેદ કથનથી જ તેનું સ્વરૂપ ઉપદર્શિત છે. એમ માનતા આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૧૦૭, ૧૧૦૮ - ચારિત્રના પાંચ પ્રકાર છે - સામાયિક, છેદપિસ્થાપનીય, પરિહારવિદ્ધિ, સુક્ષ્મપરાય સાને આકષાય એવું યથાખ્યાત ચાબિ. તે છગ્રસ્થ અને કેવલી બંનેને હોય છે. જે ચારિત્ર ક્રમના સંચયને રિક્ત કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે. • વિવેચન - ૧૧૦૭, ૧૧૦૮ - સમ - સાંગત્યથી એકીભાવ વડે જે આય - જવું તે, સમાય - પ્રવર્તન, તે જેનું પ્રયોજન છે તે સામાયિક, તે સર્વ સાવધનો પરિહાર જ છે. - x- અથવા સમ - રાગદ્વેષ રહિત, તે જ ચિત્ત પરિણામ, તેનો આય - પ્રવર્તન તે સમાય, તે રૂ૫ સામાયિક પણ સર્વ સાવધવિરતિ રૂપ જ હોય. તે સામાયિક બે ભેદે છે - ઇત્વર અને યાવસ્કૃષિક. (૧) ઇવર - ભરત અને રવતના પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થની ઉપસ્થાપનામાં છેદોપસ્થાપનીય ચાત્રિના ભાવથી તેમાં તેના વ્યપદેશનો ભાવ છે. (૨) ચાવત્રુચિક - મધ્યમ તીર્થકરના તીર્થમાં અને મહાવિદેહમાં ઉપસ્થાપનાના અભાવથી તેનો વ્યપદેશ ચાવજીવ સંભવે છે. છેદ - સાતિચાર સાધુને અથવા નિરતિચાર નવા શિષ્યને, બીજા તીર્થ સંબંધી કે બીજું તીર્થ સ્વીકારતા પૂર્વ પર્યાયનો વિચ્છેદ રૂ૫, તેનાથી યુક્ત ઉપસ્થાપના મહાવ્રત આરોપણ રૂપ જેમાં છે, તે છેદોપસ્થાપના. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 પરિહાર - પરિહરવું તે, વિશિષ્ટ તપરૂપ, તેનાથી વિશુદ્ધિ - જેમાં છે તે (અહીં વૃત્તિકારશ્રીએ નવ ગાથા વડે પરિહાર તપનું વર્ણન * * * * - X - X - X - પરિહારવિશુદ્ધિ - કરેલ છે, તે આવશ્યકાદિમાં કહેવાઈ ગયેલ છે) સૂક્ષ્મસંપરાય - સૂક્ષ્મ એટલે કિટ્ટિકરણથી અને સંપર્ય - ભમે છે. આના વડે સંસાર અને સંપરાય - લોભ નામક કષાય જેમાં છે તે સૂક્ષ્મ સંપરાય, અને તે ઉપશમ અને ક્ષપક શ્રેણીના લોભાનુવેદન સમયે સંભવે છે - × - તથા અકષાય - અવિધમાન કષાય, ક્ષપિત કે ઉપશમિત કષાય અવસ્થાભાવી, અહીં ઉપશમિત કષાયનું અકષાયત્વ કષાયકાર્યના અભાવે લેવું. યથાખ્યાતા - અરહંત કથિત સ્વરૂપ તે ઉલ્લંઘવું નહીં તે. ઉપશાંત અને ક્ષીણ મોહ નામક બે ગુણસ્થાન વર્તીને, સુયોગી કે અયોગી ગુણસ્થાને સ્થાયીને હોય છે. આ પાંચ ભેદે ચાસ્ત્રિ શબ્દ કહેવો. અન્વર્થથી તેને કહે છે - આ સામાયિકાદિ, કર્મની સંચિત રાશિને રિક્ત - ખાલી કરે છે. તેથી નિરુક્તવિધિથી ચારિત્ર તે ‘ચયરિક્તકર’ જાણવું - *X* X હવે ચોથું કારણ, તપને કહે છે ઃ ૦ સૂત્ર - ૧૧૦૯ તપ બે પ્રકારે કહ્યો છે બાહ્ય અને અત્યંતર. બાહ્ય તપ છ ભેદે કહેલો છે. અત્યંતર તપ પણ છ ભેદે છે. • વિવેચન - · ૧૧૦૯ ગાથાર્થ કહ્યો. ભાવાર્થ તપ અધ્યયનમાં કહેશે. (શંકા) આનો મુક્તિ માર્ગપણામાં કોનો કેટલો વ્યાપાર છે? તે કહે છે - ♦ સૂત્ર ૧૧૧૦ - જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે, દર્શનથી તેનું શ્રદ્ધાન કરે છે, યાત્રિથી કર્મઆશ્રવનો નિરોધ કરે છે, તપથી વિશુદ્ધ થાય છે. - ૦ વિવેચન ૧૧૧૦ મતિ આદિ જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે, અનંતર કહેલા ચાત્રિથી નિરાશ્રય થાય છે. કર્મોને ગ્રહણ કરતો નથી. તપ વડે પૂર્વે એકઠા કરેલા કર્મોનો ક્ષય કરવાથી શુદ્ધ થાય છે. - x - આના વડે માર્ગનું ફળ મોક્ષ કહ્યું. હવે તે ફળ રૂપ ગતિ કહે છે - - સૂત્ર - ૧૧૧૧ સર્વે દુઃખોથી મુક્ત થવાને માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે તેમ હું કહું છું. - ૦ વિવેચન - ૧૧૧૧ પૂર્વોપચિત જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરીને, સમ્યક્ પણે પાપો થકી વિરમવું - - Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૧૧૧ ૮ ) તે ચારિત્ર. તપ વડે, ચ શબ્દથી જ્ઞાન અને દર્શન વડે (શંકા) અનંતર તપ વડે કર્મક્ષપણને હેતપણે કહેલ છે, અહીં જ્ઞાન આદિને પણ કર્મક્ષય હેતુ કહ્યો, તેમાં વિરોધ કેમ ન આવે? (સમાધાન) તપ પણ આના સહિત ક્ષપણનો હેતુ છે, તે જણાવવા માટે આમ જણાવેલ છે. તેથી જ મોક્ષમાર્ગવ પણ ચારેથી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સર્વ દુઃખના પ્રકૃષ્ટ ક્ષયને માટે - પ્રકર્ષથી હાનિને પામે તે પ્રક્ષીણ બધાં દુઃખો જેમાં થાય છે તે અથવા સર્વે દુઃખોની પ્રકૃષ્ટ હાનિને કે પ્રકૃષ્ટ ક્ષય જેમાં થાય છે તે. તે સિદ્ધિ ક્ષેત્ર જ છે. - x- x- અથવા બધાં દુઃખો અને અર્થ - પ્રયોજનો હીન થયા છે જેમના તે, તથાવિધ સિદ્ધિમાં ગમન કરે છે, તેમ જાણવું. - ૮ - ૪• x-. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૮ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮. અધ્યયન - ૨૯ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સમ્યકત્વપરાક્રમ 20 X X X ૦ અઠ્ઠાવીસમું અધ્યયન કહ્યું, હવે ઓગણત્રીશમું આરંભીએ છીએ. તેનો અ સંબંધ છે - અનંતર અધ્યયનમાં જ્ઞાનાદિને મુક્તિમાર્ગપણે કહ્યા. તે સંવેગાદિ મૂલર્થ અકર્મતા સુધી તે પ્રમાણે થાય છે. તે અહીં કહે છે, અથવા અનંતર અધ્યયનમ મોક્ષમાર્ગગતિ કહી, તે અહીં અપ્રમાદ જ તેનો પ્રધાન ઉપાય છે. જ્ઞાનાદિ પણ તેન પૂર્વક જ હોય, તે જ વર્ણવે છે. અથવા અનંતર અધ્યયનમાં મુક્તિમાર્ગમતિ કહી. તે વીતરાગત્વપૂર્વક હોય છે. તેથી જે રીતે તે થાય છે, તે રીતે આ અધ્યયન વડે કહે છે. આ ત્રણ સંબંધોથી આવેલ આ અધ્યયન છે. નિર્યુક્તિકાર કહે છે. X* X - તેના નામ નિર્દેશને માટે ' • નિયુક્તિ - ૫૦૭ + વિવેચન આદાનપ્રદથી સમ્યક્ત્વપરાક્રમ અધ્યયન છે. ગ્રહણ કરાય તે આદાન - આિ એટલે પ્રથમ અને તે પદ - નિરાકાંક્ષપણે અર્થગમકપણાથી વાક્ય જ આદાનપદ છે તેના વડે ઉપચારથી અહીં તે અભિહિત છે. તે પ્રસ્તુત સમ્યકત્વ પરાક્રમ છે. ગુણો વડે નિવૃત્ત તે ગૌણ. અપ્રમાદ શ્રુત. તેમાં સંવેગાદિ અહીં વર્ણવીએ છીએ, તે રૂપ જ તત્ત્વર્થ અપ્રમાદ છે. બીજા કહે છે અપ્રમાદ પણ વીતરાગતા ફળ છે, તેની પ્રાધાન્યતાર્થ ‘વીતરાગશ્રુત’ છે. અહીં આદાનપદ નામના સૂત્ર અંતર્ગતત્વથી સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિમાં ૧ તેનો વ્યાપાર છે, તેની ઉપેક્ષા કરીને ‘વીતરાગશ્રુત' નામ છે, તેમાં કેટલાંકને અભિમ હોવાથી, બંનેનો અનાદર કરીને અપ્રમાદતનો નિક્ષેપો કહે છે. - • નિયુક્તિ - ૫૦૮ થી ૫૧૨ + વિવેચન - B અપ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદને નિક્ષેપો ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્બતિરિક્ત અમિત્ર આદિમાં છે. ભાવમ અજ્ઞાન અસંવર આદિમાં જાણવું. શ્રુતનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. યાવત્ તદ્બતિરિક્ત દ્રવ્ય શ્રુત પાંચ ભેદે છે - અંડજ આદિ. ભાવદ્યુત બે ભેદે છે. સમ્યક્ શ્રુત અને મિથ્યાશ્રુત. તેમાં આ અધ્યયનમાં ‘સમ્યક્ શ્રુત' છે, તેમ જાણવું. પાંચે ગાથા પ્રતીત છે. વિશેષ એ કે - અમિત્ર - એટલે શત્રુ આદિ. તેમાં જે અપ્રમાદી છે, તે તદ્બતિરિક્ત દ્રવ્ય અપ્રમાદ કહેવાય છે. તેનું દ્રવ્યત્વ તથાવિધ અપ્રમાદ કાર્યના પ્રસાધકપણાથી છે. ભાવમાં વિચારતા - અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન, અસંવર એટલે અનિરુદ્ધ આશ્રવપમું. આદિ શબ્દથી કષાય પણ લેવો. આ બધામાં અપ્રમાદ અર્થાત્ આના જય પરત્વે સદા સાવધાનતા રૂપ જ થાય છે. તેમ જાણવું, તે પાંચ પ્રકારે છે - (૧) અંડજ - હંસ આદિ ઇંડામાંથી જે જન્મે છે જેમ કોઈ ૫ટ્ટ સૂત્ર. (૨) પૌંડક જેમકે કપાસ સૂત્ર. (૩) વાલજ - જે ઘેંટા આદિના વાળથી ઉત્પન્ન, જેમકે - ઉન. Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૯ ભૂમિકા ૮ ૯ (૪) વાકજ - જેમકે શણ, (૫) કીટક - તેવા પ્રકારના કીડાની લાળમાંથી થાય છે, તે પટ્ટ સૂત્ર. સમ્યક્ શ્રત - અંગ પ્રવિષ્ટ, મિથ્યા મૃત - કનક સતતિ આદિ. - - - . હવે આ નામની ગૌણતાને જણાવતા કહે છે - • નિર્યુક્તિ - ૫૧૩ + વિવેચન - આ અધ્યયનમાં સખ્યત્વમાં અપ્રમાદ જે કારણો વર્ણવેલ છે, તેથી આ અધ્યયનને “અપ્રમાદ મૃત” જાણવું. સખ્યત્વમાં ઉપલક્ષણથી જ્ઞાનાદિમાં અપ્રમાદ, ઉક્ત ન્યાયથી સંવેદ આદિ ફળના ઉપદર્શનથી અથવા તેના અનુષ્ઠાન પ્રત્યે ઉધમ દર્શનથી આ અધ્યયન વર્ણવેલ છે, તેથી આ અધ્યયનનું અપ્રમાદ શ્રુત નામ છે. - Xx- હવે સૂત્ર કહે છે, તે આ છે - • સૂત્ર - ૧૧૧૨ - હે આયુષ્યમાનું ! ભગવંતે જે કહેલ છે, તે મેં સાંભળેલ છે - આ “સમ્યકત્વ પરાક્રમ” અધ્યયનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર જે પ્રરૂપણા કરી છે, તેની સમ્યફ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શ અને પાલનથી, તરીને, કીર્તનથી, શુદ્ધ કરીને, આરાધના કરવાથી આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણાં જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિવણિને પામે છે. બધાં દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૧૨ - શ્રુતમ્ - સાંભળેલ છે, આયુષ્યમાન - શિષ્યને આમંત્રણ, સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે. ભગવત- સમગ્ર ઐશ્વર્યાદિવાળા મહાવીરે કહેલ છે - આ જગતમાં કે જિનપ્રવચનમાં નિશ્ચિત સમ્યક્ત ગુણયુક્ત જીવ, તેના સમ્યક્તભાં પરાક્રમ - ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિથી કર્મશગુના જયને માટે સામર્થ્ય લક્ષણ જેમાં વર્ણવાય છે તે “સખ્યત્વ પરાક્રમ'' અધ્યયન છે આ ગૌણ નામ જ છે, તો નિર્યુક્તિકારે કેમ તેને “આદાનપદ” વડે કહ્યું? બીજું નામ ગૌણ છે. નામનું અનેક વિધત્વ સૂચવવા માટે નિયુક્તિકારે આમ કહ્યું છે. તેના ગણત્વના વ્યવચ્છેદને માટે નહીં. તે કોણે કહ્યું છે? શ્રમ - શ્રામસ્યને અનુસરનાર, ભગવત મહાવીરે કહેલ છે. અર્થાત ભગવંતે મને કહેલ છે. આના વડે વક્તાના દ્વારથી પ્રસ્તુત અધ્યયનનું માહાભ્ય કહ્યું. (શંકા) સુધમાં સ્વામીને પણ શ્રુતકેવલિત દ્વારથી આનું પ્રામાણ્ય સિદ્ધ હતું જ, તો પછી આ પ્રમાણે કેમ કહ્યું? (સમાધાન) લબ્ધપ્રતિષ્ઠિત છતાં ગુરુના ઉપદેશથી ગુરનું માહાભ્ય બતાવવા માટે અને સૂત્રના અર્થને કહેવા માટે કહેલ છે. હવે ફળ દ્વારથી કહે છે - પ્રસ્તુત અધ્યયનનો સમ્યમ્ શ્રદ્ધા સામાન્યથી સ્વીકારીને ઉક્તરૂપે જ વિશેષથી આ પ્રમાણે નિશ્ચિત કરીને અથવા સંવેગાદિ જનિત ફળના અનુભવ લક્ષણથી પ્રતીતિ કરીને, રુચિ કરીને તેમાં કહેલ અનુષ્ઠાન વિષયક Page #91 -------------------------------------------------------------------------- ________________ EO ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અભિલાષ આત્મામાં ઉત્પન્ન કરીને, તે અનુષ્ઠાનને સ્પર્શીને, તે વિહિત અનુષ્ઠાનને અતિચારથી બચાવીને. તે અનુષ્ઠાનને પાર પમાડીને, સ્વાધ્યાય વિધાનથી કીર્તન કરીને, તે અનુષ્ઠાનની ગુણ સ્થાન પ્રાપ્તિથી ઉત્તરોત્તર શુદ્ધિ કરીને, ઉપસર્ગ- અપવાદની કુશળતાથી યાવજીવ તેના અર્થના સેવનથી, ગુરુ નિયોગ રૂપથી સતત આસેવીને અથવા મન, વચન, કાયના યોગથી, એ પ્રમાણે પરાવર્તાનાદિથી રક્ષા કરીને અધ્યયનાદિથી પરિસમાપ્ત કરીને, ગુરુએ વિનયપૂર્વક આ મને ભણાવ્યુ એમ નિવેદન કરીને, શુદ્ધિ કરીને, જિનાજ્ઞાથી આરાધે. એ પ્રમાણે કરીને શું? અનેક જીવો સિદ્ધત્વને પામ્યા છે. ઘાતિ કર્મક્ષયથી બોધ પામે છે, ચાર ભવોપગ્રાહી કર્મથી મૂકાય છે. પછી કર્મરૂપી દાવાનળના ઉપશમથી પરિનિર્વાણ પામે છે. તેથી જ શારીરિક માનસિક બધાં દુઃખોનો અંત કરે છે, મુક્તિપદ પામે છે. હવે શિષ્યોના અનુગ્રહને માટે પ્રસ્તુત અધ્યયન કહે છે - સૂત્ર - ૧૧૧૩ - તેનો આ અર્થ છે, જે આ પ્રમાણે કહેવાય છે - (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગર અને સાધર્મિક કૃષા, (૫) આલોચના, (૬) નિંદા, (૭) ગહ, (૮) સામાયિક, (૯) ચતુર્વિશની સ્તd, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ, (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પચ્ચક્ખાણ, (૧૪) સ્તવ, સ્તુતિ મંગલ, (૧) કાળ પ્રતિલેખના, (૧૬) પ્રાયશ્ચિતરણ, (૧૭). ક્ષમાપના, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચના, (૨૦) પ્રતિપુચ્છના, (૨૧) પરાવર્તના, (૨૨) અનાક્ષા, (૨૩) ધર્મકથા, (૨૪) કૃતની આરાધના, () મનની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨) તપ, (૨૮) વ્યવદાન, (૨૯) સુખ શાના, (૩૦) પ્રતિબદ્ધતા, (૩૧) વિવિક્ત શયનસેવન, (૩૨) વિનિવર્તના, (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન, (૩૪) ઉપધિ પ્રત્યાખ્યાન, (૩૫) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) યોગ પ્રત્યાખ્યાન, (૩૮) શરીર પ્રત્યાખ્યાન, (૩૯) સહાય પ્રત્યાખ્યાન, (૪૦) ભક્ત પ્રત્યાખ્યાન, (૪૧) સદ્ભાવ પ્રત્યાખ્યાન, (૪૨) પ્રતિરૂપતા, (૪૩) વૈયાવચ્ચ, (૪૪) સર્વગુણ સંપન્નતા, (૪૫) વીતરાગતા, (૬) ક્ષતિ, (૪૭) મુક્તિ, (૪૮) આર્જવ, (૪૯) માર્દવ, (૫૦) ભાવ સત્ય, (૫૧) કરણ સત્ય, (૫૨) યોગ સત્ય, (૫૩) મનો ગતિ, (૫૪) વચનગુતિ, (પ) રાય ગતિ, (૫૬) મન સમાધારણતા, (૫૭) વયન સમાધારણતા, (૫૮) કાય સમાધારણતા, (૫૯) જ્ઞાન સંપન્નતા, (૬૦) દીન સંપન્નતા, (૧) ચરિત્ર સંપન્નતા, (ર) શ્રોએન્દ્રિય નિગ્રહ, (૬૩) ચક્ષુરિન્દ્રિય નિગ્રહ, (૬૪) વાણજિય નિગ્રહ, (૬૫) જિલૅન્દ્રિય નિગ્રહ, (૧૬) સ્પર્શનેન્દ્રિય નિગ્રહ, (૬૭) ક્રોધ વિજય, (૬૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૧૩ ૯ ૧ માન વિજય, (૬૯) માયા વિજય, (૭૦) લોભ વિજય, (૭૧) પ્રેમ - દ્વેષ - મિથ્યાદર્શન વિજય, (૭૨) શૌલેશી, (૩૩) અકર્મતા. • વિવેચન - ૧૧૧૩ - સમ્યક્તપરાક્રમ અધ્યયનના હવે કહેવાનાર અર્થ- અભિધેય, આ વક્ષ્યમાણ પ્રકારથી ભગવંત મહાવીરે કહેલ છે, તે આ પ્રમાણે છે - સંવેગ, નિર્વેદ ઇત્યાદિ ૭૩ - દ્વારો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. હવે આ જ પ્રત્યેક પદ ફળના ઉપદર્શન દ્વારથી સૂત્રમાં કહે છે - આ બધાંનો પ્રયાસ મુક્તિ ફળ જ છે, તેમાં પ્રવૃત્તિના અભિલાષ પૂર્વક તે રૂપ સંવેગ ઇત્યાદિ પદોને કહે છે, તે આ પ્રમાણે - • સૂત્ર - ૧૧૧૪ - ભગવદ્ ! સંવેગથી જીવને શું પ્રાપ્ત થશે? સંવેગથી જીવ અનુતર ધર્મ શ્રદ્ધાને પામશે. પરમ ધર્મ શ્રદ્ધાથી શીઘ સંવેગ આવે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે, નવા કમને બાંધતો નથી. અનંતાનુબંધી કષાય ક્ષીણ થતાં મિથ્યાત્વ વિશુદ્ધિ કરી દર્શનનો આરાધક થાય છે. દશન વિશોધિ દ્વારા વિશદ્ધ થઈ કેટલાંક જીવો તે જ જન્મમાં સિદ્ધ થાય છે અને કેટલાંક દર્શન વિશોધિથી શુદ્ધ થતાં ત્રીજા ભાવનું અતિક્રમણ કરતો નથી. • વિવેચન - ૧૧૧૪ - | સંવેગ એટલે મુક્તિનો અભિલાષ. તેનાથી હે ભગવન! આ પૂજ્યને આમંત્રણ છે. જીવ કયા ગુણોને ઉત્પન્ન કરે છે? આ પ્રમાણે શિષ્ય એ પ્રશ્ન કરતાં. અહીં પ્રજ્ઞાપક તેનો ઉત્તર આપતા કહે છે - સંવેગ વડે પ્રધાન એવા શ્રતધમદિમાં શ્રદ્ધા - તે કરવાની અભિલાષા રૂપ ધર્મ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કેમકે તેના અભાવે સંવેગનો સંભવ નથી. ભાવમાં પણ દેવલોકાદિ ફળ જ મળે, અનુત્તર ફળ નહીં, તેથી કહે છે - અનુત્તર ધર્મશ્રદ્ધાથી સંવેગ, તે જ અર્થથી વિશિષ્ટતર ફળ જલ્દી મળે છે. તેના સિવાય વિષયાદિની અભિલાષાથી, સંવેગ ન આવે. અનુત્તર ધર્મ શ્રદ્ધામાં અન્યત્ર નિરાસક્તિમાં અન્યથાપણું સંભવ નથી. અનંતાનુબંધી ક્રોધાદિને ખપાવે છે. અશુભ કર્મ પ્રકૃતિને બાંધતો નતી. કષાય ક્ષયના નિમિત્તથી, કર્મના અબંધત્ત્વની અપેક્ષાથી મિથ્યાત્વની વિશોધિ- સર્વથા ક્ષય થતાં ક્ષાયિક સખ્યત્ત્વનો આરાધક અર્થાત નિરતિચાર પાલના કૃત દર્શન આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિથી અત્યંત નિર્મળતા થાય છે. તેથી કેટલાંક તેવા આરાધકો તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અર્થાત જે જન્મમાં દર્શનની તથાવિધ શુદ્ધિ કરે છે, તે જ જન્મમાં મુક્તિને પામે છે. જેમ મરુદેવી માતાપામ્યા. જેઓ તે ભવે સિદ્ધ થતા નથી, તેઓ દર્શનની વિશુદ્ધિથી અન્ય જન્મ ઉપાદાન રૂપ ત્રીજા ભવને અતિક્રમતા નથી, અવશ્ય ત્રીજા ભવે સિદ્ધ થાય છે. આ કથન ઉત્કૃષ્ટ દર્શન આરાધકોની અપેક્ષાએ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૧૧૧૫ - ભગવન ! નિર્વેદથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિવેદથી જીવ દેવ, મનુષ્ય અને તિય સંબંધી કામભોગોમાં શોધ નિર્વેદ પામે છે. બધાં વિષયોમાં વિરક્ત થાય છે. થઈને રંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરી સંસાર માળનો વિચ્છેદ કરે છે. અને સિદ્ધિ માગને પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૧૧૫ - નિર્વેદ સંવેગથી અવશ્ય થનાર છે. માટે તેને કહે છે - અહીંથી આરંભીને બધે સુગમ હોવાથી પ્રશ્ન વ્યાખ્યા કરતા નથી. નિર્વેદ એટલે સામાન્યથી સંસારના વિષયોનો હું ક્યારે ત્યાગ કરીશ એવા પ્રકારના દિવ્ય, માનુષી, તૈર્યચ સંબંધી કામભોગોનો ઉક્ત રૂપથી નિર્વેદ જલદી આપે છે. આ ભોગો અનર્થનો હેતુ હોવાથી મારે તેનું કામ નથી. તથા બધાં શબ્દાદિ વિષયોથી વિરાગતા પામે છે. વિરક્ત થયેલો એવો તે પ્રાણિ ઉપમર્દન રૂપ વ્યાપારનો ત્યાગ કરે છે. વિષયના અર્થપણાથી બધાં આરંભોનો પરિત્યાગ કરતો મિથ્યાત્વ, અવિરતિ આદિ સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે. તેના ત્યાગ વાળાને જ તત્ત્વથી આરંભનો પરિત્યાગ સંભવે છે. તેના વિચ્છેદથી સિદ્ધિ માર્ગ- સમ્યગદર્શનાદિને પામીને, તે માર્ગનો સ્વીકાર કરનારા થાય છે. • સૂત્ર - ૧૧૧૬ - ભગવદ્ ! ધર્મશ્રદ્ધાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મશ્રદ્ધા વડે જીવ સાત સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અગાર ધર્મનો ત્યાગ કરે છે. આણગાર થઈને છેદન, ભેદન, આદિ શારીરિક તથા સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. અવ્યાબાધ સુખને પામે છે. • વિવેચન - ૧૧૧૬ - નિર્વેદ થતાં સર્વ કલ્યાણ નિબંધન એવી ધર્મ શ્રદ્ધા થાય છે. ધર્મ શ્રદ્ધાથી સાતાવેદનીય જનિત સુખો, તેમાં વૈષયિક સુખોમાં યાવત્ પૂર્વે રામ કરતો હોય તેમાં વિરક્તિને પામે છે. ગ્રહાચાર કે ગાઈથ્ય ધર્મનો પરિહાર કરે છે. કેમકે તેના અત્યારથી માત્ર વિષયસુખાનુરાગ બંધાય છે. ત્યાર પછી અણગાર - ગૃહત્યાગી સાધુ થઈને તે જીવ શારીરિક માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. આ દુઃખો કેવા છે? છેદન, ભેદન સંયોગાદિવાળા છેદન - ખગ આદિ વડે બે ટુકડા કરવા. ભેદન - ભાલા આદિથી વિદારવા રૂપ. આદિ શબ્દથી અહીં તાડન આદિ પણ ગ્રહણ કરવા. તે છેદન ભેદનાદિથી શારીરિક દુઃખોનો સંયોગ- અનિષ્ટ સંબંધ અને ઇષ્ટ વિયોગાદિને પણ ગ્રહણ કરવા. પછી સંયોગાદિના માનસ દુઃખોના વિશેષથી તેનો પણ વિચ્છેદ કરે છે. તેનાથી નિબંધન કર્મનો ઉચ્છેદ થાય છે. તેથી જ અવ્યાબાધ - સર્વે પીડાથી Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯ ૩ ૨૯/૧૧૧૬ ઉપરત એવા સુખને ઉત્પન્ન કરે છે. પૂર્વે સંવેગ ફળના અભિધાન પ્રસંગથી ધર્મ શ્રદ્ધાનું ફળ નિરૂપમ કહેલ, અહીં સ્વતંત્રપણે કહેલ છે, તેથી પુનરુક્તિ છે તેમ વિચારવું. • સૂત્ર - ૧૧૧૭ - ભગવન ! ગુરુ અને સાધર્મિકની શુશ્રષાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગુરુ અને સાધર્મિકની શુશ્રુષાથી જીવ વિનય પ્રતિપક્તિને પામે છે. વિનય પ્રતિપત્તિવાળા, ગુરુની આશાતના કરતા નથી. તેનાથી તે નૈરયિક, તિર્યર, મનુષ્ય, દેવ સંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ, સંજવલન, ભક્તિ અને બહુમાનથી મનુષ્ય અને દેવ સંબંધી સુગતિનો બંધ કરે છે. શ્રેષ્ઠ ગતિ સ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનય મૂલક બધાં પ્રશસ્ત કાન સાથે છે. ઘણાં બીજ જીવોને પણ વિનયી બનાવે છે. ૦ વિવેચન - ૧૧૧૭ • ધર્મ શ્રદ્ધામાં અવશ્ય ગ્રની શપૂજા કરવી જોઈએ, તેથી ગુરુની શુશ્રષાને કહે છે - ગુરુની પર્યાપાસના, તેનાથી ઉચિત્ત કર્તવ્ય કરણ અંગીકાર રૂપ વિનય પ્રતિપત્તિને ઉત્પન્ન કરે છે. જેણે વિનયનો સ્વીકાર કરેલ છે, તે જીવ અતીવ આય - સમ્યકત્વાદિ લાભનો વિનાશ કરે છે. તે અતિ આશાતના, તેને કરવાના સ્વભાવવાળો તે અતિ આશાતનાશીલ, જે તેવા નથી તે અનતિ આશાતનાશીલ છે. અર્થાત્ ગુરુના પરિસ્વાદાદિનો પરિહાર કરેલ છે. એવા પ્રકારના તે નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવદુર્ગતિનો વિરોધ કરે છે. અહીંનારક અને તિર્યંચ દુર્ગતિ પ્રસિદ્ધ છે. મનુષ્યમાં મલેચ્છાદિ અને દેવોમાં કિલિષિકત્વ રૂપ દુર્ગતિ જાણવી. તથા વણ - ગ્લાધા, તેના વડે ગુણોને કહેવા તે વર્ણ સંજવલન. ભક્તિ - અંજલિ જોડવી આદિ. બહુમાન - આાંતર પ્રીતિ વિશેષ. આ વર્ણ - સંજ્વલન ભક્તિ બહુમાનતા વડે ગુરુની વિનય પ્રતિપત્તિ રૂપથી માનુષ્ય અને દેવ સુગતિ - વિશિષ્ટ કુળ ઐશ્વર્ય, ઇન્દ્રવાદિ ઉપલક્ષિત, તેના પ્રાયોગ્ય કર્મ બંધનથી બંધાય છે. અને સિદ્ધિ સુગતિને વિશુદ્ધ કરે છે. કેવી રીતે? તેના માર્ગ રૂપ સમ્યગ દર્શનાદિ વિશોધન વડે પ્રશસ્ત એવા વિનય હેતુક સર્વ કાર્યો અહીં શ્રુત જ્ઞાનાદિનું અને પરલોકમાં મુક્તિનું નિષ્પાદન કહે છે. તો શું આ માત્ર સ્વાર્થ સાધક છે? ના, બીજા પણ ઘણાં જીવોને વિનય ગ્રહણ કરાવે છે, કેમકે તે સ્વયં સુસ્થિત તેનું વચન ઉપાદેય થાય છે તથા વિનયમૂળપણાંથી સંપૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરાવવાથી આ પરાર્થ સાધક થાય છે. • સૂત્ર - ૧૧૧૮ - ભગવાન ! આલોચનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? આલોચનાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર અને અનંત સંસારને વધારનાર માયા, નિદાન અને મિથ્યાદર્શન ૩૫ શલ્યોને ફેંકી દે છે. 25 ભાવને પ્રાપ્ત થાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વજુભાવને પ્રાપ્ત જીવ માયા રહિત થાય છે. તેથી તે સ્ત્રીવેદ અને નપુંસક વેદનો બંધ કરતા નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. • વિવેચન - ૧૧૧૮ - ગુરુ શુશ્રુષા કરતાં પણ અતિચાર સંભવે છે, તેની આયોલનાથી જ વિવક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. તેને કહે છે - આ - સકલ સ્વ - દોષની અભિવ્યાપ્તિથી, લોચના - આભ દોષોને ગુરની સમક્ષ પ્રકાશવા, તે આલોચના. તેનાથી માયા - શઠતા, નિદાન-મારા તપ વગેરેનું ફળ પ્રાપ્ત થવા રૂપ પ્રાર્થના મિથ્યાદર્શન - સાંશયિક આદિ. આ ત્રણે શલ્યોને જે પ્રમાણે તોતરાદિ શલ્યો તત્કાળ દુઃખદાયી છે, તેમ માયાદિ પણ તત્કાળ દુઃખદાયી છે, પાપાનુબંધ કર્મબંધ બંધાવાથી મોક્ષમાં વિજ્ઞાકારી છે. તથા આ શલ્યો અનંત સંસારના વૃદ્ધિને પમાડનારા છે. તે શલ્યોને દૂર કરે છે. હજુભાવને ઉત્પન્ન કરે છે, ઋજુભાવ પ્રતિપન્ન જીવ માયારહિત થઈ સ્ત્રીવેદ અને નપુંસક વેદને બાંધતો નથી. અમાયીપણાથી પુરુષવેદનો નિબંધક થાય છે. પૂર્વબદ્ધ અથવા તો બધાં જ કર્મોની પણ નિર્જરા કરે છે, તથા મુક્તિપદને પામે છે - x-. • સૂત્ર - ૧૧૧૯ - ભગવદ્ ! નિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિંદાથી પશ્ચાત્તાપ પ્રાપ્ત થાય છે. પશ્ચાતાપથી થનારી વિરક્તિથી કરણગુણ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ગુણ શ્રેણિને પ્રાપ્ત આણગાર મોહનીય કમનો નાશ કરે છે.. • વિવેચન - ૧૧૧૯ - આલોચના દુકૃત નિંદાવાળાને જ સફળ થાય છે. તેથી નિંદાને કહે છે - નિદના અર્થાત્ આત્મા વડે જ આત્માના દોષને ભાવવા- કહેવા. તેનાથી પછી અનુતાપ થવો તે - “હા! મેં આ દુષ્ટ અનુષ્ઠાન કર્યુ” તે રૂપ પશ્ચાતાપ કરે છે. પછી તે વૈરાગ્યને પામે છે. ત્યારપછી કરણ - અપૂર્વ કરણ વડે ગુણહેતુક શ્રેણિ- ગુણ શ્રેણીને પામીને તે આણગાર સર્વે મોહનીય કર્મદલિકોનો રસનો અને સ્થિતિનો ક્ષય કરે છે. - X• x અથવા કરણ ગુણથી - અપૂર્વ કરણાદિ માહાભ્યથી કરણગુણ અર્થાત ક્ષપક શ્રેણિને પામે છે. અથવા કરણ - પિંડ વિશુદ્ધિ આદિ, તદ્ ઉપલક્ષિત ગુણોને જ્ઞાનાદિના ઉત્તરોત્તર ગણ પરંપરા સ્વરૂપને પામે છે અને દર્શન મોહનીયાદિ કર્મોનો ક્ષય કરે છે તેનો ક્ષય થતાં મુક્તિને પ્રાપ્ત કરે છે, તેમ જાણવું. • સૂત્ર - ૧૧૨૦ - ભગવદ્ ! ગહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગહથિી જીવને અપુરસ્કાર પ્રાપ્ત થાય છે. અપુરસ્કૃત થવાથી તે આપશસ્ત કાર્યોથી નિવૃત્ત થાય છે. પ્રશસ્ત કાર્યોથી યુક્ત થાય છે. આવા અણગાર જ્ઞાન દશનાદિ અનંત ગુણોને ઘાત કરનારા જ્ઞાનાવરણીય આદિ કમના પયયોનો ક્ષય કરે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ૨૯/૧૧૨૦ • વિવેચન ૧૧૨૦ - કોઈ આત્માને અત્યંત દુષ્ટપણે પરિભાવિત કરતો માત્ર નિંદાથી ન અટકે પરંતુ ગહ પણ કરે છે, તેને કહે છે - ગહ બીજા સમક્ષ પોતાના દોષોને કહેવા વડે, અપુરસ્કારને પામે છે પુરસ્કાર - “આ ગુણવાન છે” તેવું ગૌરવ પામવું તે. પુરસ્કારનો અભાવ તે અપુરસ્કાર, તે તે આત્માને અવજ્ઞા ઉત્પન્ન કરાવે છે. અપુરસ્કાર પ્રાપ્ત આત્મા બધે અવજ્ઞા પામતા, ક્યારેક તેવા અધ્યવસાય પામીને પણ અવજ્ઞાના ભયથી કર્મબંધ હેતુ યોગ્ય અપ્રશસ્ત પ્રવૃત્તિ કરતો નથી. માત્ર પ્રશસ્ત યોગોને જ સ્વીકારે છે. પ્રશસ્ત યોગ સ્વીકારેલો અણગાર અનંત વિષય પણાથી અનંત જ્ઞાન દર્શનને હણવાના સ્વભાવવાળા અનંતઘાતી જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાયોની પરિણતિ વિશેષનો ક્ષય કરે છે અને મુક્તિ પામે છે. એ પ્રમાણે ન કહેવા છતાં બધે જ મુક્તિ પ્રાપ્તિને ફળ પણે જાણવી. • સૂત્ર - ૧૧૨૧ - ભગવન ! સામાયિકથી જીવને શું પ્રાપ્ત થાય છે? સામાયિક થકી જીવ સાવધ યોગોથી વિરતિને પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૧૨૧ - આલોચનાદિ તત્ત્વથી સામાયિક વાળાને જ થાય છે, તેથી હવે સામાયિક કહે છે - તેનાથી સાવળ - અવધ સહિત વર્તે છે તે, કર્મબંધના હેતુઓ અને યોગ - વ્યાપાર, તે સાવધ યોગથી વિરતિ થાય છે. તે વિરતિ સહિતને જ સામાયિક સંભવે છે. • સૂત્ર - ૧૧૨૨ - ભગવન્! ચતુર્વિશતિ સ્તવથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચતુર્લિંશતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિને પામે છે. • વિવેચન - ૧૧૨૨ - સામાયિકને સ્વીકારવાની ઇચ્છાવાળાએ તેના પ્રણેતાની સ્તુતિ કરવી જોઈએ. તેઓ તત્ત્વથી તીર્થકર જ હોય છે, તેથી તેનું સૂત્ર કહે છે - આ અવસર્પિણીમાં થયેલા ચોવીશે તીર્થકરના ઉત્કીર્તનરૂપ દર્શન - સખ્યત્વ, તેની વિશુદ્ધિ - તેને ઉપઘાત કરતા કર્મોને દૂર કરીને નિર્મળ થવું તે દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. • સૂત્ર - ૧૧૨૩ - ભગવાન ! વંદનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વંદનાથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચ ગોગનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્યને પામે છે, સર્વજનને પ્રિય થાય છે. તેની આજ્ઞા બધે મનાય છે, તે જનતાથી દાક્ષિણયને પામે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૧૨૩ • તીર્થકરોની તાવના કરીને પણ ગુરુ વંદન પૂર્વક જ તેની પ્રતિપત્તિ થાય છે, તેથી વંદનને કહે છે. આચાર્યાદિના ઉયિત્ત વિનયરૂપ વંદન વડે અધમ કુળમાં ઉત્પત્તિ રૂપ કર્મબંધનો ક્ષય થાય છે. તેનાથી વિપરીત ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. સર્વજનને wહણીય થાય છે. બધે જ અપ્રતિખલિત આજ્ઞાવાળો થાય છે. લોકો તેના વચનને સ્વીકારે છે. તેવો જ પ્રાયઃ આદેય કર્મના ઉદયવાળો થાય છે. લોકોનો તેના પ્રત્યે અનુકૂળ ભાવ જન્મે છે. તેનું માહાભ્ય પણ બધાને અનુકૂળ થાય છે. • સૂત્ર - ૧૧૨૪ - ભગવન ! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિક્રમણ વડે જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને બંધ કરે છે. આવો વ્રતોના છિદ્રોને બંધ કરનારો જીવ આશ્રયોનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. આઠ પ્રવચનમાતામાં ઉપયુક્ત થાય છે. સંયમ યોગમાં આપૃથક્વ થાય છે. સન્માર્ગમાં સમ્યફ સમાધિસ્થ થઈને વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૨૪ - ઉક્ત ગુણોથી સ્થિત હોવા છતાં પણ મધ્યમ તીર્થકરોના તીર્થમાં ખલના થાય ત્યારે અને પહેલાં - છેલ્લા તીર્થકરમાં તેના અભાવે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણ કહે છે - અપરાધથી પાછું ફરવા રૂપ, પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ વ્રતોના છિદ્રો- અતિચાર રૂપ વિવરોને ઢાંકે છે - દૂર કરે છે. વળી તેવો વ્રતના છિદ્રોને ઢાંકેલો આત્મા, સર્વથા હિંસાદિ આશ્રવનો નિરોધ કરીને અાબલ ચારિત્ર વાળો થાય છે તથા આઠ પ્રવચન માતામાં ઉપયોગવાળો થાય છે. અપૃથફ - સદા સંયમ યોગવાળો થાય છે. અથવા અપ્રમત્ત થાય છે. સંયમમાં પ્રસિઘાત વાળો થાય છે અથવા અસત્ માર્ગથી ઇંદ્રિયોને પાછી ખેંચીને સન્માર્ગમાં સ્થાપીને વિચારનાર થાય છે. • સૂત્ર • ૧૧૨૫ - ભગવદ્ ! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે તેનાથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત યોગ્ય અતિચાર્ટીનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિતeી વિશદ્ધિ થયેલ જીવ, પોતાના ભારને ઉતારી દેનાર ભારવાહકની માફક નિર્વજ્ઞ હૃદય થઈ જાય છે. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૨૫ - અહીં અતિચાર શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો જોઈએ, તેને કહે છે. કાય - શરીર, તેનો ઉત્સર્ગ - આગમોક્ત નીતિથી પરિત્યાગ તે કાયોત્સર્ગ છે. તેનાથી અતીત - લાંબાકાળના સંચિત, વર્તમાનમાં, બંધાતા, એવા અને પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારને અર્થાત તેનાથી ઉપાર્જિત પાપને દૂર કરવા વડે વિશુદ્ધ પ્રાયશ્ચિત કરેલ આત્મા અંતઃકરણથી સ્વસ્થ થાય છે. કોની જેમ? જે રીતે ભારને ઉતારી નાંખેલ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૨૫ ૯ ૭ ભારવાહક હળવો બની જાય છે, તેમ અતિચારો પણ ભાર રૂપ છે. તેને દૂર કરવાથી તે આત્મા પણ નિવૃત્તહૃદય - શાંત થઈ જાય છે. તે ધ્યાન - ધમદિ ધ્યાનને પામે છે. પ્રશસ્ત ધ્યાનને કરતો તે સુખની પરંપરાને પામીને આ લોક અને પરલોકમાં રહે છે. અહીં જ જીવવા છતાં મુક્તિને પામે છે. • સૂત્ર - ૧૧૨૬ - ભગવન ! પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રત્યાખ્યાન વડે જીવ આશ્વવતારોનો વિરોધ કરે છે. • વિવેચન : ૧૧૨૬ • એ પ્રમાણે અશુદ્ધમાન થતા પ્રત્યાખ્યાન કરવું જોઈએ. તે કહે છે - મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન રૂપથી આશ્રવ દ્વારોનો વિરોધ થાય છે કેમકે તેનો હેતુ આશ્રવ નિરોધ છે. પૂર્વ સંચિત કર્મના ક્ષયથી તેને મોક્ષના અંગ રૂપે અન્યત્ર કહેલ છે.“જિનવરે ઉપદિષ્ટ આ પ્રત્યાખ્યાનને સેવીને અનંતા જીવો શાશ્વત સુખ રૂપ મોક્ષને પામેલા છે.” • સૂત્ર - ૧૧૨૭ - ભગવાન ! સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ સ્વરૂપ બોવિનો લાભ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ બોધિથી સંપન્ન જીવ મોક્ષને યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આરાધના આરાધે છે. • વિવેચન - ૧૧ર૭ - અહીં ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અંતર્ભત નમસ્કાર સહિતાદિ આવે. તે ગ્રહણ કરીને પછી જે નીકટમાં ચૈત્ય હોય ત્યાં વેદના કરવી જોઈએ, તેમ કહેલ છે. તે ચૈત્ય વંદના સ્તુતિ-સ્તવ- મંગલ વિના ન થાય, તેની તેને કહે છે. તેમાં આa - દેવેન્દ્ર સ્તવ આદિ, મતિ - એકથી સાત શ્લોક પર્યન્ત- - - આ સ્તુતિ તવ જ ભાવમંગલ રૂપ છે. તેના વડે - જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિ, તેનો લાભ અર્થાત્ પરિપૂર્ણ જિનધર્મની પ્રાપ્તિ થાય છે. આવો જ્ઞાન દર્શન ચારિત્ર લાભ ... બોધિ સંપન્ન જીવ ભવનો કે કમનો અંત પામે છે. તેની ક્રિયા - અભિનિવર્તન અર્થાત મુક્તિને પામે છે. તે અંતક્રિયાનો હેતુ હોવાથી તેને અંતક્રિયા કહે છે. તે ભવે પણ થાય અથવા દેવલોકોને કે વેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિને પામે છે. અર્થાત અનંતર જન્મમાં વિશિષ્ટ દેવત્વ પ્રાપ્તિ રૂપ કલ્પાદિમાં ઉત્પત્તિ અને પરંપરાથી મુક્તિને પ્રાપ્ત કરાવે તેવી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે. આ આવા પ્રકારની આરાધના તપસ્વીતામાં તેવા પ્રકારના ગુરુ કવાળા, તથાવિધ કર્મ વેદના અભાવવાળા જીવને આશ્રીને કહી છે. અને અંતક્રિયા ભાજન જીવ વસ્તુ ચાર પ્રકારે થાય છે. તેથી કહે છે - ક્યારેક ગ્રામસ્થને સ્વીકાર્યા છતાં, કિ0/1] Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સંયમનું પાલન કરવા છતાં તેવા પ્રકારના ગુરુ કર્યોથી, તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાય અસંભવથી, તેવા પ્રકારની કર્મ વેદનાના અભાવથી તે ભવે મુક્તિને ન પણ પામે. પરંતુ ભવાંતરમાં દીર્ઘ પર્યાય પામીને સનકુમાર ચક્રવર્તીની માફક (અંતક્રિયા પામે છે.) સ્થાનાંગમાં કહે છે - (૧) પહેલી અંતક્રિયા વસ્તુ - મહાકર્મી પ્રત્યાજાતને પણ થાય છે. હે આયુષ્યમાન્ શ્રમણ! તે શ્રમણ થઈ, ઘર છોડી અનગારિતા પ્રવ્રજ્યા સ્વીકારી નૈયાયિક માર્ગને માટે સંયમ બહુસ, સવર બહુલ, રૂક્ષ, તીરાર્થી, ઉપધાનવાત્, દુઃખક્ષપક, તપસ્વી, તેને તથાપ્રકારે તપ હોય તથા પ્રકારે વેદના ન હોય, તે તથાપ્રકાર પુરુષ દીર્ઘદીર્ઘ પર્યાયથી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે, સર્વે દુઃખોનો અંત કરે છે, જેમ તે ચક્રવર્તી રાજા સનત્કુમારે કર્યો. તે પહેલી અંતક્રિયા વસ્તુ. (૨) બીજી અંતક્રિયા વસ્તુ - (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) તેવા અણગાર ગજસુકુમારની માફક સર્વે દુઃખોનો અંત કરે છે. (૩) ત્રીજી અંતક્રિયા વસ્તુ - (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) તેવા અણગાર, ચાતુરંત ચક્રવર્તી રાજા ભરતની માફક મોક્ષે જાય છે. (૪) ચોથી અંતક્રિયાવસ્તુ - સ્વલ્પકર્મી, વિરતિ પામીને, તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી તથાવિધ તપ, તથાવિધ વેદના પામીને જલ્દીથી મોક્ષમાં જાય છે, જેમ મરુદેવી માતા ગયા. (ચોથી અંતક્રિયાનું વિશેષ વિવેચન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) અહીં અવિધમાન છે અંતક્રિયા - કર્મક્ષયલક્ષણ રૂપ તે ભવ જેને તે અનંત ક્રિયા, તે પરંપરાને મુક્તિ ફળને માટે છે. • સૂત્ર ૧૧૨૮ ભગવન્ ! કાળ પ્રતિલેખનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરે છે. 7 • વિવેચન - ૧૧૨૮ - અરહંતની વંદના પછી સ્વાધ્યાય કરવો જોઈએ તે કાળે જ થાય. તેના પરિજ્ઞાન - કાળ પ્રતિલેખનાપૂર્વક હોવાથી તેને કહે છે કાલ પ્રાદોષિક આદિ, તેની પ્રત્યુપ્રેક્ષણા . · આગમ વિધિપૂર્વક યથાવત્ નિરૂપણા ગ્રહણ અને પ્રતિજાગરણ રૂપ કાલ પ્રત્યુપ્રેક્ષણા વડે જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. યથાવત્ પ્રવૃત્તિથી તથાવિધ શુભભાવના સંભવથી તેમ થાય. ૦ સૂત્ર - ૧૧૨૯ - ભગવન્ ! પ્રાયશ્ચિતથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રાયશ્ચિત વડે જીવ પાપ કર્મોને દૂર કરે છે અને ધર્મ સાધનાને તિરતિચાર બનાવે છે. સમ્યક્ પ્રકારે પ્રાયશ્ચિત કરનાર આત્મા માર્ગ અને માફળને નિર્મળ કરે છે. આચાર અને આચાર ફળની આરાધના કરે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧ર૯ ૯૯ • વિવેચન - ૧૧૨૯ - ક્યારેક અકાલ પાઠમાં પ્રાયશ્ચિત સ્વીકારવું જોઈએ, તેવું ક્રમથી આવતા, અહીં તેનું કારણ કહે છે - તેમાં પાપને છેદે છે અથવા વિશુદ્ધ કરે છે. તેથી તે નિરુક્ત વિધિથી પ્રાયશ્ચિત કહેવાય છે. તેની આલોચનાદિનું કરણ - વિધાન, તે પ્રાયશ્ચિત્ત કરણ. તેના વડે પાપકર્મોની વિશુદ્ધિ અર્થાત અભાવ થતાં તે નિરતિચાર થાય છે કેમકે તેના વડે જ જ્ઞાનાચારાદિ અતિચાર વિશુદ્ધિ થાય છે. સમ્યક્ પ્રકારે પ્રાયશ્ચિતને સ્વીકારનાર માર્ગ - આ જ્ઞાન પ્રાપ્તિ હેતુ સમ્યક્ત અને તેનું ફળ તે જ્ઞાન એ બંનેને નિર્મળ કરે છે. પછી આચરાય છે તે આચાર - ચારિત્ર, તેનું ફળ તે મુક્તિ, તેને આરાધે છે. - x x x - અથવા માર્ગ - ચાસ્ત્રિ પ્રાપ્તિના નિબંધનપણાથી દર્શન જ્ઞાન નામક, તેનું ફળ છે અને ચારિત્ર, તેથી આચાર - જ્ઞાનાચારાદિ, તેના ફળ - મોક્ષની આરાધના કરે છે. અથવા માર્ગ - મુક્તિ માર્ગ, ક્ષારોપથમિક દર્શન આદિ, તેનું ફળ છે, તેને જ પ્રકર્ષાવસ્થામાં ક્ષાયિક દર્શનાદિ કહે છે. વિશોધના અને આરાધનાને સર્વત્ર નિરતિચારપણાથી હેતુ વિચારવો. • સૂત્ર - ૧૧૩૦ • ભગવદ્ ! ક્ષમાપના કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્ષમાપના કરવાથી જીવ પ્રહાદ ભાવને પ્રાપ્ત થાય છે. પ્રહાદ ભાવ સંપન્ન આત્મા, બધાં પ્રાણ, ભૂત, જીવ અને સત્તાની સાથે મૈત્રી ભાવને પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવને પ્રાપ્ત જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભય થાય છે.. • વિવેચન - ૧૧૩૦ - પ્રાયશ્ચિકરણ ક્ષમાપનાવાનું ને જ થાય છે, તેથી તેને કહે છે - ક્ષમા - મારા આવા દુષ્કૃત પછી ખમવા યોગ્ય છે, એવી ક્ષમાપનાથી પ્રહ્માદ - આત્માનો મનઃ પ્રસત્યાત્મકથી અંતભવ, અર્થાત દુષ્કૃતથી જનિત ચિત્ત સંકલેશનો વિનાશ થાય છે. -x• આ પ્રહ્માદન ભાવ ચિત્ત પ્રસન્ન કરવા રૂપ અભિપ્રાય. બધાં જ તે પ્રાણ- બેત્રણ, ચાર ઇંદ્રિયોવાળા, ભૂત - વનસ્પતિ, જીવ - પંચેન્દ્રિય, સત્વ - બાકીના જંતુઓ. - xx. તેઓમાં મૈત્રીભાવ - પરહિત ચિંતા લક્ષણને ઉત્પાદિત કરે છે. તેથી મૈત્રીભાવને પામેલ જીવ રાગ-દ્વેષના પિગમરૂપ ભાવ વિશુદ્ધિ કરીને ઇહલોકાદિ ભય રહિત થાય છે. કેમકે સંપૂર્ણ ભય હેતુનો અભાવ છે. • સૂત્ર - ૧૧૩૧ - ભગવાન ! સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. • વિવેચન - ૧૧૩૧ - ઉપરોક્ત ગુણમાં અવસ્થિત જીવે સ્વાધ્યાયમાં પ્રયત્ન કરવો જોઈએ, તેને કહે છે - સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય ઉપલક્ષણથી બધાં કર્મોનો ક્ષય કરે છે. કહ્યું છે કે - સ્વાધ્યાયમાં કે કોઈપણ પ્રકારના યોગમાં જીવ ઉપયોગવાળો થઈને પ્રતિ સમય Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અસંખ્ય ભાવિક કર્મને વિશેષથી ખપાવે છે. • સૂત્ર - ૧૧૩૨ - ભગવાન ! વાસનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વાસનાથી જીવ ક્રમોની નિર્જરા કરે છે, ક્ષતજ્ઞાનની આશાતનાના દોષથી દૂર રહે છે. તેના કારણે તીર્થધર્મનું અવલંબન કરે છે. તીર્થ ધર્મના અવલંબનથી કમોની મહાનિર્જરા અને મહાપર્યવસાન કરે છે. વિવેચન - ૧૧૩૨ - સ્વાધ્યાયનમાં પહેલા વાયના જ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ગુરુનું પ્રયોજક ભાવે શિષ્ય પ્રતિ કથન તે વાયના અર્થાત પાઠન. તેના વડે કર્મોનું પરિશાટન થાય છે. તથા શ્રત- આગમની અનાશાતનામાં વર્તે છે. તેમ ન કરવામાં જ અવાથી કૃતની અશાતના થાય છે. તે કરવાથી નહીં તેથી મૃતની અનાશાતનામાં અનુરક્ત થવું. અથવા વર્તમાન તીર્થ તે અહીં ગણધર છે, તેનો ધર્મ-આચાર, શ્રત ધર્મ પ્રદાન રૂપ તીર્થ ધર્મ. અથવા તીર્થ - પ્રવચન - શ્રતને અર્થથી ધર્મ. તે સ્વાધ્યાયને અવલંબતા - આશ્રીને ઘણી મોટી કર્મ નિર્જરા થાય છે. - X- પર્યવસાન એટલે કમોં કે ભવનો અંત. વાયના સ્વાધ્યાયથી એ રીતે મુક્તિને ભજનાર થાય છે. • સૂત્ર - ૧૧૩૩ - ભગવન પ્રતિપૃચ્છનાથી જીવને શું પ્રાપ્ત થાય? પ્રતિપૃચ્છના વડે જીવ સૂઝ, અર્થ, તદુભય સંબંધિત કાંક્ષા મોહનીયનો વ્યવચ્છેદ થાય. • વિવેચન - ૧૧૩૩ - વાચનાને ગ્રહણ કર્યા પછી પણ સંશયાદિ ઉત્પત્તિમાં પ્રશ્નો કરવા તે પ્રતિ પછતા અવસર છે, તેથી તેને કહે છે-પહેલાં કહેલ સૂટાદિને પુનઃ પૂછવા તેપ્રતિપછના. તેના વડે સૂત્ર, અર્થ અને તદુભયને વિશુદ્ધ કરે છે. સંશયાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે તથા કાંક્ષા - આ આ પ્રમાણે છે કે આ પ્રમાણે મારે ભણવું યોગ્ય છે? ઇત્યાદિ વાંછા - તે જ મોહ પમાડે છે - ૪- કાંક્ષા મોહનીય કર્મ અનભિગ્રહિક મિથ્યાત્વરૂપ છે તેને (પ્રતિપૃચ્છના વડે) વિશેષથી દૂર કરે છે. • સૂગ - ૧૧૩૪ - ભગવાન ! પરાવતનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પરાવર્તના વડે વ્યંજન - પદપાઠ શિર થાય છે. અને જીવ પદાનસરિતા યાદિ જન ઉહિને આમ થાય છે. • વિવેચન - ૧૧૩૪ - પૃચ્છના દ્વારા વિશોધિત સૂત્રનું વિસ્મરણ ન થાય માટે પરાવર્તના કહે છે. તેમાં પરાવર્તન-ગુણન, તેના વડે જે અર્થને ઓળખાવાય છે. તેવ્યંજન- અક્ષરને ઉત્પાદિત કરે છે. - - - તાવિધ કર્મના ક્ષયોપશમ વડે પદાનુસારિતા વ્યંજનલબ્ધિ પ્રાપ્ત થાય છે. - x-x Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૨૯/૧૧૩૫ • સૂત્ર - ૧૧૩૫ - ભગવન અનપેક્ષાથી જીવ આયુકર્મને છોડીને બાકીને જ્ઞાનાવરણીયાદિ સાત કમની પ્રવૃતિઓને પ્રગાઢ બંધનોથી શિથિલ કરે છે. તેની દીર્ઘકાલીન સ્થિતિને આઘકાલીન કરે છે, તેના તીવ રસાનુબંધને મંદ કરે છે. બહુકમપદેશોને આધ્ય પ્રદેશવાળા કરે છે. આયુષ કર્મોનો વધ કદાચિત કરે છે, કદાચિત કરતા નથી. અસાતા વેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપચય કરતા નથી. જે સંસાર અટવી અનાદિ અને અનંત છે, દીર્ધમાગણી યુક્ત છે, જેના નરકાદિ ગતિરૂપ ચાર અંત છે, તેને શીવ પાર કરે છે. • વિવેચન - ૧૧૩૫ - સૂત્રવત અર્થમાં પણ વિસ્મરણ સંભવે છે. તેથી તેની પણ પરિભાવના કરવી જોઈએ, તે અનુપ્રેક્ષા. સૂત્રની અનુપ્રેક્ષા - ચિંતનિકા, તેનાથી પ્રકૃષ્ટ શુભ ભાવોની ઉત્પત્તિના નિબંધનપણાથી આયુષ્યને વર્જીને સાત કર્મ પ્રકૃતિ છે. તે સાત પ્રકૃતિ, જે ગાઢ બંધનથી નિકાચિત હોય છે, તેને શિથિલ બંધન બદ્ધ કરે છે. અર્થાત તેને તપોરૂપત્વથી અપવર્તનાદિકરણ યોગ્ય કહે છે અને તપથી નિકાચિત કર્મને ખપાવવામાં પણ સમર્થ થાય છે. શુભ અધ્યવસાય વશથી સ્થિતિ ખંડકના અપહારથી દીર્ઘકાલિક સ્થિતિને દૂર્વકાલિક કરે છે. કેમકે બધાં કર્મોની પણ સ્થિતિનું અશુભપણું છે. - - ૪ - તીવ્ર અનુભવાથી ચતુઃ સ્થાનિક રસત્વથી મંદાનુભાવા ત્રિસ્થાનિક રસત્યાદિના આપાદનથી કરે છે. અહીં અશુભપ્રકૃતિ જ ગ્રહણ કરાય છે. કેમકે શુભભાવનું શુભાશુભ તીવમંદાનુભાવ હેતુપણાથી છે. તેથી શુભભાવથી તીવ્ર અનુભાવ બાંધે છે. બહુપદેશિકને અયપ્રદેશવાળી કહે છે. (પ્ર-) કયા અભિપ્રાયથી આયુને વર્જીને સાત પ્રકૃતિ કહેલ છે? (ઉત્તર--) શુભાયુષ્ક જ સંયતને ઉક્ત કર્યપ્રકૃતિ અપવર્તનાકરણાદિ સંભવે છે. તેની જ અનપેક્ષા તાત્વિકી છે, શુભ ભાવથી શુભપ્રકૃતિનું શિથિલતાદિકરણ ન થાય. - x- (શંકા) શુભાયુ બંધ છતાં આ પ્રકૃતિનું ફળ કેમ નથી કહ્યું? (સમાધાન) આયુષ્ક કર્મ કદાચ બંધાય છે, તેનો વિભાગાદિ શેષ આયુષ્કતામાં જ બંધનો સંભવ છે. કહ્યું છે કે- કદાચ ત્રિભાગે, કદાચ વિભાગ વિભાગમાં અસાતવેદનીય - શારીરાદિ દુઃખહેતુ, અને કર્મ શocથી બીજી અશુભ પ્રકૃતિ વારંવાર બાંધતા નથી. • x x• બીજા એ પ્રમાણે કહે છે કે - સાતા વેદનીય કર્મને વારંવાર એકઠાં કરે છે. - x-. બાકી સ્પષ્ટ છે. - અનાદિ- આદિનો અસંભવ છે. અવદઝ - સદા અવસ્થિત અનંત પરિણામ પણાથી હોવાથી તેને અનંત કહે છે. આ પ્રવાહની અપેક્ષાથી જાણવું. તેથી જ દીર્ઘકાળ - તેનો પરિભ્રમણ હેતુ કર્મ રૂપ માર્ગ જેમાં છે, તે ચારગતિ રૂપ છે. એવા ચાર ગતિરૂપ સંસાર કાંતારને (અનુપેક્ષા કરનાર) જલ્દીથી વિશેષ ઉલ્લંઘી જાય છે, અતિક્રમે છે. અર્થાત મુક્તિ પામે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૧૩૬ - ભગવન ! ધર્મકથાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મકથાથી જીવ કમની નિર્જરા કરે છે, પ્રવચનથી પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભાવિમાં શુભ ફળ દેનારા કર્મોનો બંધ કરે છે. વિવેચન ૧૧૩૬ - એ પ્રમાણે અભ્યસ્ત શ્રુતથી ધર્મકથા પણ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ઘર્મકથા અર્થાત વ્યાખ્યાન રૂપથી નિર્જરાને પામે છે. અતવા પ્રવચનને પ્રકાશિત કરે છે. કહ્યું છે કે - પ્રાવયની, ધર્મકથી આદિ આઠ ધર્મપ્રભાવકો કહ્યાં છે. સૂત્રપણાથી આગામી કાળ ભાવી ભદ્ર - કલ્યાણ જેમાં છે, તેવા કર્મો બાંધે છે. અથવા આગામી કાળમાં શશ્વત ભદ્રતાથી અનવરત કલ્યાણપણાથી ઉપલક્ષિત કમ બાંધે છે. અર્થાત શુભ કર્મો ઉપાર્જે છે. • સૂત્ર - ૧૧૩૭ - ભગવદ્ ! ચુતની આરાધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? શ્રુત આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે. અને કલેશને પ્રાપ્ત થતાં નથી. ૦ વિવેચન - ૧૧૩૭ - આ રીતે પંચવિધ સ્વાધ્યાયરતથી મૃત આરાધિત થાય છે, તેથી ભૂતની આરાધના કહે છે. શ્રતની સમ્યગ આસેવનાથી અજ્ઞાન - અનવબોધને દૂર કરે છે અને વિશિષ્ટ તત્વાવબોધને પામે છે. અને રાગાદિ જનિત સંકલેશના ભાગી થતાં નથી. તેના વશથી નવા નવા સંવેગને પામે છે. - X- X-. • સૂગ - ૧૧૩૮ - ભગવના મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી ચિત્તનો નિરોધ થાય છે. - વિવેચન - ૧૧૩૮ - મૃતની આરાધના એકાગ્ર મન સંનિવેશથી જ થાય છે. તેથી હવે તેને કહે છે - જેનું શુભ આલંબન છે, તે એકાગ્ર, તેમાં મન રાખીને તેની સ્થાપના કરવી, અથવા એક અગ્રમાં જ મનને સ્થાપવા પડે ઉન્માર્ગમાં પ્રસ્થિત ચિત્તનો નિરોધ - નિયંત્રણા કરવી તે ચિત્ત નિરોધ, તેને કહે છે. • સૂત્ર - ૧૧૩૯ - ભગવન! સંયમથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંયમથી આશવનો નિરોધ પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૧૩૯ - એકાગ્ર મનવાળાને જ સંયમથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તેથી સંયમને કહે છે – સંચમ એટલે પાંચ આશ્રવથી વિરમણ આદિ વડે, અવિધમાન કર્મત્વને પામે છે. કેમકે તેઓ આશ્રવથી વિરમેલ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૯:૧૧૪૦ • સૂત્ર - ૧૧૪૦ ભગવન્! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે? તપથી જીવ પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરીને વ્યવદાન - વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે. - - ♦ વિવેચન ૧૧૪૦ સંયમવાન્ ને પણ તપ વિના કર્મક્ષય થતો નથી. તેથી ‘તપ’ને કહે છે. તપ વડે વ્યવદાન અર્થાત્ પૂર્વબદ્ધ કર્મોના અપગમથી - ક્ષય થવાની વિશિષ્ટ શુદ્ધિને પામે છે. • સૂત્ર ૧૧૪૧ - ભગવન્! વ્યવદાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વ્યવદાનથી જીવને અક્રિયા પ્રાપ્ત થાય છે. અક્રિય થયા પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે અને બધાં દુઃખોનો અંત કરે છે. • વિવેચન ૧૧૪૧ - ૧૦૩ - આ વ્યવદાન એ તપનું અનંતર ફળ હોવાથી તેને કહે છે. વોદાણથી અવિધમાન ક્રિયા અર્થાત્ વ્યુપરત ક્રિયા નામક શુક્લ ધ્યાનના ચોથા ભેદને પામે છે. અક્રિયાક · વ્યુપરતક્રિયા નામે શુક્લધ્યાનવર્તી થઈને પછી નિષ્ઠિતાર્થ થાય છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગથી વસ્તુ તત્ત્વને જાણે છે, સંસારથી મુક્ત થાય છે, પણ ફરીથી સંસારમાં તેમનું આગમન થતું નથી. તેથી જ તેઓ પરિનિર્વાણને પામે છે. ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. . *X* X-X - X* X ** ૦ સૂત્ર - ૧૧૪૨ - ભગવન્! સુખના શાતનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સુખશાતનથી વિષયો પ્રતિ અનુત્સુક્તા થાય છે. અનુત્સુક્તાથી જીવ અનુકંપા કરનાર અનુભટ, શોકરહિત થઈને ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે. ♦ વિવેચન - ૧૧૪૨ - વ્યવદાન હોવા છતાં સંયમાદિમાં સુખશાયિતામાં જ થાય છે. તેને જ કહે છે. તેમાં સુખમાં સુનાર અર્થાત્ પ્રવચન શંકાદિ - x - x - ચારે પ્રકારની સુખ શય્યામાં સ્થિપણાથી નિરાકુલ પણે રહે છે. તેથી સુખશાયિ, તેનો જે ભાવ ને સુખશાયિતા, તેમાં અનુત્તુક. અર્થાત્ પરલાભ દિવ્ય - માનુષ કામ ભોગોમાં સર્વદા નિસ્પૃહત્વ. ને અથવા બીજો અર્થ લેતા - સુખ તે વૈષયિક, શાતયતિ - તેને મેળવવાની સ્પૃહાના નિવારણ વડે દૂર કરે છે. તે સુખ શાતા તેમાં અનુત્તુક. સુખશાય - સુખેથી શયન, તેના વડે. અથવા સુખનું શાતન, તેના વડે. જીવનું અનુત્સુકત્વ અર્થાત્ વિષયસુખ પ્રતિ નિઃસ્પૃહત્વને ઉત્પન્ન કરે છે. સંયમાદિમાં જ નિષ્પન્નમાનસવાળા.- x - x - • સુખોત્સુક જ મરતા એવા પણ પ્રાણીને અવલોકતા સ્વસુખમાં રસિક જ રહે છે. આ અનુકંપકો તેનાથી વિપરીત હોય છે, તેથી દુઃખથી કંપતાને જોઈને, તેમના દુઃખે દુઃખિત થઈને પોતે પણ તત્કાળ જ કંપે છે. વિગતશોક આ લોકના પ્રયોજન ભ્રંશ Ad Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ થવા છતાં શોક કરતા નથી કેમ કે તેઓ મુક્તિપદની બદ્ધ પ્રહાવાળા છે. આવા પ્રકારના પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયથી ચાસ્ત્રિ મોહનીય કમને ખપાવે છે. • સૂત્ર - ૧૧૪૩ - ભગવન ! અપ્રતિબદ્ધતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? આપતિબકતાથી જીવ નિશ્ચંગ થાય છે. નિત્સંગ હોવાથી જીવ એકાકી થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત્રિ સદા સર્વત્ર વિરક્ત અને આપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૪૩ - સુખ શય્યાસ્થિતને અપ્રતિબદ્ધતા થાય છે, તેથી તેને જણાવતા કહે છે. અપ્રતિબદ્ધતાથી - મનમાં નિરાસક્તિપણાથી નિઃસંગત - બાહ્ય સંગનો અભાવ પ્રાપ્ત થાય છે. નિઃસંગcથી જીવ એક - રાગાદિ વિકલતાથી, તેથી જ એકાગ્રચિત્તધર્મમાં એક મનવાળો થાય છે. તેથી રાત્રિ કે દિવસમાં સદા બાહ્ય સંગનો ત્યાગ કરતો અપ્રતિબદ્ધ થઈને વિચરે છે. વિશેષથી પ્રતિબંધરહિત થઈને માસકમ્પાદિ ઉધતવિહારથી વિચરે છે. • સૂત્ર - ૧૧૪૪ - ભગવાન ! વિવિક્ત શયનાસનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિવિક્ત શયનાસનથી જીવ ચારિક ગતિને પામે છે, ચારિત્રગુતિથી જીવ વિવિક્તાહારી, દઢ ચારિત્રી, એકાંત પિય, મોક્ષભાવ પ્રતિપન્ન થઈ આઠ કમની ગ્રંથીની નિર્જી - ક્ષય કરે છે. • વિવેચન - ૧૧૪૪ - પ્રતિબદ્ધતા વિવિક્તશયનાસનતામાં સંભવે છે. તેથી તેને કહે છે. વિવિક્ત એટલે સ્ત્રી આદિ અસંસક્ત શયન, આસન, ઉપાશ્રય જેને છે તે. તેનાથી ચાત્રિની રક્ષાને પામે છે. ગુમ ચાસ્ત્રિી જીવો વિકૃતિ આદિ રહિત આહારવાળા થાય છે. ગુપ્ત ચારિત્રી જ સર્વત્રનિસ્પૃહ થાય છે. તથા દેટ-નિશ્ચલ ચારિત્ર, તેથી જ એકાંત-નિશ્ચયથી અભિરતિમાનને એકાંતરત થાય, તથા મુક્ત અંતકરણને આશ્રીને મોક્ષભાવ પ્રતિપન્ન એવો મારે મોક્ષ જ સાધવો જોઈએ એવા અભિપ્રાય વાળો આઠ પ્રકારની કર્મગ્રન્થિ જેવી દુર્ભેધ ગ્રંથિને ક્ષપક શ્રેણી પામીને ખપાવે છે. • સૂત્ર - ૧૧૪૫ • ભગવન્! વિનિવર્ધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિનિવર્નના થકી પાપકર્મો ન કરવાને માટે ઉધત રહે છે. પૂર્વબદ્ધ કમની નજરથી કને નિવૃત્ત કરે છે. પછી ચાતુરંત સંસારકાંતારને શીવ પાર કરી જાય છે. • વિવેચન - ૧૧૪૫ - વિવિક્ત શયના સનતામાં વિનિવર્તન થાય છે. તેથી તેને કહે છે - વિનિવર્તના - વિષયોથી આત્માને પરાંમુખ કરણ રૂપતાથી, પાપકર્મ એટલે સાવધ અનુષ્ઠાનોને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૪૫ ૧૦૫ મારે ન કરવા એવા પ્રકારના ધર્મ પ્રતિ ઉત્સાદિત થાય, પૂર્વે બાંધેલ પાપકર્મોને નિર્જરા પ્રતિ લઈ જાય છે - વિનાશ કરે છે અથવા પાપ કર્મ એટલે જ્ઞાનાવરણ આદિને અપૂર્વ અનુપાર્જન વડે મોક્ષને માટે ઉધત થાય છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરણા કરે છે. સૂત્ર ૧૧૪૬ ભગવન્ ! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબનાદિનો ક્ષય કરે છે. નિરાલંબનને આયતાર્થ યોગો થાય છે. સ્વયંના લાભથી સંતુષ્ટ થાય છે. પરલાભને આસ્વાદનો નથી, તેથી કલ્પના સ્પૃહા કે પ્રાર્થના કરતો નથી. અભિલાષા કરતો નથી. તેમ ન કરતો એવો તે,બીજી સુખશય્યાને પામીને વિચરણ કરે છે. ૦ વિવેચન - ૧૧૪૬ - - વિષયનિવૃત્ત ક્યારેક સંભોગ પ્રત્યાખ્યાન વાન સંભવે છે. તે કહે છે - સં એટલે સ્વ પર લાભ મળવા રૂપથી ભોગ તે સંભોગ અર્થાત્ એક મંડલીમાં ભોજનાદિ કરવા. તેનું પ્રત્યાખ્યાન ગીતાર્થ અવસ્થામાં જિનકલ્પાદિ અશ્રુધત વિહારની પ્રતિપત્તિથી પરિહાર તે સંભોગ પ્રત્યાખ્યાન, તેના વડે ગ્લાનાદિને તિરસ્કારીને, સદા ઉધતત્વથી વીર્યાચારને જ અવલંબે છે. નિરાલંબનને મોક્ષ કે સંયમ જ પ્રયોજન હોવાથી તે આયતાર્થિક વ્યાપારવાળા થાય છે. તથા પોતાના લાભથી નિરભિલાષ થાય છે. બીજાના લાભની કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા કરતા નથી. તેમાં કલ્પના એટલે મનમાં આ મને આપે તેવા વિકલ્પો. સ્પૃહા - તેની શ્રદ્ધાથી આત્માનું આવિષ્કરણ, પ્રાર્થના - વચન વડે “મને આપો'' તેવી ચાચના. અભિલાષા - તેની લાલસાપૂર્વકની વાંછા. અથવા આ બધાં એકાર્થક શબ્દો છે. એવા પ્રકારના ગુણોને જે પામે છે, તેને જ ઉક્તનો અનુવાદ કરતા કહે છે - બીજાના લાભની આશા ન કરતો, ન આસ્વાદતો, ન ભોગવતો. કલ્પના આદિ ન કરતો બીજી સુખશય્યા પામીને વિચરે છે. બીજી સુખ શય્યા એટલે - તે મુંડ થઈને ગૃહ છોડી અણગારિતાથી પ્રવ્રુજિત થઈને પોતાને મળતા લાભથી સંતુષ્ટ રહે. બીજાના લાભને ન આસ્વાદે, ન વિકલ્પે ન સ્પૃહા ન કરે, ન પ્રાર્થે, ન અભિલાષા કરે અને તેમ ન કરતો મનમાં રાગ દ્વેષ ન પામે, ન વિનિઘાત પ્રાપ્ત થાય. - x-. • સૂત્ર - ૧૧૪૭ - ભગવન્ ! ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવ અપલિમંથને પામે. નિરુપધિક જીવ નિષ્કાંક્ષ થાય, ઉપધિના અભાવમાં સંકલેશ ન પામે. • વિવેચન ૧૧૪૭ -- સંભોગ પ્રત્યાખ્યાનવાળાને ઉપધિ પ્રત્યાખ્યાન પણ સંભવે છે, તે કહે છે. તેમાં ઉપધિ એટલે ઉપકરણ. તેમાં રજોહરણ અને મુહપત્તિ સિવાયની વસ્તુનું પ્રત્યાખ્યાન કે “મારે તે ગ્રહણ ન કરવું” એ પ્રમાણે નિવૃત્તિ રૂપ ઉપધિ પ્રત્યાખ્યાન તેનાથી પરિમથ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ - સ્વાધ્યાયાદિની ક્ષતિ, તેનો અભાવ તે અપરિમંથ, તેને પામે છે. તથા ઉપધિથી નિકાંત તે નિરુપધિક જીવ વસ્ત્રાદિની અભિલાષારહિત થી, ઉપધિરહિત પણ શારીરિક, માનસિક સંકલેશને પામતો નથી. -- X-. • સૂત્ર - ૧૧૪૮ - ભગવન્! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? આહાર પ્રત્યાખ્યાનથી જીવ હિતની આશંસાના પ્રયત્નોને વિચ્છિન્ન કરી દે છે. તેને વિચ્છિન્ન કરીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી. • વિવેચન - ૧૧૪૮ - ઉપધિ પ્રત્યાખ્યાતા આહારને પણ પચ્ચકખે છે. જિનકલ્પિકાદિ એષણીય આહાર ન મળતા ઘણાં દિવસો ઉપવાસી જ રહે છે, તેથી આહાર પ્રત્યાખ્યાનને કહે છે - અષણીય ભોજનપાન નિરાકરણ રૂપથી પ્રાણને ધારણ કરવા રૂપ અભિલાષા તે જીવિતાસંસા, તેનો વ્યાપારકરણ તે જીવિતાશંસા પ્રયોગ, તેનો વિચ્છેદ થાય છે. આહારાધીન જ મનુષ્યોને જીવિત છે, તેથી તેના પ્રત્યાખ્યાનમાં તેની આશંસાનો વ્યવચ્છેદ થાય છે. તેમાં જીવિતાશાથી વિપ્રયોગ- વિવિધ વ્યાપારને વ્યવચ્છિન્ન કરે છે. જીવિતની આશાથી આહાર જ મુખ્ય વ્યાપાર છે. તેના પ્રત્યાખ્યાનમાં શેષ વ્યાપારનો વિચ્છેદ સુકર જ થાય છે. - *- તેથી તેવો જીવ અશનાદિ વિના સંકલેશ પામતો નથી. વિકૃષ્ટ તપોનુષ્ઠાનવાનું પણ બાધા અનુભવતો નથી. • સૂત્ર - ૧૧૪૯ - ભગવન! કષાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? કષાય પ્રત્યાખ્યાનથી વીતરાગ ભાવ પામે છે. વીતરાગભાવ પ્રાપ્ત જીવ સુખ અને દુઃખમાં સમ થઈ જાય છે. • વિવેચન - ૧૧૪૯ - ઉક્ત ત્રણે પ્રત્યાખ્યાનનું ફળ કષાયનો અભાવ જ છે. તેથી કષાય પ્રત્યાખ્યાન કહે છે. તેનાથી - ક્રોધાદિના નિવારણથી વીતરાગ અર્થાત્ સગ કે દ્વેષ રહિતતાને પામે છે. - - વીતરાગ ભાવ પામવાથી રાગ અને દ્વેષના અભાવે સુખ - દુ:ખમાં તુલ્ય થાય છે. રાગદ્વેષ વડે જ તેમાં વૈષમ્ય સંભવે છે. તેના અભાવમાં તો સમતા જ રહે છે. • સૂત્ર • ૧૧૫૦ - ભગવન ! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? યોગ પ્રત્યાખ્યાન વડે અયોગત્વને પામે છે. અયોગી જીવ નવા કર્મો બાંધતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્જરી કરે છે. • વિવેચન - ૧૧૫૦ - નિષ્કષાયીપણ યોગના પ્રત્યાખ્યાનથી જ મુક્તિ સાધક થાય, તેથી તેને કહે છે. યોગ - મન, વચન, કાયાનો વ્યાપાર, તેના પ્રત્યાખ્યાનથી - તેના નિરોધથી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૫૦ ૧૦૭ અયોગીભાવ જન્મે છે. અયોગીજીવ નવા કર્મો બાંધતો નથી કેમ કે તેના કારણનો અભાવ થાય છે. પૂર્વ બદ્ધ - ભવોપગ્રાહી ચાર કર્મને નિજર છે - ક્ષય કરે છે. • સૂત્ર - ૧૧૫૧ - ભગવન ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણોને પામે છે. તેવો જીવ લોકાગે પહોંચીને પરમસુખી થાય છે. • વિવેચન - ૧૧૫૧ - યોગના પ્રત્યાખ્યાનથી શરીર પણ પ્રત્યાખ્યાત જ થાય છે તો પણ તેના આધારત્વથી મન અને વચન યોગ કરતાં તેના પ્રાધાન્યને જણાવવા આ પ્રત્યાખ્યાન કહે છે - તેમાં શરીર એટલે દારિકાદિ, તેના પ્રત્યાખ્યાનથી સિદ્ધોના અતિશય ગુણોને પ્રાપ્ત કરે છે. સિદ્ધોના અતિશય ગુણ સંપન્ન જીવ લોકાગ્ર - મુક્તિપદને પામી અતિશય સુખવાળો થાય છે. • સૂત્ર - ૧૧૫ર - ભગવનું ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવને પામે છે. એકીભાવ પ્રાપ્ત જીવ એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાકલહ, ક્રોધાદિ કષાય, તું-તું અને હું-હું આદિથી મુક્ત રહે છે. સંયમ અને સંચમાં બહુલતા પામીને સમાધિ સંપન્ન થાય છે. • વિવેચન - ૧૧૫ર - સંભોગ આદિ પ્રત્યાખ્યાનો પ્રાયઃ સહાય પ્રત્યાખ્યાનથી જ સુકર થાય છે. સહાય - સાહાટ્યકારી યતિઓ તેના પ્રત્યાખ્યાનથી જ એકત્વને પામે છે, એકતાપ્રાપ્ત જીવ એકાલંબનત્વના અભ્યાસથી અલ્પ - અભાવવાળા થાય. શેના અભાવવાળા? વાક્ કલહ, કષાય ઇત્યાદિ તતા સંયમ અને સંવરમાં બહુલતા પામી જ્ઞાનાદિ સમાધિવાળા બને છે. • સૂત્ર - ૧૧૫૩ • ભગવનું ! ભક્ત પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોના જન્મ મરણને રુવે છે. • વિવેચન - ૧૧૫૩ - સમાધિવાન જીવ અને ભક્ત પ્રત્યાખ્યાન થાય છે. તેથી તેને કહે છે. આહારનો પરિત્યાગ તે ભક્ત પરિજ્ઞાદિ અનેક સેંકડો ભવોનો શોધ કરે છે. તથાવિધ દઢ વ્યવસાયતાથી સંસારના અભત્વને પામે છે. • સૂત્ર - ૧૧૫૪ - ભગવન / સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? જીવ સદ્ભાવ પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. નિવૃત્તિ પ્રાપ્ત અણગાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કેવલીના શેષ ચારે કમીશોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે - વેદનીય, આયુ નામ અને ગોત્ર. ત્યાર પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે, બધા દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૫૪ - - હવે સર્વ પ્રત્યાખ્યાન પ્રધાન સભાવ પ્રત્યાખ્યાનને કહે છે. તેમાં સદ્ભાવ - સર્વથા ફરી કરણ અસંભવથી પરમાતે વડે પ્રત્યાખ્યાન, તે સર્વ સંવર રૂપ શૈલેશી સુધી હોય છે, તેના વડે. નિવૃત્તિ - મુક્તિ વિધમાન નથી તેવા અનિવૃત્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને પામે છે. - x x- તે ગુણસ્થાનને પામીને કેવલી ચાર પ્રકારના ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરે છે. • સૂત્ર • ૧૧૫૫ - ભગવદ્ ! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. લઘુભૂત જીવ આમત્ત, પ્રક્ટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિશુદ્ધ સત્ત, સત્ય સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોને માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય છે. • વિવેચન - ૧૧પપ - ઉક્ત પ્રત્યાખ્યાનો પ્રાયઃ પ્રતિરૂપતામાં જ તાય છે. પ્રતિ - સાદશ્ય, તેની પ્રતીતિ - સ્થવિર કપાદિ સદેશ રૂપ -- વેષ જેનો છે તે. તેઓ અધિક ઉપકરણના પરિહાર રૂપથી લાઘવતાને પામે છે તેમાં દ્રવ્યથી સ્વલ્પ ઉપકરણત્વથી અને ભાવથી અપ્રતિબદ્ધતાને પામે છે. અપ્રમત્ત - પ્રમાદ હેતુનો પરિહાર, પ્રકટલિગ - સ્થવિરાદિ કપરૂપથી વતી એ પ્રમાણે વિજ્ઞાયમાનપણે. પ્રશસ્તલિંગ- જીવરક્ષણ હેતુ જીહરણાદિ ધારકપણાથી. વિશુદ્ધ સમ્યક્ત - સખ્યત્ત્વના વિશોધનથી તેનો સ્વીકાર. - *- - ઇત્યાદી બધું સૂત્રાર્થવતુ જાણવું - X - X-x-x • સૂત્ર - ૧૧૫૬ - ભગવન ! તૈયાવચ્ચથી જીવને શું પ્રાપ્ત થાય છે? વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ ગોગનું ઉપાર્જન કરે છે. • વિવેચન - ૧૧૫૬ - પ્રતિરૂપતામાં પણ વૈયાવચ્ચથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય, તેથી હવે વૈયાવચ્ચ કહે છે - કુળ આદિના કાર્યોમાં વ્યાપારવાન, તેનો જે ભાવ તે વૈયાવચ્ચ. તેના વડે તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે. • સૂત્ર - ૧૧૫૭ - ભગવાન ! સર્વગુણ સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સર્વ ગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃતિને પ્રાપ્ત થાય છે. પુનરાવૃત્તિ બામ જવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૫૭ ૧૦૯ • વિવેચન - ૧૧૫૭ - વૈયાવૃત્યવાન સર્વ ગુણ ભાજન થાય છે. તેથી સર્વ ગુણ સંપન્નતા કહે છે. તેમાં સર્વગુણ - જ્ઞાનાદિ, તેના વડે સંપન્ન - યુક્ત. આ સર્વગુણ સંપન્નતા વડે ફરી અહીં આગમનનો અભાવ થાય છે. અર્થાત્ મુક્તિને પામે છે. અપુનરાવૃતિને પામેલો જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. કેમકે તેના નિબંધનથી દેહ અને મનનો અભાવ થાય છે. સિદ્ધિ સુખનો ભાજન થાય છે. • સૂત્ર - ૧૧૫૮ - ભગવન ! વીતરાગતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વીતરાગતા વડે ઇવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધોનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ - સ્પર્શ - સ - રૂપ અને ગંધથી વિરક્ત થાય છે. • વિવેચન - ૧૧૫૮ - સર્વગુણ સંપન્નના રાગ દ્વેષના પરિત્યાગથી પામે છે. તેથી હવે વીતરાગતા કહે છે - રાગ દ્વેષના અપગમ રૂપથી બંધન - રાગ દ્વેષ પરિણામ રૂપ. તૃષ્ણા - લોભ, તરૂપ બંધનોનો વિચ્છેદ કરે છે. સ્કોહ - પુણાદિ વિષય, તૃષ્ણ - દ્રવ્યાદિ વિષય, તે રૂપ અનુબંધન અથવા અનુગત કે અનુકૂળ બંધનો, અતિ દુરતત્વને જણાવવા માટે છે. તેનાથી મનોજ્ઞ શકદાદિમાં વિરક્ત થાય છે. કેમકે તૃષ્ણા અને સ્નેહ રાગનો હેતુ છે. અહીં રાગને જ સકલ અનર્થના મૂળ રૂપે જણાવવા તેનું પૃથક્ ઉપાદાન છે. • સૂત્ર - ૧૧૫૯ - ભગવન્! ક્ષાંતિથી જીવને શું પ્રાપ્ત થાય છેક્ષાંતિથી જીવ પરીષહો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૧૫૯ - રાગદ્વેષના અભાવમાં તત્ત્વથી શ્રમણગુણો છે. તેમાં પહેલા વ્રતની પરિપાલનાના ઉપાય રૂપે ક્ષાંતિ જ છે, તેથી પહેલાં તેને કહે છે - તેમાં ક્ષાંતિ એટલે ક્રોધનો ય, તેનાથી વધ આદિ પરીષહોને જીતે છે. • સૂત્ર - ૧૧૬૦ - ભગવાન ! મુક્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મુક્તિથી જીવ અકિંચનતાને પામે છે. અકિંચન ઇવ અર્થ લોભીજનોથી પાનીય થાય છે. • વિવેચન ૧૧૬૦ • ક્ષાંતિ યુક્ત હોય તો પણ મુક્તિ વિના બાકીના વ્રતોનું પાલન કરવું શક્ય નથી. તેથી તેને કહે છે - મુક્તિ એટલે નિલભતા. તેનાથી અકિંચન થાય. અકિંચન એટલે નિષ્પરિગ્રહત્વને પામે છે. અકિંચન જીવ અર્થની લંપટતાથી ચૌરદિને પ્રાર્થનીય થતા નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૧૬૧ - ભગવાન ! બાજુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? Aજુતાથી જીવ કાય સરળતા, ભાવ સરળતા, ભાષા સરળતા અને અવિસંવાદને પ્રાપ્ત થાય છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક થાય છે. - વિવેચન - ૧૧૬૧ - લોભની સાથે અવિનાભાવી પણે માયા જોડાયેલ છે. માયાના અભાવમાં અવશ્ય આર્જવતા હોય, તેથી આર્જવને કહે છે. હજુ એટલે અવક, તેનો ભાવ તે આર્જવ તેનાથી - માયાના પરિહારથી કાયમજુતા અર્થાત્ કુન્જાદિ વેશ ભૂ વિકારાદિ ન કરીને પ્રાંજલતા વડે હજુ થાય. ભાવ વજુતા- ભાવથી જે અન્ય ચિંતન, તેનો પરિહાર. ભાષા ઋજુતા - જે ઉપહાસાદિ હેતુથી અન્ય ભાષાદિ ભાષણનો પરિત્યાગ. અવિસંવાદન - બીજાને વિપતારણ- છેતરવા નહીં, તે રૂપને પામે છે. આવા પ્રકારની બાજુતાની જીવ ધર્મના આરાધક થાય છે. વિશુદ્ધ અધ્યવસાયપણાથી બીજા જન્મમાં પણ ધર્મારાધક્તાને પ્રાપ્ત થાય છે. • સૂત્ર - ૧૧૬૨ - ભગવન્! મૃદુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવને પ્રાપ્ત થાય છે. અનુદ્ધત જીવ મૃદુ - માર્દવ ભાવથી સંપન્ન થાય છે. આઠ મદ સ્થાનોને વિનષ્ટ કરે છે. • વિવેચન - ૧૧૬૨ - ઉક્ત ગુણો પણ વિનય વિના સર્વ ફળને ન પ્રાપ્ત કરાવે. વિનય માર્કવતાથી જ આવે, તેથી માર્દવને કહે છે. મૃદુ - દ્રવ્યથી અને ભાવથી અવમનશીલ, તેનો ભાવ કે કર્મ તે માઈવ. જે સદા માર્દવ યુક્ત જ થાય છે, તેનાથી સંપન્ન - તેના અભ્યાસથી સદા મૃદુ સ્વભાવ તે મૃદુ માર્દવ સંપન્ન. તે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રત, લાભ એ આઠ મદ સ્થાનોનો વિનાશ કરે છે. - x-x • સૂત્ર - ૧૧૬૩ - ભગવાન ! ભાવ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભાવ સત્યથી જીવ ભાવવિશદ્ધિને પામે છે. ભાવ વિશક્તિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞH ધર્મની આરાધનામાં ઉધત થાય છે. અરહંત પ્રાપ્ત ધર્મ આરાધનામાં ઉધત થી પરલોકમાં પણ ધર્મનો આરાધક થાય છે. • વિવેચન - ૧૧૬૩ - માદેવતાદિ પણ તત્ત્વથી સત્ય સ્થિતને જ થાય, તેમાં પણ ભાવ સત્ય પ્રધાન છે, તેથી તે કહે છે - શુદ્ધ અંતરાત્મારૂપથી પારમાર્થિક અવિતત્વથી વિશુદ્ધ અધ્યવસાયરૂપને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મના અનુષ્ઠાનથી મુક્તિને માટે ઉત્સાહિત થાય છે. અથવા આરાધનાને માટે અમ્યુરિષ્ઠ થાય છે. તેનાથી ભવાંતરમાં પણ ધર્મને પામે છે. અથવા પરલોકમાં આરાધક થાય છે અથવા વિશિષ્ટ ભવાંતરને પામે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૬૪ ૧૧૧ • સૂત્ર - ૧૧૬૪ - ભગવાન ! કરણ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? કરણ સત્યથી જીવ કરણ શક્તિને પ્રાપ્ત થાય છે. કરણ સત્યમાં વર્તમાન જીવ “યથાવાદી તથાકારી થાય છે. • વિવેચન - ૧૧૬૪ - ભાવસત્યથી કરણ સત્ય સંભવે છે, તેથી તે કહે છે - કરણ સત્ય, જેમ કે - પ્રતિલેખનાદિ ક્રિયા જેમ કહેલ છે, તેમાં સમ્યક ઉપયુકત થઈને કરે છે, તેનાથી કરણ શક્તિ, તેના માહાભ્યથી પૂર્વે અનધ્યવસિત ક્રિયા સામર્થ્ય રૂપ પામે છે તથા કરણ સત્યમાં વર્તતો જીવ “જેવું બોલે તેવું કરનારો" થાય છે. ક્રિયાકલાપ જેવો બોલે તેવો કરી શકે છે. • સૂત્ર - ૧૧૬૫ - ભગવન ! યોગ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? યોગ્ય સત્ય વડે જીવ યોગને વિશુદ્ધ કરે છે. • વિવેચન - ૧૧૬૫ - ઉક્ત સ્વરૂપને યોગ સત્ય પણ હોય છે. તે કહે છે - યોગ એટલે મન, વચન, કાયાનું સત્ય-અવિતત્વ. તેયોગસત્ય વડે યોગોને ક્લિષ્ટ ધર્મબંધકત્વના અભાવથી નિર્દોષ કરે છે. • સૂત્ર - ૧૧૬૬ - ભગવાન ! મનોગતિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનોમિથી જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળો જીવ શુભ વિકલ્પોથી મનની રક્ષા કરે છે અને સંયમનો આરાધક થાય છે. • વિવેચન - ૧૧૬૬ - ઉક્ત સત્યો ગુપ્તિયુક્તને જ થાય છે. તેથી યથાક્રમે તેને કહે છે, તેમાં મનોગતિ રૂપતાથી જીવ ધર્મ એક્તા નિચિત્વને પામે છે તથા એકાગ્રચિત્ત જીવ ગુપ્તમન અર્થાત્ અશુભ અધ્યવસાયમાં જતા મનને રક્ષણ કરનાર અને સંયમ આરાધક થાય છે. • સૂત્ર - ૧૧૬૭ : ભગવાન ! વચનગતિથી જીવને શું પ્રાપ્ત થાય છે? વચન ગતિથી જીવ નિર્વિકાર ભાવને પામે છે. નિર્વિકાર જીવ સર્વથા વાણુગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી મુક્ત થાય છે. • વિવેચન - ૧૧૬૭ - વાગુ ગુતિ - કુશળ વચન ઉદીકરણ રૂપતાથી વિકથાદિ રૂપ જે વા વિકાર તેનો અભાવ જન્મે છે. તે નિર્વિકાર જીવ વચન ગુમ થાય છે. પ્રવિચાર - અપ્રવિચાર Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ રૂપથી તે ગતિ વડે સર્વથા વચન નિરોધ રૂપ વચનગુપ્તિ યુક્ત થઈને મનના વ્યાપાર રૂપ ધર્મધ્યાનાદિનામાં એકાગ્રતા આદિથી યુક્ત થી અધ્યાત્મ યોગ સાધન યુક્ત થાય છે. વિશિષ્ટ વાણુ ગતિ રહિત જ ચિત્તની એકાગ્રતાદિનો ભાગી થતો નથી. -~ • સૂત્ર - ૧૧૬૮ - ભગવન્! માય ગુતિથી જીવને શું પ્રાપ્ત થાય છે? કાલ ગુતિથી જીવ સંવરને પામે છે. સંવરથી કાયમુક્ત થઈને ફરી થનારા પાપાશ્ચવનો નિરોધ કરે છે. • વિવેચન - ૧૧૬૮ - શુભ યોગ પ્રવૃત્તિ રૂપ કાયમુસિવાળાને અશુભ યોગનો વિરોધ પ્રાપ્ત થાય છે. સંવર વડે અભ્યસ્ત થઈને કાય ગુમ થયેલો ફરી સર્વતા નિરદ્ધ કાયિક વ્યાપારથી આશ્રવના હેતુરૂપ હિંસાદિ પાપાશ્રવનો નિરોધ કરે છે. તાત્વિક રીતે આ ફળ પરંપરા સુપ્રસિદ્ધ છે. • સૂત્ર - ૧૧૬૯ - ભગવદ્ ! મન સમાધારણતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનની સમાધારણતા જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્રતા પ્રાપ્ત થાઈને જ્ઞાન પર્વતોને પામે છે, સમ્યક્તને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાત્વને નજર છે. વિવેચન - ૧૧૬૯ - અહીં ત્રણ ગુમિ આદિથી યથાક્રમે મનની સમાધારણાના આદિનો સંભવ રહે છે. તેથી કહે છે-મનની સમિતિ, આગમ અભિહિત ભાવની અભિવ્યતિથી અવધારણા - વ્યવસ્થાપન તે મનની સમાધારણા, તેનાથી એકાગ્રતા જન્મે છે. એકાગ્રતાથી વિશિષ્ટતર વસ્તુ તત્ત્વના અવબોધરૂપ જ્ઞાન પર્યવો પામે છે. તેના વડે સમ્યક્તને વિશુદ્ધ કરે છે. આનું વિશુદ્ધત્વને વસ્તુ તરૂાગમમાં તવિષયક રુચિ પણ શુદ્ધતર સંભવે છે, તેથી જ મિથ્યાત્વને નિર્ભર છે. • સૂત્ર • ૧૧૭૦ - ભગવન ! વચન સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વચન સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્વવોને વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભતાથી બોવિને પામે છે. બોધિની દુર્લભતાને ક્ષીણ કરે છે. • વિવેચન - ૧૧૦ - વચન સમાધારણાથી વચનના વિષયો પ્રાપનીય છે. અહીં તવિષયક દર્શન પર્યયો પણ ઉપચારથી તથોક્ત જ છે. તેથી દર્શનપર્યવ- સમ્યક્તભેદરૂપવાફસાધારણ દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. વચન દ્રવ્યાનુયોગના અભ્યાસથીતવિષયક આશંકાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભ બોધિત્વ પામે છે અને દુર્લભ બોધિકત્વને ક્ષીણ કરે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૭૧ ૧૧૩ • સૂત્ર - ૧૧૭૧ - ભગવન ! કાય સમાધારણાથી જીવ ચારિત્રના પર્યવોને વિશદ્ધ કરે છે. ચારિત્ર પર્યવ વિશુદ્ધિથી યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે. તેનાથી કેવલિસલ્ક વેદનીયાદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવાણ પ્રાપ્ત થાય છે અને સર્વે દુ:ખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૭૧ - કાય સમાધારણાતા - સંયમ યોગોમાં શરીરના સભ્ય વ્યવસ્થાન રૂપથી ચારિત્ર ભેદોને વિશુદ્ધ કરરે છે. તેના ઉન્માર્ગ પ્રવૃત્તિથી પ્રાયઃ તેમાં અતિચાર કાલુષ્ય સંભવે છે. ચાત્રિ પર્યવોને વિશુદ્ધ કરીને યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે ઇત્યાદિ - ૪ - • સૂત્ર - ૧૧૭૨, ૧૧૭૩ - ભગવદ્ ! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન સંપન્નતાથી જીવ બધાં ભાવોને જાણે છે. જ્ઞાન સંપન્ન જીવ ચાતુરંત સંસાર. વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સુત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને પ્રાપ્ત થાય છે, તથા આ સમય અને પર સમયમાં પ્રામાણિક મનાય છે. • વિવેચન - ૧૧૭૨, ૧૧૭૩ - એ પ્રમાણે સમાધારણા કયથી જ્ઞાનાદિ ત્રણની શુદ્ધિ કહી. હવે તેનું ફળ કહે છે - જ્ઞાન એટલે અહીં શ્રુતજ્ઞાન, તેની સંપન્નતાથી જીવ સર્વે જીવાદિ પદાર્થોનું જ્ઞાન, સર્વભાવાભિગમને પામે છે. તથા તેનાથી સંપન્ન જીવ ચાતુરંત સંસાર કાંતારમાં અહીંતહીં ભટકવા વડે મુક્તિ માર્ગથી વિશેષ દૂર જાય છે. ઉક્ત અર્થને દષ્ટાંતથી કહે છે - જેમ કચરા આદિમાં પડેલ સોય સૂત્ર - દોરાથી યુક્ત હોય તો ખોવાતી નથી, તેમ સૂત્ર સહિત જીવ સંસારમાં વિનાશ પામતો નથી. જ્ઞાન - અવધિ આદિ, વિનય - જ્ઞાન વિનયાદિ, તપ - હવે કહેવાનાર ચારિત્ર યોગ ચારિત્ર પ્રધાન વ્યાપારને પામે છે. તથા સ્વ અને પર સિદ્ધાંતોમાં તે સંઘાતનીય થાય છે. • સૂત્ર - ૧૧૭૪ - ભગવન ! દર્શન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનું છેદન કરે છે. પછી સખ્યત્વનો પ્રકાશ બુઝાતો નથી, શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનથી આત્મ સંયોજિત કરી, તેને સમ્યફ પ્રકારે આત્મસાત્ કરતો વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૭૪ - ક્ષાયોપથમિક સખ્યત્ત્વ દર્શનતાથી ભવના હેતુ રૂપ મિથ્યાત્વી તેનું છેદન કરે 39/ Jain Gautauort International Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ છે. અર્થાત્ ક્ષાયિક સખ્યત્ત્વ પ્રાપ્ત કરે છે તેનાથી તે જ ભવે કે મધ્યમ અને જઘન્યથી ત્રીજે કે ચોથે ભવે ઉત્તર શ્રેણી આરોહીને કેવળજ્ઞાન પામે છે. પછી જ્ઞાન-દર્શન પ્રકાશ નિરંતર રહે છે. ક્ષાપિકત્વ પ્રદાન જ્ઞાન અને દર્શનમાં આત્માને સંયોજીને પ્રતિસમયપરઅપર ઉપયોગ રૂપતાથી આત્મસાત્ કરતો ભવસ્થ કેવલી રૂપે વિચરે છે. • સૂત્ર • ૧૧૭૫ - ભગવાન ! ચારિત્ર સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચારિત્ર સંપન્નતાથી લેશીભાવને પામે છે. શૈલીથી પ્રતિપક્ષ અણગાર ચાર કેવલિ કમલેશોનો ક્ષય કરે છે. પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવણિતા પામી સર્વ દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૫ - ચારિત્ર સંપન્નતાથી શેલેશી ભાવને પામે. શેલેશી - શૈલ એટલે પર્વત, તેના સ્વામી તે શૈલેશ - મેરુ. તેની માફક. મુનિ નિરુદ્ધ ચોગથી અત્યંત સ્વૈર્યથી તે જ અવસ્થા તે શેલેશી. અથવા અશલેશનું શેલેશી થવું તે શેલેશીભાવ - ૪ - - - તેને પામે છે. શૈલેશી પ્રતિપન્ન તે અંતર્મુહૂર્ત રહે છે. પછી શેષ કમોં ખપાવીને યાવત મોક્ષે જાય છે. • સૂત્ર - ૧૧૭૬ - ભગવાન શ્રોએન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? તેનાથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દોમાં થનારા રાગ અને દ્વેષનો નિગ્રહ કરે છે. પછી શબ્દ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્ભર કરે છે. ( ૯ વિવેચન - ૧૧૭૬ - ચાસ્ત્રિ ઇંદ્રિયના નિગ્રહથી જ પામે છે, તેથી પ્રત્યેક ઇંદ્રિયનો નિગ્રહ કરે છે. તેમાં શ્રોબેન્દ્રિય નિગ્રહ - સ્વ વિષયમાં અભિમુખ દોડતી ઇંદ્રિયનું નિયમન કરવાથી અભિમત કે અનભિમત શબ્દોમાં અનુક્રમે રાગ અને દ્વેષનો નિગ્રહ થાય છે. તથા તે નિમિત્તે બાંધેલા પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા શ્રોબેન્દ્રિયના નિગ્રહથી શુભ અધ્યવસાયમાં પ્રવૃતતાથી થાય છે. • સૂત્ર - ૧૧૭૭ થી ૧૧૮૦ - ભગવાન ! ચક્ષુ ઇંદ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચક્ષ ઇંદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ રૂપોમાં થનારા રાગ - દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક, કમને બાંધતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્જરી કરે છે. ભગવન ! ધાણ ઇંદ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધાણ ઉદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ ગંધોમાં થનારા રાગ - ઢનો નિગ્રહ કરે છે. પછી ગંધ - નિમિતક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૭૭ થી ૧૧૮૦ ૧૧૫ ભગવન્ ! જિલ્લા ઇંદ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? જિલ્લા ઇંદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ રસોમાં થનારા રાગ દ્વેષનો નિગ્રહ કરે છે પછી રસ નિમિતક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્ ! સ્પર્શન ઇંદ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? સ્પર્શન ઇંદ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શોમાં થનારા રાગ દ્વેષનો નિગ્રહ કરે છે. પછી સ્પર્શ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી તથા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ૦ વિવેચન - ૧૧૭૭ થી ૧૧૮૦ - શ્રોત્રેન્દ્રિય નિગ્રહમાં કહ્યા પ્રમાણે ચક્ષુ, ધ્રાણ, જિલ્લા અને સ્પર્શન ઇંદ્રિયના વિષયમાં પણ જાણવું. માત્રે તેમાં તેના-તેના વિષયો કહેવા. · • સૂત્ર - ૧૧૮૧ થી ૧૧૮૪ - ભગવન્ ! ક્રોધ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્રોધ વિજયથી જીવ ફ઼્રાંતિને પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતા, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. - ભગવન્ ! માન વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? માન વિજયથી જીવ મૃદુતાને પામે છે. માન વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્ ! માયા વિજયથી જીતને શું પ્રાપ્ત થાય છે? માયા વિજયથી ઋજુતાને પ્રાપ્ત થાય છે. માયા વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્ ! લોભ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? લોભ વિજયથી જીવ સંતોષ ભાવને પામે છે. લોભ વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ૭૦ વિવેચન - ૧૧૮૧ થી ૧૧૮૪ - ઇંદ્રિયોનો નિગ્રહ કષાયોના વિજયથી થાય છે. તેથી ક્રમથી તેનો વિજય કહે છે - ક્રોધનો વિજય, તે દુરંત છે ઇત્યાદિ ભાવના વડે તેના ઉદયનો નિરોધ કરવો. તે. કોપના અધ્યવસાયથી વેદાય છે, તે ક્રોધ વેદનીય - તેના હેતુભૂત પુદ્ગલ રૂપ કર્મો બાંધતો નથી. તેથી જ વિશિષ્ટ જીવ વિર્યોલ્લાસથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. એ પ્રમાણે માન, માયા, લોભ વિજયને પણ જાણવો, - • સૂત્ર ૧૧૮૫ - ભગવન્ ! રાગ, દ્વેષ, મિથ્યા દર્શનના વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? રાગ દ્વેષ મિથ્યાદર્શનના વિજયથી જીત જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનાને માટે ઉઘત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રન્થિને ખોલવાને માટે સર્વપ્રથમ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓનો ક્રમશઃ ક્ષય કરે છે. " Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ત્યારપછી જ્ઞાનાવરણ કર્મની પાંચ, દર્શનાવરણ કર્મની નવ અને અંતરાય કર્મની પાંચ - આ ત્રણ કમની પ્રવૃત્તિઓનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનંત સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ, આજ્ઞાનતિમિરથી રહિત, વિશુદ્ધ અને લોકાલોકનું પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે. ત્યાં સુધી ઐયપથિક કમનો બંધ થાય છે. તે બંધ પણ સુખ સ્પર્શ છે. તેની સ્થિતિ એ સમયની છે. પહેલાં સમયે બંધાય છે. બીજા સમયમાં ઉદય થાય છે. ત્રીજા સમયે નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ, સ્પષ્ટ, ઉદીતિ અને વેદિત થઈ નિર્થિર્ણ થાય છે. તેનાથી તે કર્મ આગામી કાળે અકર્મ થઈ જાય છે. • વિવેચન - ૧૧૮૫ - ક્રોધાદિનો જય સગ - દ્વેષ - મિથ્યા દર્શનના વિજય વિના થતો નથી, તેથી રાગાદિ વિજયને કહે છે. તેમાં પ્રેમ એટલે રાગ, દ્વેષ - અપ્રીતિ, મિથ્યાદર્શન - સાંશયિક આદિ, તેના વિજયથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં ઉધત થાય છે. કેમકે પ્રેમાદિ નિમિત્તથી તેની વિરાધના થાય છે. કર્મગ્રન્થિ - અતિ દુર્લભ ઘાતિ કર્મ સ્વરૂપ, તેની ક્ષપણા. તેને માટે અનુવર્તે છે. અમ્યુત્થિત થઈને શું કરે છે? આનુપૂર્વી અનુસાર પહેલા મોહનીયની અટ્ટાવીશ કર્મ પ્રકૃતિનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે છે - પહેલાં અનંતાનુબંધી ક્રોધાદિને એક સાથે અંતર્મુહૂર્તમાં ખપાવે છે. તે અનંતભાગમિથ્યત્વમાં પ્રક્ષેપે છે. પછી તેની સાથે મિથ્યાત્વને ખપાવે છે. કેમ કે તેના પરિણામે વધતા જતાં ઘણાં શુદ્ધ થાય છે. પછી મિથ્યાત્વ અંશોને સમ્યમ્ મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે, પછી તેને ખપાવે છે. ત્યાર પછી તેના અંશ સહિત સમ્યકત્વને ખપાવે છે. પછી સખ્યત્વના અવશિષ્ટ દલિક સહિત અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને એક સાથે ખપાવવાનું આરંભે છે. તેનું પણ કરતાં આ પ્રકૃતિ ખપાવે છે - ગતિ, બબ્બે આનુપૂર્વી, જાતિનામ, વાવ, ચઉરિદ્રિય, આતપ, ઉધોત, સ્થાવર અને સૂક્ષ્મ. સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, ત્યાનદ્ધિને ખપાવીને બાકીની આઠને ખપાવે છે. પછી પણ કિંચિત અવશેષને નપુંસકવેદમાં પ્રક્ષેપીને તેના સહિત ખપાવે છે. એ પ્રમાણે સ્ત્રી વેદને ખપાવે છે. પછી અવશિષ્ટ સહિત હાસ્યાદિ છને ખપાવે છે. તેના અંશ સહિત પુરષ વેદને - x x- પછી સંજ્વલન કોપને ખપાવે છે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વના અંશ સહિત ઉત્તર ઉત્તરને ખપાવે છે. યાવત્ સંજ્વલન લોભ સુધી ખપાવે છે. - - - એ પ્રમાણે મોહનીય કર્મને ખપાવે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત યથાખ્યાત ચારિત્રને અનુભવતો છદ્મસ્થ વીતરાગતાથી બે ચરમ સમયના પહેલા સમયે નિદ્રા અને પ્રચલા નામની પ્રકૃતિને ખપાવીને દેવગતિ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૮૫ ૧૧૭ આદિને ખપાવે છે. - - - - ચરમ સમયે જે કર્મ પ્રકૃતિને ખપાવે છે, તેને સૂત્રકાર સ્વયં કહે છે પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પાંચ અંતરાય. આ ત્રણેને એક સાથે એક કાળે ખપાવે છે. આટલી કર્મ પ્રકૃતિ ખપાવીને અનુત્તર જ્ઞાન કે જે અનંતવિષયક છે. સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, નિરાવરણ છે, વિહિતિર છે, વિશુદ્ધ છે, તત્ત્વ સ્વરૂપનાપ્રકાશવથી લોકાલોક પ્રભાવક છે. પાઠાંતરથી લોકાલોક સ્વભાવ છે. કેવળ - બીજા જ્ઞાનની અપેક્ષાથી રહિત છે. એવા જે જ્ઞાન અને દર્શન, જેમાં કેવલ વર વિશેષણથી કેવલવર જ્ઞાન દર્શનને પામે છે. તે યાવત સયોગી અર્થાત મન, વચન, કાયાના વ્યાપારવાળો હોય, ત્યાં સુધી એયપિથિક કર્મ બાંધે ઉપલક્ષણથી ઉભો કે બેઠો હોય તો પણ સયોગથી ઇર્યા સંભવે છે કેમકે સયોગિતામાં કેવલીને પણ સૂક્ષ્મ માત્ર સંસાર સંભવે છે, તેથી એયપથિકી કર્મનો બંધ રહે છે. - X- X- X-. તે કર્મનોબંધ કેવો થાય છે? સુખ આપે તે સુખ, સ્પર્શ - આત્મ પ્રદેશો સાથે સંશ્લેષ જેનો છે તે સુખ સ્પર્શ. તેના બે સમય છે, તેવા પ્રકારની સ્થિતિને કારણે દ્વિસમય સ્થિતિક કહે છે. તે આ પ્રમાણે - પહેલા સમયે બાંધે - આત્મસાત કરે તે સ્પષ્ટ. બીજા સમયે વેદિર - અનુભૂત, ઉદયને વેદ. ત્રીજા સમયે નિજિર્ણ - ખરી જાય. કેમ કે તેનાથી ઉત્તરકાળ સ્થિતિ કષાયના હેતુ પણે થાય છે. - x- - X-. અહીં સૂત્રકારે સ્પષ્ટ અને બદ્ધ બે ક્રિયા કહી છે. તેનાથી તેઓ નિદત્ત એ નિકાચિત અવસ્થાનો અભાવ સૂચવે છે. ઉદીરિત-ઉદય પ્રાપ્ત, ઉદીરણાનો ત્યાં સંભળ નથી. વેદિત - તેના ફળ રૂપ સુખનો અનુભાવ, નિર્જિણ - ક્ષયને પામેલ. સંચાલ - આગામી કાળે. ચોથા સમય આદિમાં અકર્મ થાય છે. તે જીવની અપેક્ષાથી ફરી તેને તથાવિધ પરિણામનો અભાવ થાય છે - અર્થાત - તે સાતા કર્મ જ બાંધે છે. • સૂત્ર - ૧૧૮૬ - કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, શેષ આયુને ભોગવતો એવો, જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂમ ક્રિયા પ્રતિપાતિ નામક શાક્ત ધ્યાનને વ્યાતો એવો પહેલાં તે મનોયોગનો વિરોધ કરે છે. અનંતર વચન યોગનો નિરોધ કરે છે. તેના પછી આના પાનનો નિરોધ કરે છે. તેનો નિરોધ કરીને પાંચ દ્વિસ્વ - અક્ષરના ઉચ્ચારણ કાળ સુધી “સમુચ્છિન્ન ક્રિયા અનવૃત્તિ” નામક શુક્લ ધ્યાનમાં લીન થયેલો અણગર વેદનીય, આણ, નામ અને ગોબ એ ચાર કર્મોને એક સાથે ખપાવે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૧૮૬ - આ દેશોના પૂર્વ કોટિ કે અંતર્મુહૂર્નાદિ પ્રમાણ કાળ વિચરીને શૈલીશીપણાંને પામીને અકર્યતા પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે દર્શાવીને શેલેશી આકર્મના દ્વારને અર્થથી વ્યાખ્યા કરતા કહે છે - જીવિત - અંતર્મુહૂદિ આયુનું પાલન કરીને, અથવા અંતર્મુહૂર્ત પરિમાણથી - - તથાવિધ આયુ રહેતા યોગ નિરોધ કરતો - સૂમક્રિયા અપ્રતિપાતિ કેમકે તેમાં અધ:પતનનો અભાવ છે, શુક્લ ધ્યાનના આ ત્રીજા ભેદને ધ્યાતો સૌ પ્રથમ તે મનોયોગનો વિરોધ કરે છે. અર્થાત મનોદ્રવ્ય જનિત વ્યાપારનો રોધ કરે છે. - x x*- અસંખ્યય સમયે તે બધો નિરોધ કરે છે. - *- X* X- ત્યાર પછી વયનયોગનો નિરોધ કરે છે એટલે કે ભાષાદ્રવ્ય જનિત જીવ વ્યાપારને રૂંધે છે - x x x-. ત્યાર પછી તે આનાપાન - ઉચ્છવાસ અને નિઃશ્વાસનો રોધ કરે છે. આ સકલ કાયયોગ નિરોધનું ઉપલક્ષણ છે. - - - - - - *- એ પ્રમાણે સંખ્યા સમયે સર્વ કાયયોગનો વિરોધ કરે છે. - X આ પ્રમાણે ત્રણે યોગનો વિરોધ કરીને સ્વલ્પ પ્રયત્ન અપેક્ષાથી પાંચ ધ્રુવ અક્ષર જેટલો કાળ, તે અણગાર સમુચ્છિન્ન ક્રિયા - મનો વ્યાપારાદિ રૂપ તે સમુચ્છિન્ન ક્રિયાને નિવર્તે છે. અનિવર્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને શેલેશી અવસ્થામાં અનુભવે છે. - X- *- , એવો તે અણગાર પછી જે કરે છે, તે કહે છે - સાતા વેદનીય, મનુષ્ય આય, મનુષ્યગતિ આદિ નામ અને ઉચ્ચ ગોત્ર એ ચાર સત્કર્મોને એક સાથે ખપાવે છે. - ૮ - ૪ - x - = - ૪ - • સૂત્ર - ૧૧૮૭ - ત્યાર પછી તે ઔદારિક અને કામણ શરીરને સદાને માટે પૂર્ણ રૂપે છોડે છે. છોડીને પછી જુ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પછી એક સમયમાં અસ્પૃશદગતિ રૂપ ઉર્ધ્વગતિથી સીધો જ લોકારમાં જઈને સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. • વિવેચન ૧૧૮૭ • વેદનીયાદિ કર્મોનો ક્ષય કર્યા પછી દારિક અને કાર્પણ તથા તૈજસ શરીરનો વિવિધ પણે પ્રકર્ષથી ત્યાગ કરીને પછી શું કરે? સર્વથા કમનું પરિશાટન કરીને, દેશ ત્યાગ કરીને નહીં, એ પ્રમાણે વિશેષથી પ્રકૃષ્ટ ત્યાગને રૂપ પરિશાટન કરીને - - X- *- પછી હજુ અતિ અવક્ર, શ્રેણિ - આકાશ પ્રદેશ પંક્તિ, તેને પ્રાપ્ત થતું હજુ શ્રેણિ પ્રાપ્ત થાય છે. - અસ્પૃશદ્ગતિ- તે આકાશપ્રદેશને તો સ્પર્શતી જ નથી, પણ જેમાં જીવ અવગાઢ છે તેટલા જ પ્રદેશને સ્પર્શતી, તેનાથી વધુ એક પણ અતિરિક્ત પ્રદેશને સ્પર્યા વિના, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૮૭ ૧૧૯ ઉપર, એક જ સમયમાં અર્થાત્ દ્વિતીયાદિ સમયને સ્પર્યા સિવાય, વક્રગતિ રૂપ વિગ્રહના અભાવથી - હજુગતિથી જ ત્યાં એટલે કે વિવક્ષિત મુક્તિ પદમાં જઈને જ્ઞાનપયોગ- વાળો થઈને સિદ્ધ થાય છે. યાવત્ અંત કરે છે. - x x આ પ્રમાણે બોતેર સૂત્રોનો અર્થ કહ્યો. (વૃત્તિકારશ્રીએ તે સાથે લીધેલ છે માટે “બોતેર સૂત્રનો અર્થ” એમ કહ્યું અને સમજવાની સરળતા માટે આ બધાં સૂત્રોને છુટા પાડીને નોધેલા છે.)- X- - - હવે ઉપસંહાર કરતા કહે છે - • સૂત્ર - ૧૧૮૮ - શ્રમણ ભગવંત મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ આખ્યાત છે, પ્રજ્ઞપિત છે, પ્રરૂપિત છે, દર્શિત છે અને ઉપદર્શિત છે. • તેમ હું કહું છું. ૦ વિવેચન - ૧૧૮૮ અનંતરોક્ત સમ્યકત્વપરાક્રમ અધ્યયનનો અર્થ શ્રમણ ભગવંત મહાવીરે સામાન્ય - વિશેષ પર્યાય અભિવ્યાતિ કથનથી આખ્યાત કર્યો. હેતુફળાદિ પ્રકાશનરૂપ પ્રકર્ષ જ્ઞાપનાથી પ્રજ્ઞાપિત કર્યો. સ્વરૂપ કથનથી પ્રરૂપિત કર્યો. વિવિધ ભેદ દર્શનથી દર્શિત કર્યો. દષ્ટાંતોપન્યાસથી નિદર્શિત કર્યો. ઉપસંહાર દ્વારથી ઉપદર્શિત કર્યો. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ( અધ્યયન - ૩૦ - “તપોમાર્ગગતિ” છે 0 ઓગણત્રીશમાં અધ્યયની વ્યાખ્યા કરી. હવે ત્રીશમાનો આરંભ કરે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અપ્રમાદ કહ્યો. અહીં અપ્રમાદવાને તપ કરવો જોઈએ, તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધથી આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગદ્વાર પ્રરૂપણા પૂર્વવત્ યાવત નામ નિષ્પન્ન નિક્ષેપમાં તપોમાર્ગ ગતિ એ ત્રિપદ નામ છે. તેથી જ તે ત્રણ પદનો નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ -- ૫૧૪ થી ૫૧૭ + વિવેચન - તપનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે થાય છે. નો આગમથી દ્રવ્ય તપના ત્રણ ભેદ - જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિત પંચતપાદિ. ભાવતા બે ભેદે છે - બાહ્ય અને અત્યંતર. માર્ગ અને ગતિ બંને પૂર્વે કહેલ છે. ભાવમાર્ગ તે સિદ્ધિગતિ જાણવી. તપોમાર્ગગતિ આ અધ્યયનમાં બે ભેદે કહી છે. તેથી આ અધ્યયનને “તપમાર્ગગતિ” જાણવું. પચાપ તે પંચાગ્નિ તપ. જેમાં ચારે દિશામાં ચારે તરફ અગ્નિ હોય અને પાંચમો સૂર્યતાપ. આદિ શબ્દથી લોક પ્રસિદ્ધ બીજા પણ મોટા તપ વગેરે ગ્રહણ કરવા. અજ્ઞાન મળથી મલિનપણાથી તથાવિધ શુદ્ધિ, તે આનું દ્રવ્યત્વ જાણવું. બાહ્ય અને અત્યંતર ભાવ તપ, અહીં વર્ણવીશું. પૂર્વાદિષ્ટ- “મોક્ષ માર્ગગતિ” નામક અધ્યયનમાં માર્ગને ગતિ શબ્દ કહેવાઈ ગયેલ છે. ભાવ માર્ગમાં મુક્તિપથથી તપોરૂપ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ અવિનાભાવી સંબંધથી ભાવતપ છે. - *- ભાવ માર્ગની ફળ રૂપ ગતિ તે સિદ્ધિગતિ - X- ૪- નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર - - કહે છે. • સૂત્ર - ૧૧૮૯ - ભિક્ષ, રાગ અને દ્વેષથી અર્જિત પાપ કર્મનો તપ દ્વારા જે રીતે ક્ષય કરે છે, તેને તમે એકાગ્ર મનથી સાંભળો. • વિવેચન - ૧૧૮૯ - જે ક્રમે જ્ઞાનાવરણાદિ પાપકર્મોને રાગદ્વેષ વડે ઘણાં ઉપાર્જિત કર્યા તેને મિક્ષ હવે કહેવાનાર રૂપે ખપાવે છે. તેને એકાગ્રચિત્તે સાંભળો, આમ કહીને શિષ્યને અભિમુખ કરે છે. કેમકે અનભિમુખ ને ઉપદેશ ન થાય. અહીં અનાશ્રવથી સર્વથા કર્મ ખપે છે, તેથી તેને કહે છે - • સૂત્ર - ૧૧૯૦, ૧૧૯૧ - પ્રાણવધ, મૃષાવાદ, આદત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિરતિથી જીવો આશ્રવ રહિત થાય છે... પાંચ સમિતિ, ત્રણ ગુતિ. આકાય. જિતેન્દ્રિય, ગારવરહિત, શલ્યરહિતતાથી જીવો અનાશ્રવ થાય. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૧૯૦, ૧૧૯૧ ૦ વિવેચન - ૧૧૯૦, ૧૧૯૧ - અહીં ‘વિરત' શબ્દ પ્રાણવધાદિ પ્રત્યેક સાથે જોડવાનો છે. તેનાથી ‘અનાશ્રવ’ થાય અર્થાત્ કર્મોપાદાન હેતુ અવિધમાન થાય છે. બીજા સૂત્રમાં પણ સમિતિ આદિથી વિપરીત તે કર્મોપાદાન હેતુપણાથી આશ્રવરૂપત્વથી તેમનું સમિતિ આદિમાં અવિધમાનત્વ છે. - x - x- દૃષ્ટાંત દ્વારથી કર્મ ક્ષપણા - - ♦ સૂત્ર - ૧૧૯૨ થી ૧૧૯૪ ઉક્ત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી રાગ દ્વેષથી અર્જિત કર્મોને ભિક્ષુ કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળોકોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી ક્રમશઃ જેમ સૂકાઈ જાય છે... તે જ પ્રકારે સંયતના કરોડા ભવોના સંચિત કર્મ, પાપકર્મોને આવવાનો માર્ગ રોકવાથી અને તપથી નષ્ટ થાય છે. a તપ શું છે? તે બતાવવા તપના ભેદોને કહે છે - - ♦ વિવેચન - ૧૧૯૨ થી ૧૧૯૪ - પ્રાણિવધ વિરતી આદિના અનાશ્રવહેતુના વિપરીત પણાથી પ્રાણિવધાદિ અસમિતિ આદિમાં અને રાગ - દ્વેષ વડે ઉપાર્જિત કર્મો, તેને જે રીતે ખપાવે છે. તેને હું કહું છું. તે એક મનથી સાંભળો, એમ કહી શિષ્યને અભિમુખ કરે છે. પાળી આદિથી નિષિદ્ધ જળ પ્રવેશ અને રેંટ આદિ વડે પામીને ઉલેચતા, સૂર્યના કિરણના તાપથી અનુક્રમે તે જળાશયનું જળ શોષાઈ જાય છે, તેમ પાપ કર્મના આશ્રવ ભાવમાં, ભવ કોટિ સંચિત કેમકે કોટિનો નિયમા સંભવ છે, તે કર્મો તપ વડે અધિકતાથી ક્ષય પમાડે છે. ૧૨૧ સૂત્ર - ૧૧૯૫ તે તપ બે ભેદે કહેલ છે, બાહ્ય અને અત્યંતર, બાહ્ય તપ છ ભેદે કહેલ છે, એ પ્રમાણે જ અત્યંતર તપના પણ છ ભેદ છે. - - - ♦ વિવેચન ૧૧૯૫ - તે તપ બે ભેદે છે. બાહ્ય - બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી અને પ્રાયઃ મુક્તિ પ્રાપ્તિના બહિરંગપણાથી. અત્યંતર - તેનાથી વિપરીત અથવા લોક પ્રસિદ્ધિત્વથી કુતીર્થિકોએ સ્વ અભિપ્રાયથી આસેવ્યમાનત્વથી બાહ્ય, તેના સિવાયનો તે અત્યંતર - x- બીજા કહે છે કે - પ્રાયઃ અંતઃકરણ વ્યાપારરૂપ જ અત્યંતર, તેથી અન્ય તે બાહ્ય. બંને તપના છ-છ ભેદો છે. તેમાં બાહ્યતપ - ♦ સૂત્ર ૧૧૯૬ + વિવેચન - અનશન, ઉત્તોદરિકા, ભિક્ષાય, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા, આ છ ભેદે બાહ્ય તપ છે. સૂત્ર સ્પષ્ટ છે, ભાવાર્થ સૂત્રકાર પોતે જ કહેશે. તેમાં અનશન કહે છે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૧૯૭ થી ૧૨૦૧ (૧૧૯૭) અનાશન તપ બે પ્રકારે છે - ઇત્વટિક અને મરણકાળ. તેમાં ઇત્વરિક સાવકાંક્ષ હોય અને મરણકાળ નિરવકાંક્ષા હોય છે. (૧૧૯૮) સંક્ષેપથી ત્વરિક તપ છ પ્રકારે હોય છે - શ્રેણિતપ, પ્રતરતપ, ધનતા, વતિપ, (૧૧૯૯) વ વતપ અને છઠ્ઠો પ્રકીર્ણ તપ. આ પ્રમાણ મનોવાંછિત વિવિધ પ્રકારના ફળને દેનારો ઇત્વરિક અનશન તપ જાણવો. (૧ર૦૦) કાય ચેષ્ટાના આધારે મરણફાળ સંબંધી અનશનના બે ભેદ છે - સવિચાર અને અવિચાર, (૧ર૦૧) અથવા મરણકાળ અનશનના સપરિકર્મ અને અપરિકર્મ બે ભેદ છે. અવિચાર અનાશનના નિહારી અને અનિહારી એ બે ભેદો પણ હોય છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે. • વિવેચન ૧૧૯૭ થી ૧૦૦૧ (૧૧૭) ઇત્વરક એટલે સ્વલ્પકાળ, નિયતકાળ અવધિક. અવસાન કાળ જેનો છે, તે મરણકાળ અર્થાત ચાવજીવ. ખવાય છે તે અનશન - સંપૂર્ણ આહાર, તે દેશથી કે સર્વથી અવિધમાન હોય તેને અનશન કહે છે. અનશન બે પ્રકારે છે- ઇત્વરિક તે અવકાંક્ષા સહિત હોય. જેમકે બે ઘટિકાદિ ઉત્તરકાળ ભોજનાભિલાષ રૂપથી વર્તે છે, તેથી સાવકાંક્ષ અને આકાંક્ષા જેમાંથી ચાલી ગયેલ છે તે નિરવકાંક્ષ - તે જન્મમાં ભોજનથી આકાંક્ષાનો અભાવ - X- - હવે ઇત્વરક અનશનના ભેદો કહે છે - (૧૧૯૮) ઇત્વરક અનશન સંક્ષેપથી છ ભેદે છે, વિસ્તારથી ઘણાં ભેદે છે. તે છ ભેદ આ પ્રમાણે છે. શ્રેણિ એટલે પંક્તિ તેને આશ્રીને જે તપ તે શ્રેણિતપ. તે ઉપવાસ આદિ ક્રમથી કરાતા અહીં છ માસ સુધી ગ્રહણ કરાય છે. તથા શ્રેણિને શ્રેણિ વડે ગુણનાં પ્રતર કહેવાય છે. તેને આશ્રીને થાય તે પ્રતરતપ. (અહીં વૃત્તિકારશ્રી એ શ્રેણિ અને પ્રતરને સમજાવવા માટેની તપોવિધિ અને સ્થાપના બતાવેલ છે, પણ અમે તેનો અનુવાદ કરેલ નથી. કેમકે વર્તમાનમાં કરાતો શ્રેણિતપ અને આ વિધિ ભિન્ન છે, પ્રતર તપ તો અપ્રસિદ્ધ જ છે.) ધન તપ - અહીં સોળપદ રૂપ પ્રતર, પદ ચતુટ્ય શ્રેણિથી ગુણતા ધન થાય છે. તેને આશ્રીને કરાતો તપ તે “ધન તપ' કહેવાય. - વર્ગ તપ - ધનને ધન વડે ગુણતા જે આવે તે વર્ગતપ જાણવો. (૧૧૯૯) વર્ગ વર્ગ - જો ઉક્ત વર્ગને જ વર્ગ વડે ગુણવામાં આવે તો તે વર્ગ વર્ગ તપ કહેવાય છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર પદને આશ્રીને શ્રેણિ આદિ તપને સમજાવેલ છે. જેમ કે શ્રેણિ ૪, પ્રતર - ૧૬, ધન - ૧૬ ૪૪ = ૬૪ વગેરે. એ પ્રમાણે વર્ણવર્ગ સુધી પાંચ પદોમાં ભાવના કરવી. છો તપ “પ્રકીર્ણ તપ” કહેલો છે. જેમાં શ્રેણિ આદિ નિયત રચના રહિત સ્વશક્તિ અપેક્ષાથી યથા કથંચિત તપ કરાય છે. તે નમસ્કાર સહિતાદિ પૂર્વપુરુષ આચરિત યવમધ્ય, વજમધ્ય, ચંદ્ર પ્રતિમા આદિ છે. (૧૨૦૦) તે અનશનનો મરણાવસર ભેદ છે, તે બે પ્રકારે છે - તે તીર્થકરાદિએ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૧૯૭ થી ૧૨૦૧ ૧૨૩ તે વિશેષથી કહેલ છે. તેના બે ભેદ કહ્યા - વિચાર સહિત અર્થાત ચેષ્ઠાપૂર્વક વર્તે છે, સવિચાર અને તેનાથી વિપરીત તે અવિચાર. વચન - મનથી ત્રણ ભેદે હોય છે, તેથી તેના વિશેષ પરિજ્ઞાન વિચાર કાયા અર્થે કહે છે કાય ચેષ્ટા - ઉર્તન, પરિવર્તન આદિ કાયપ્રવીયારને આશ્રીને થાય છે. તેમાં સવિચાર ભક્ત પ્રત્યાખ્યાન અને ઇંગિની મરણ છે. તેથી કહે છે - ભક્ત પ્રત્યાખ્યાનમાં ગચ્છ મધ્યવર્તી ગુરુએ આપેલ આલોચનાથી મરણને માટે ઉધત થયેલો વિધિપૂર્વક સંલેખના કરીને પછી ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પ્રત્યાક્યાન કરે. તે મૃદુ સંથારે બેસીને, શરીર, ઉપકરણાદિના મમત્વનો ત્યાગ કરીને સ્વયં જ નમસ્કાર બોલતો કે સમીપમાં રહેલા સાધુએ આપેલ નમસ્કારને ગ્રહણ કરતો છતી શક્તિએ સ્વયં ઉર્તે અને શક્તિ ન હોય તો બીજા પણ કંઈક કરે છે - * - *** એ જ પ્રમાણે ઈંગિનીમરણ પણ સ્વીકારીને શુદ્ધ સ્થંડિલે રહીને એકલો જ ચાર આહારના પ્રત્યાખ્યાન કરેલો, તે ભૂમિની છાયાથી ઉષ્ણ-ઉષ્ણ છાયામાં સ્વયં સંક્રમણ કરતો રહે - x - x - x-. - - અવિચાર તે પાદપોપગમન. તેમાં સવ્યાઘાત અને અવ્યાઘાત ભેદથી બે ભેદે પણ વૃક્ષની માફક નિશ્ચેષ્ટપણે રહે છે. તેના વિધિ - દેવને અને યથાવિધિ ગુરુ આદિને વાંદીને તેમની પાસે સર્વે આહારના પ્રત્યાખ્યાન કરે છે. સમભાવમાં સ્થિત આત્મા થઈ સિદ્ધાંતમાં કહેલા માર્ગથી ગિરિગુફા આદિમાં જઈને પાદપોપગમન કરે છે. બધે પ્રતિબદ્ધ થઈ, દંડાયત આદિ સ્થાનથી રહીને. યાવજ્જીવ વૃક્ષની સમાન નિશ્ચેષ્ટ રહે છે. ફરી બીજા પ્રકારે તેના બે ભેદને કહે છે ❤ (૧૨૦૧) અથવા બીજા પ્રકારે, પરિકર્મ સહિત એટલે કે સ્થાન. નિષદન, પડખાં ફેરવવા, વિશ્રામણ આદિ વડે જે વર્તે છે, તે સપરિકર્મ અને અપરિકર્મ, તેનાથી વિપરીત કહેલ છે. તેમાં સપરિકર્મ ભક્ત પ્રત્યાખ્યાન અને ઈંગિની મરણ છે, તેમાં ભક્ત પરિજ્ઞા સ્વયં કે અન્ય દ્વારા કરાતી બંને પણ અનુજ્ઞા છે. ઇંગિનીમરણમાં પરવર્જિત અને ચાર આહાર ત્યાગ છે. સ્થાન, બેસવું, સુવું આદિ જેમ સમાધિ રહે તેમ સ્વયં જ કરતો ઉપસર્ગ અને પરીષહોને સહન કરે છે. - અપરિકર્મમાં પાદપોપગમન મરણ છે. નિષ્પતિ કર્મતામાં જ ત્યાં જણાવેલ છે. આગમમાં પણ કહે છે કે - સમ અને વિષમ સ્થાને પડતો. વૃક્ષની જેમ નિષ્રકંપ રહે છે. શરીરને નિશ્ચલ અને નિષ્પતિકર્મ રાખે છે. જેમ વાયુ આદિ વડે વનસ્પતિનું ચલન થાય તેમ આ પણ બીજાના પુરુષાર્થથી અથવા પ્રત્યનિકો વડે ચલાવાય છે. અથવા પરિકર્મ - સંલેખના, તે જેને હોય તે સપરિકર્મ, તેનાથી વિપરીત તે અપરિકર્મ. અવ્યાઘાતમાં આ ત્રણે સૂત્રાર્થ અને ઉભયમાં નિષ્ઠિત નિષ્પાદિત શિષ્ય સંલેખનાપૂર્વક ધારણ કરે છે અન્યથા આર્તધ્યાન સંભવે છે.- x - x + તે સપરિકર્મ કહેવાય છે. જ્યારે વ્યાઘાતમાં પર્વત, ભીંત આદિના પડવાના અભિઘાતાદિ રૂપમાં સંલેખનાને ધારણ ન કરીને ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરે છે, તે પરિકર્મ કહેવાય છે. નિર્હરણ - ગિરિકંદરાદિમાં જઈને કે ગામ આદિની બહાર જઈને જે જે સ્થાને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 થાય તે નિર્હારી, તેના સિવાયનું અનિર્હારી - ૪ - આ બંને પ્રકાર પાદપોપગમન વિષયક છે. - x - ૪ - ૪ - x - પાદપોપગમન કહ્યું. આહાર - અશનાદિ, તેનો છેદ કરવો. આહારનો છેદ બંને પણ - સપરિકર્મ કે અપરિકર્મમાં અથવા નિર્હારી અને અનિારીમાં સમાન જ છે. બંનેમાં આહારનો છેદ તુલ્યપણે છે. આ પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. અનશન તપ જણાવીને હવે ઉણોદરતા' તપ કહે છે ૧૨૦૨ થી ૧૨૧૨ • સૂત્ર - (૧૨૦૨) સંક્ષેપમાં ઉનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. (૧૨૦૩) જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્ય • એક કોળીયા આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે. (૧૨૦૪) ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કબર, દ્રોણમુખ, પત્તના, મંડપ, સંબાધ (૧૨૦૫) આશ્રમપદ, વિહાર, સંનિવેશ સમાજ, ઘોષ, લી, સેનાની છાવણી, સાથ, સંવર્ત, કોટ, (૧૨૦૬) વાડ, રથ્યા, ઘર. આ ક્ષેત્રોમાં તથા આવા પ્રકારના બીજા ક્ષેત્રોમાં નિર્ધારિત ક્ષેત્ર પ્રમાણ અનુસાર ભિક્ષાર્થે જવું તે ક્ષેત્ર ઉણોદરી છે. (૧૨૦૭) અથવા પેટા, અર્ધ પેટા, ગોમૂત્રિકા, પતંગવીથિકા, શંભૂકાવત્તાં. આયત ગત્તા પ્રત્યાગતા એ છ પ્રકારે ક્ષેત્ર ઉણોદરી છે. (૧૨૦૮) દિવસના ચાર પ્રહર હોય છે. તે ચાર પ્રહરોમાં ભિક્ષાર્નો જે નિયત કાળ હોય, તદનુસાર ભિક્ષા તે માટે જવું, તેને કાળ ઉણોદરી કહે છે. (૧૨૦૯) અથવા કંઈક ન્યૂન ત્રીજા પ્રહરમાં ભિક્ષાની એષણા કરવી. તે કાળથી ઉોદરી છે. - - (૧૨૧૦) સ્ત્રી કે પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને અમુક વર્ણના વસ્ત્ર (૧૯૧૧) અથવા અમુક વિશિષ્ટ વર્ણ અને ભાવથી યુક્ત દાતા પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરવી અન્યથા ન કરવી. આવા પ્રકારની ચર્ચાવાળા મુનિને ભાવથી ઉણોદરી તપ છે. (૧૨૧૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાય કથન કરેલ છે. તે બધાંથી ઉણોદરી તપ કરનાર ભિક્ષુ પર્યંતચરક હોય છે. ૦ વિવેચન - ૧૨૦૨ થી ૧૨૧૨ - અવમ્ - ન્યૂન ઉદર જેનું છે તે અવમોદર. તેનો ભાવ-અવમૌદર્ય અર્થાત્ ન્યૂન ઉદરતા. તેમાં અવમોદર કરવું તે. તે સંક્ષેપની પાંચ પ્રકારે કહેવાયેલ છે. તે પંચધાપણું કહે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને પર્યાયોથી. તેમાં દ્રવ્યથી ઉણોદરીને કહે છે - જેનો જેટલો આહાર હોય, તે સ્વ આહાર કરતાં કંઈક ન્યૂન તે ઉણ, તેવું ભોજન કરે. પુરુષને બત્રીસ કોળીયા આહાર હોય, સ્ત્રીઓને અઠ્ઠાવીશ કોળીયા હોય. કોળીયાનું પરિમાણ કુકડાના ઇંડા પ્રમાણ અથવા મુખમાં સહેલાઈથી પ્રવેશી શકે તેવો Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૨૦૨ થી ૧ર૧૨ ૧૨૫ કોળીયો લેવો. તેનાથી જે ન્યૂન ભોજન કરે. આ પ્રમાણે દ્રવ્યથી જે ભોજન તે ઉણોદરી કહેવાય છે. તેમાં જઘન્યથી એક સિક્યુ ઓછું લેવું. જધન્યથી એકથી આઠ કોળીયા ઓછો આહાર કરે, ઉત્કૃષ્ટથી બાર કે તેથી વધુ કોળીયા ઓછો આહાર કરે. બીજી રીતે અલ્પાહાર, અપાઈ, દ્વિભાગ આદિ ઉણોદરી જાણવી. ક્ષેત્રથી ઉણોદરી કહે છે - ગામ - ગુણોને ગમે છે તે અથવા જ્યાં અઢાર પ્રકારના કરો વિધમાન છે તે ગામ. નગર - જેમાં કર નથી તે. રાજસ્થાન - રાજા વડે ધારણ કરાય અને રાજાનું પીઠિકા. નિગમ - જ્યાં અનેક વિધ ભાંડનો વેપાર થાય, ઘણાં વણિજોનો નિવાસ છે તે. આકાર - ખાણ, સોના આદિનું ઉત્પત્તિ સ્થાન. પલ્લી - જેમાં દુષ્કત કરનારા લોકો ધારણ કરાય છે કે પાલન કરાય છે તે. અથવા ગહન વૃક્ષાદિમાં આશ્રિત પ્રાંતજનોનો નિવાસ, ખેટ - જેમાં શત્રુઓને ત્રાસ પહોંચાડાય છે તે અથવા ધૂળના પ્રકારોથી પરિક્ષિત. કબૂટ - કુનગર. દ્રોણમુખ - નાવ એ મુખ જેનું છે તે. અથવા જળ અને સ્થળનો નિર્ગમ પ્રવેશ પત્તન • જેમાં ચારે દિશાથી લોકો આવે છે, તે પતન. તેમાં જળપત્તન અને સ્થળપાન બંને હોય છે. મડંબ - બધી દિશામાં અઢી યોજન સુધી જ્યાં ગામ હોતું નથી તેવું સ્થળ. આશ્રમ - ચોતરફથી જ્યાં તપ કરાય છે તે આશ્રમ. અથવા તાપસ, આવસથાદિને આશ્રીને જે પદને સ્થાનને આશ્રમપદ કહે છે. વિહાર - ભિક્ષ નિવાસ કે દેવગ્રહ. સંનિવેશ - યાત્રાદિથી આવેલા લોકોનો આવાસ. સમાજ - પથિકોનો સમૂહ. ઘોષ - ગોકુળ. ઉચ્ચ ભૂમિભાગે ચતુરંગ બલ સમૂહ રૂપ સૈન્યની છાવણી. સાથે -- ગણિમ, ધરિમાદિથી ભરેલ વૃષભાદિનો સંઘાત, જ્યાં એકઠો થયેલ હોય તે. કોટ્ટ- પ્રાકાર. આ સમાજ આદિ બધાં તે અહીં “ક્ષેત્ર’ કહેલ છે. વાડ - વાટ કે પાટક અથવા વૃત્તિ વરંડો આદિથી પરિક્ષિત ગૃહ સમૂહ રૂપ. રચ્યા - શેરી, ગલી, આવી વિવક્ષાથી નિયત પરિમાણવાળું જે છે, તેને ક્ષેત્ર કહેવાય છે. તેમાં ભિક્ષાર્થે ચટન કરે. - x-x હવે બીજી રીતે ક્ષેત્ર ઉણોદરીતાને કહે છે - પોષio ઇત્યાદિ. અહીં પરંપરા એવી છે કે પેડા - તે પેટીની જેમ ચતુષ્કોણ હોય. અદ્ધપs - અર્ધ સંસ્થિત ઘરની પરિપાટી, ગોમુદ્રિકા - વક્ર આવલિકા, પતંગવિથી - પતંગીયાના ઉડવા સમાન અનિયત. શંબુકાવર્ત - શંખના આવર્ત માફક. તે પણ બે ભેદે છે - બાહ્ય શંભૂકાવત્ત અને અત્યંતર બંધૂકાવર્ત. તથા આયત - ગār - પ્રત્યાગત - અહીં આયત એટલે દીર્ઘ - લાંબે જઈને નિવર્સે. (શંકા) અહીં ગોચર રૂ૫ત્વથી ભિક્ષાચર્યાત્વ છે. તેમાં અહીં ક્ષેત્ર ઉણોદરી કઈ રીતે થઈ?” મારે ઉણોદરીતા છે એ પ્રમાણે અવધારે તો તેમાં કંઈ દોષ નથી. - ૪-પૂર્વે ગ્રામાદિ વિષયના અને આગળ કાલ આદિ વિષયનો નિયતપણાનો અભિગ્રહ કરીને ભિક્ષાચર્યા કરવાથી તે ઉણોદરીકા થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કાળ ઉણોદરીતા - દિવસના ચાર પ્રહરોમાં પૂર્વવત્ જેટલો કાળ અભિગ્રહનો વિષય થાય તે કાળ વડે અવમત્વ જાણવું અર્થાત તેને કાળના હેતુત્વથી ઉણોદરતા જાણવી. અથવા અભેદ ઉપચારથી તે જ અભિગૃહીત કાળમાં ચરતા તેને ઉણોદરતા જાણવી. આ જ વાત બીજા પ્રકારે કહે છે - ત્રીજી પોરિસિમાં આ આહારને ત્રણે એષણાથી ગવેસતા, ન્યૂનતમને જ વિશેષથી કહે છે - ચતુર્ભાગ ન્યૂન ત્રીજી પોરિસિમાં, આ કાળ વિષયક અભિગ્રહાદિ પ્રકારથી ગોચરી માટે વિચરે કાળના ઉમોરથી સાધુપણ ઉણોદરી તપ યુક્ત કહેવાય છે. આ કથન ઉત્સર્ગથી ત્રીજી પોરિસિમાં ભિક્ષાટનને આશ્રીને કહેલ છે. હવે ભાવ ઉણોદરતા કહે છે - સ્ત્રી કે પુરુષ અલંકારાદિથી વિભૂષિત હોય અથવા અલંકારરહિત હોય. વયને આશ્રીને બાલ્ય આદિ કોઈ અવસ્થા હોય, એ રીતે વસ્ત્રાદિમાં કોઈ વિશેષતા ધારણ કરેલ હોય, તેવી અવસ્થામાંથી કોઈ એક અવસ્થા વિષયક અભિગ્રહ લઈને ગોચરી અર્થે જવું. બીજી રીતે “ભાવ” વિષયક અભિગ્રહ- કોપાયમાન હોય, હસતો હોય ઇત્યાદિ અવસ્થા ભેદથી, વર્ણ વડે કૃષ્ણ આદિ વર્ણ યુક્ત હોય. ઇત્યાદિ પ્રકારે ગૌચરી માટે ભ્રમણ કરે તે ભાવથી ઉનોદરતા જાણવી. હવે પર્યાય ઉણોદરતા કહે છે - દ્રવ્યમાં અનશન આદિ, ક્ષેત્રમાં ગામ આદિ, કાળમાં પૌષિ આદિ, ભાવમાં સ્ત્રીત્વ આદિમાં કહેલા જે ભાવ અર્થાત પર્યાયો - એક કોળીયો ઉણ આદિ. આ ધાં પણ દ્રવ્યપર્યાયોથી અવમૌદર્યને આસેવે છે. અવમચરક પર્યવચરક ભિક્ષ થાય છે. અહીં પર્યવના ગ્રહણથી પર્યવ પ્રાધાન્ય વિવક્ષાથી પર્યવ ઉણોદરી કહી - - અથવા આ દ્રવ્યાદિ પર્યાયો વડે ન્યૂનત્વનો આસેવક થાય છે. એક કોળીયાના ઉનવ આદિમાં પણ નવા-પુરાણા આદિ વિશેષ અભિગ્રહવાળા, એ પ્રમાણે ગામ, પોરિસિ, સ્ત્રીત્વ આદિમાં પણ વિશિષ્ટ અભિગ્રહથી આ ઉણોદરતા જાણવી. - x આ પ્રમાણે ઉણોદરીને આશ્રીને ભિક્ષાચર્યા - • સૂત્ર - ૧૨૧૩ : આઠ પ્રકારના ગોચરાગ, સાત પ્રકારે એષણા અને અન્ય અનેક પ્રકારના અભિગ્રહ તે ભિક્ષાચ તપ છે. (વૃત્તિસંક્ષેપ તપ છે). • વિવેચન : ૧૨૧૩ - આઠ પ્રકારના પ્રધાન આધા કમદિના પરિહારથી, તે આ ગાયની જેમ ચરવું - ઉચ્ચ નીચ કુળોમાં વિશેષથી પર્યટન તે અષ્ટવિધાગ્ર ગોચર, તથા સાત જ એષણા અભિગ્રહણ કરાય તે અભિગ્રહ. જે આનાથી અતિરિક્ત છે, તે ભિક્ષાચયના વિષયપણાથી ભિક્ષાચર્યા વૃત્તિ સંક્ષેપ એવા બીજા નામથી કહેલ છે. અહીં આઠ પ્રધાન ગોચર ભેદો - પેડા આદિ ઉમેરવા. Page #128 -------------------------------------------------------------------------- ________________ .. . . ૩૦/૧૨૧૩ ૧૨૭ સાત એષણા આ પ્રમાણે - સંસક્ત, અસંસક્ત, ઉદ્ધડ, અભલેપા, ઉષ્ણહિયા, પષ્ણહિયા ને ઉઝિતધામ એ સાત છે. અભિગ્રહો - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષયક છે. તેમાં દ્રવ્ય અભિગ્રહ - ભાલાના અગ્ર ભાગે રહેલા કંડક આદિ જ લઈશ, ઇત્યાદિ. ક્ષેત્રથી અભિગ્રહ - ઉંબરા ઉપર રહીને જો આપે ઇત્યાદિ. કાળથી અભિગ્રહ - બધાં ભિક્ષચરો ચાલી ગયા પછી મારે ગૌચરી માટે નીકળવું. ભાવાભિગ્રહ - તે હસતા કે રોતા કે તેવા કોઈ ભાવમાં આપે તો મારે લેવું તે. ભિક્ષાચર્યા તપ કહ્યો, હવે રસ પરિત્યાગ કહે છે. • સૂત્ર • ૧૨૧૪ - દૂધ, દહીં, ઘી, આદિ પ્રણિત પાન, ભોજન તથા રસોનો ત્યાગ તેને રસ પરિત્યાગ તપ કહે છે. • વિવેચન - ૧૨૧૪ - ક્ષીર - દુધ, દહીં - દુધનો વિકાર, સર્પિ - ઘી, આદિ શબ્દથી ગોળ અને પક્વઅન્નાદિ પણ લેવા. પ્રણીત એવા જે પાન -ખજૂરનો રસ આદિ, ખવાય તે ભોજન - ગલત બિંદુ ઓદનાદિ. તેનું પરિવર્જન તે રસ પરિત્યાગ એમ તીર્થકર આદિએ કહેલ છે. તે સ વિવર્જન નામે બાહ્ય તપ છે. રસ પરિત્યાગ કહ્યો. હવે કાયકલેશને કહે છે - • સૂત્ર - ૧૨૧૫ - આત્માને સુખાવહ જે વીરાસન આદિ ઉગ્ર આસનોનો અભ્યાસ તેને “કાયકલશ' તપ કહેલો છે. • વિવેચન - ૧૨૧૫ - જેના વડે રહેવાય છે, તે સ્થાન - કાયની અવસ્થિતિ ભેદો, જેમકે - વીરાસન - સિંહાસને બેટેલની નીચેથી સિંહાસન લઈ લેતા, તે પ્રમાણે જ જે બેસવું, તે આદિમાં જને છે તે - વીરાસનાદિ. ગોદોહિક આદિ આસન અને લોચ આદિ કષ્ટો પણ અહીં લેવા. * x• x- જીવને સુખાવહ હોય તેવા આસન કહ્યા. અહીં સુખાવહનો અર્થ મુક્તિસુખ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેને શુભાવહ પણ કહે છે. ઉગ્ર - દુઃખે કરીને અનુષ્ઠયપણાથી ઉત્કટ. તે જે પ્રકારે ધારણ કરાય છે, તે કાયકલેશ- કાયાને બાધાકારી કહે છે. - x x x x- એ પ્રમાણે કાયાકલેશ તપ કહીને હવે સંલીનતા કહે છે - • સૂત્ર - ૧૨૧૬ - એકાંત, અનાપાત તથા સ્ત્રી-પશ આદિ રહિત શયન અને આસન ગ્રહણ કરવા. તે વિવિક્ત શયનાસન - સંલીનતા તપ છે. • વિવેચન - ૧૨૧૬ - એકાંત - લોકો વડે અનાકુળ, અનાપાત - સ્ત્રી આદિ આપાત રહિત, સ્ત્રી, પશુ આદિ રહિત શૂન્ય ગૃહાદિમાં શયન - આસનનું સેવવું તે વિવિક્ત શયનાસન Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 નામે બાહ્ય તપ કહેવાય છે. અહીં એષણીય ફ્લકાદિ ગ્રહણ કરવા તથા આના વડે વિવિક્ત ચર્યા સંલીનતા કહી છે. . - X આ શેષ સંલીનતાનું ઉપલક્ષણ છે. આનું પ્રધાન્ય હોવાથી સાક્ષાત્ કહેલ છે. તેનું પ્રાધાન્ય તેના ઇંદ્રિય સંલીનતાના ઉપકારીપણાથી છે. આ સંલીનતા ચાર ભેદે છે - (૧) ઇંદ્રિય સંલીનતા - શ્રોત આદિ ઇંદ્રિયો વડે મનોજ્ઞ - અમનોજ્ઞ શબ્દાદિમાં રાગ કે દ્વેષ ન કરવો તે. (૨) કષાય સંલીનતા - તેના ઉદયનો નિરોધ અને ઉદયમાં આવેલા કષાયનું વિફળ કરવું તે. (3) યોગ સંલીનતા - અકુશલ મનોયોગાદિનો નિરોધ અને કુશલ મનોયોગોની ઉદીરણા. ઉક્ત અર્થનો જ ઉપસંહાર કરતા ઉત્તરગ્રંથ સંબંધ જણાવે છે - - સૂત્ર - ૧૨૧૭ - સંક્ષેપથી આ બાહ્ય તપનું વ્યાખ્યાન કહ્યું. હવે અનુક્રમથી અત્યંતર તપનું નિરૂપણ કરીશ - • વિવેચન - ૧૨૧૭ આ અનંતરોક્ત બાહ્ય તપ સંક્ષેપથી વ્યાખ્યાત કર્યો. આ બાહ્ય તપથી શું ફળ પ્રાપ્ત થાય ? તે કહે છે - નિઃસંગતા, શરીર લાધવતા, ઇંદ્રિય વિજય, સંયમ રક્ષણાદિ ગુણના યોગથી શુભ ધ્યાનમાં અવસ્થિતને કર્મોની નિર્જરા થાય છે. બાહ્ય તપને જણાવ્યા પછી હવે અનુક્રમથી અત્યંતર તપ કહે છે. પ્રતિજ્ઞાનુસાર કહે છે - ૦ સૂત્ર - ૧૨૧૮ + વિવેચન - પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ આ અત્યંતર તપ છે. આનો ભાવાર્થ સૂત્રકાર સૂત્રથી કહે છે - સૂત્ર - ૧૨૧૯ થી ૧૨૨૪ (૧૨૧૯) આલોચનાર્હ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. · (૧૨૨૦) અભ્યુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રુષા આને વિનય તપ જાણવો. (૧૨૨૧) આચાર્ય આદિ સંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્ત્વનું યથાશક્તિ આસેવન કરવું તે વૈયાવચ્ચ તપ છે. (૧૨૨૨) વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદે સ્વાધ્યાય કહેલ છે. (૧૨૨૩) આર્ત્ત અને રૌદ્રને છોડીને, સુસમાહિત થઈને જે ધર્મ અને શુક્લ ધ્યાનને ધ્યાવવું, તેને જ્ઞાનીજનો ધ્યાન તપ કહે છે. (૧૨૨૪) શયન, આસન, સ્થાનમાં જે ભિક્ષુ શરીરથી વ્યર્થ ચેષ્ટા કરતો નથી, તે શરીરનો વ્યુત્સર્ગ, તે છઠ્ઠો તપ કહેલ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૨૧૯ થી ૧૨૨૪ ૭૦ વિવેચન - ૧૨૧૯ થી ૧૨૨૪ = આલોચના – પ્રકાશવું, ખુલ્લુ કરવું વગેરે. તેને યોગ્ય તે આલોચનાર્હ. જે પાપ આલોચના વડે શુદ્ધ થાય તે અહીં પ્રતિક્રમણાર્હ આદિ પણ લેવા. - ૪ - ૪ - આવા પાપોને આલોચનાદિ વિષયક જાણવા. - x - x - તે દશવિધ પ્રાયશ્ચિત આ પ્રમાણે છે - આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય, પારાંચિત. જેને ભિક્ષુ વહન કરે છે - આસેવન કરે છે, તે સમ્યક્ આસેવનને પ્રાયશ્ચિત કહે છે. વિનય - અભ્યુત્થાનાદિ આસનદાન પીઠ આદિનું દાન. ગુરુભક્તિ ગૌરવને યોગ્ય ભક્તિ. ભાવ - અંતઃ કરણ, તેના વડે સાંભળવાની ઇચ્છા કે પર્યુપાસના તે ભાવ શુશ્રૂષા. તેમની શુશ્રુષા આજ્ઞા પ્રતિ વૈયાવૃત્ય - આચાર્ય આદિના વિષયમાં વ્યાકૃત ભાવ તે વૈયાવચ્ચ - ઉચિત આહારાદિનું સંપાદન. તે દશ ભેદ આ છે - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ. તેમના વિષયમાં અનુષ્ઠાન, સ્વસામર્થ્યને અતિક્રમ્યા વિના કરવું તે વૈયાવચ્ચ. સ્વાધ્યાય - વાચનાદિ પાંચ ભેદો કહેલાં છે. ધ્યાન - તેમાં આર્ત્ત - દુઃખમાં થાય તે. રૌદ્ર - બીજાને રડાવે તે, પ્રાણિવધાદિમાં પરિણત આત્માનું આ કર્મ. આ બંને ધ્યાનનો ત્યાગ કરવો. થર્મ - ક્ષમા આદિ દશ લક્ષણ. શુક્લ - નિર્મળ, સર્વે મિથ્યાત્વ આદિ મળના વિલિન થવાથી જે શુભ છે અથવા આઠ પ્રકારના કર્મો, તેનો નિરાસ કરે છે તેથી શુક્લ. આ સ્થિર અધ્યવસાન રૂપ ધર્મ અને શુક્લ ધ્યાન - જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન નામે તપ કહ્યો. વ્યુત્સર્ગ - શયન એટલે જેમાં સુવાય તે, સંથારો આદિ જેમાં ભઈ શરીર રખાય છે. આસન એટલે જેમાં બેસાય તે. સ્થાન ઉર્ધ્વસ્થાન ઇત્યાદિમાં ભિક્ષુ ચલન આદિ ક્રિયા ન કરે. તે ભિક્ષુને શરીરની ચેષ્ટાનો પરિત્યાગ જાણવો. તેમ તીર્થંકરાદિએ કહેલ છે. - ૪ - ૪ - • હવે અધ્યયનના ઉપસંહારાર્થે કહે છે - - ♦ વિવેચન - ૧૨૨૫ - - = ૦ સૂત્ર - ૧૨૨૫ જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યક્ આચરણ કરે છે, તે જલ્દી સર્વ સંસારથી વિમુક્ત થઈ જાય છે. તેમ હું કહું છું. 39/9 અધ્યયન - 30 - - · · આ અનંતરોક્ત સ્વરૂપ તપ બે ભેદે છે. તે બંનેને જે સમ્યક્ આચરે છે - સેવન કરે છે, તે મુનિ જલ્દી ચાતુર્ગતિ રૂપ સંસારથી પૃથક્ થાય છે. તે કર્મ રજ ખપાવીને નીરજ થાય છે. - * - * - X - મુનિ દીપરત્નસાગરે કરેલ ૧૨૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ( અધ્યયન - ૩૧ - “ચરણવિધિ ત્રીશમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે એકત્રીશમું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં તપ કહ્યો. અહીં તે ચરણવાળાને જ સમ્યગુ થાય છે, તેથી “ચરણ' તે કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના પૂર્વવત ઉપક્રમાદિ ચારે દ્વાર પ્રરૂપણા નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવું. તેમાં “ચરણવિધિ” નામ છે તેથી ચરણવિધિ" શબ્દનો નિક્ષેપો કહેવા નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૫૧૮ થી પર૧ + વિવેચન - ચર’ નો નિક્ષેપો ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય ચરણ' બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય ચરણ ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત - ગતિ ભિક્ષાદિ. આચરણમાં આ ચરણ તે ભાવાવરણ જાણવું. વિધિ નો નિક્ષેપો ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી બે ભેદે, નોઆગમથી ત્રણ ભેદે, તેમાં તવ્યતિરિક્ત તે ઇંદ્રિય અર્થોમાં છે. ભાવ વિધિ બે ભેદે છે - સંચમ યોગ અને તપ. ગાથાર્થ કહ્યો - વિશેષ આ પ્રમાણે - ગતિ એટલે ગમન. ભિક્ષા - ભક્ષણ - ૪ - ૪ - ૪ - આચરણ - જ્ઞાનાદિ આચારમાં સિદ્ધાંતમાં કહેલ અનુષ્ઠાન વિચારતા ચરણ' વિશેષણ જાણવું. તથા ઇંદ્રિય- સ્પર્શન આદિ તેના વિષયો તે સ્પર્શ આદિ. તેમાં જે વિધિ - અનુષ્ઠાનનું સેવન - *- ભાવ વિધિ પણ બે ભેદે છે– સંયમ વ્યાપાર અને અનશનાદિ અનુષ્ઠાનરૂપ તપ. અહીં “ચરણ આસેવન” એ જ ભાવ વિધિ છે. હવે તેને દશાવિ છે• નિયુક્તિ - પ૨૨ + વિવેચન - ભાવચરણથી અર્થાત્ ચાસ્ત્રિ અનુષ્ઠાનથી, અનાચાર અનુષ્ઠાનનો ત્યાગ કરીને ઉક્ત રૂપ ચરણવિધિમાં યત્ન કરવો જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યોહવે સૂવાનુગમમાં - - સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે - • સૂત્ર - ૧૨૬ - જીવને સુખ પ્રદાન કરનારી ચરણવિધિને હું કહીશ, જેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે. - વિવેચન - ૧૨૨૬ : ચરણવિધિને હું કહીશ, તે કેવી છે? જીવને સુખાવહ કે શુભાવહ એવી. તેનું ફળ દશવિ છે - તે વિધિને સેવીને ઘણાં જીવો ભવસમુદ્રને ઉલ્લંઘીને મુક્તિને પામ્યા. • સૂત્ર - ૧૨૨૭ થી ૧૨૪૫ - (૧રર૭) સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. (૧રર૮) પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોનો જે ભિક્ષ સદા નિરોધ કરે છે, તે સંસારમાં રોકાતો નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩૧/૧૨૨૦ થી ૧૨૪૫ ૧૩૧ (૧૨૨૯) ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિન્ન સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં રોકાતા નથી. ' (૧૯૩૦) દેવ, તિય અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને જે ભિક્ષ સદા સહન કરે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૩૧) જે ભિક્ષ વિકથાઓનો, કષાયોનો, સંજ્ઞાઓનો અને બંને અશુભ ધ્યાનોનું સદા વર્જન કરે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩૨) જે ભિક્ષા વ્રતો અને સમિતિના પાલનમાં તથા ઇંદ્રિયવિષયો અને ક્રિયાના પરિહારમાં સદા યત્નશીલ રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૩૩) જે ભિક્ષુ છ વૈશ્યા, છ કાય, છ આહાર કારણોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૩૪) uિiડાવગ્રહોમાં, સાત આહાર પ્રતિમામાં, સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩) મદ સ્થાનોમાં, બ્રહાયર્સ ગુલિમાં, દશવિધ ભિક્ષુ ધર્મમાં, જે ભિક્ષા સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૩૬) ઉપાસકોની પ્રતિમાઓમાં, ભિક્ષ પ્રતિમાઓમાં જે ભિક્ષ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૩૭) ક્રિયાઓમાં, જીવ સમુદાયોમાં, પરમાધાર્ષિક દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૩૮) ગાથા જોડશકમાં અને અસંયમમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧૨૩૯) બ્રહ્મચર્યમાં, જ્ઞાત અધ્યયનોમાં, સમાધિ સ્થાનોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧ર૪૦) એકવીશ શબલ દોષોમાં, બાવીશ પરીષહમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪૧) સૂયગડાંગના એવીશ અધ્યયનમાં, પાધિકમાં અને દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪ર) પચ્ચીશ ભાવનાઓમાં, દશા આદિના ઉદેશોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪૩) આણગાર ગુણોમાં અને તવ પ્રકલ્પમાં જે ભિન્ન સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪૪) પાપકૃત પ્રસંગોમાં અને મોહ પ્રકામાં જે ભિક્ષા સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧ર૪૫) સિદ્ધોના કશીશ ગુણોમાં, યોગ સંચમાં, ૩૩ - આશાતનામાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૨૨૭ થી ૧૨૪૫ - (૧૨૨૭) એક સ્થાનથી વિરતિ અર્થાત વિરમવું, ઉપરમવું તે. ધારણ કરે અને એકમાં પ્રવર્તન કરે આને જ વિશેષથી કહે છેહિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ અને પરિહાર રૂપ સંયમમાં પ્રવૃત્તિ કરે. (૧૨૨૮) રાગ અને દ્વેષ એ પાપ - કોપાદિ પાપ પ્રકૃતિરૂપપણાથી પાપકર્મ - મિથ્યાત્વ આદિને પ્રવતવિ છે. જે ભિક્ષુ કથંચિત ઉદિત એવા તેના પ્રસારનું નિરાકરણ કરવા વડે સદા તિરસ્કાર કરે છે, તે મંડલમાં રહેતો નથી. અર્થાત ભ્રમણ કરતો નથી. મંડલ શબ્દથી આતુરંત સંસારનું ગ્રહણ કરવું. અહીં મુક્તિ પદની પ્રાપ્તિ એ હેતુ છે. તેમ આગળ પણ જાણવું. (૧૨૨૯) દંડાય છે અર્થાત ચાત્રિ વડે ચર્યાના અપહારથી અસાર કરાય છે, આત્મા જેના વડે તે દંડ - દુપ્પણિહિત માનસાદિ રૂપ તે મનોદંડાદિ. • ૪- તેની કિક તે મનોદંડ, વચનદંડ, કાયદંડ રૂ૫. તથા ગુરુ - લાભના અભિમાનથી ધમતા ચિત્તવાળો અથવા તેવા અધ્યવસાયયુક્ત તે ત્રણ ગૌરવ - સદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, શાતા ગૌરવ રૂપ. જેના વડે પ્રાણીને પીડા થાય, શલ્થિત થાય તે શલ્યો, તે માયા, નિદાન અને મિથ્યાત્વશલ્ય રૂપ છે. આ ત્રણે ત્રિકને જે ભિક્ષ ત્યજે છે, તે સંસારમાં ન ભમે. (૧૨૩૦) દિવ્ય - હાસ્ય, દ્વેષ, વિમર્શ, પૃથફ, વિમાસા વડે દેવે વિહિત એવા સામીપ્યથી ઉત્પન્ન કરાયેલા તે દિવ્ય ઉપસર્ગો તથા તિર્યંચના - ભય, દ્વેષ, આહાર હેતુ, બચ્ચાના માળાના સંરક્ષણ હેતુથી કરાયેલા તે તિર્યંચ કૃત ઉપસર્ગ, માનુષ્યોના - હાસ્ય, પ્રદ્વૈષ, વિમર્શ કુશીલ, પ્રતિસેવનરૂપનિમિત્તથી કરાતા માનુષી ઉપસર્ગો તેમજ આત્મ સંવેદનીય ઘટ્ટન, પ્રપતન, સ્તંભન આદિ તે જે ભિક્ષ સહન કરે (૧૨૩૧) વિરુદ્ધ કે વિરૂપા જે કથા, તે સ્ત્રી, ભોજન, જનપદ અને રાજાના ભેદથી ચાર પ્રકારે હોય છે. કષાય - ક્રોધ, માન, માયા, લોભ રૂપે છે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ રૂપે છે. ચાર ધ્યાનમાં આર્ત અને રૌદ્ધ ને લેવાના. તેને જે ભિક્ષ પરિહરે છે. (૧૨૩૨) વ્રત- હિંસા, અસત્ય, તેય, અબ્રાહ, પરિગ્રહની વિરતિરૂપ. ઇંદ્રિયશબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સમિતિ - પાંચ ઇયદિ. ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રહેપિડી, પારિતાપનિકી, પ્રાણાતિપાત રૂપ. જે ભિક્ષ યથાવત્ પરિપાલનથી વ્રત અને સમિતિમાં યત્ન કરે છે. ઇંદ્રિયોના અર્થોમાં માધ્યસ્થ રહે છે અને ક્રિયાનો પરિહાર કરે છે તે (૧૨૩૩) લેશ્યા - છ, કાય - પૃથ્વી આદિ છે, આહારના કારણો છે તેમાં જે ભિક્ષુ યથાયોગ નિરોધ- ઉત્પાદન રક્ષા અનુરોધ વિધાનથી યત્ન કરે (૧૨૩૪) આહાર ગ્રહણ વિષયક અભિગ્રહરૂપ સંસૃષ્ટકદિમાં અનંતર અધ્યયનમાં કહેલ સાત લેવી. સાત ભય-ભય મોહનીયથી ઉત્પન્ન આત્મ પરિણામની ઉત્પતિ નિમિતપણાથી, ઇહલોકભય આદિ સાતમાં જે ભિક્ષ પહેલામાં ઉપયોગવાનું થાય, ભયને ન કરીને સંસારમાં ન ભમે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૧/૧૨૨૭ થી ૧૨૪૫ ૧૩૩ (૧૨૩૫) મદ - જાતિ આદિ આઠ, બ્રહાચર્યના ગોપનરૂપ ગુમિ તે વસતિ આદિ નવ ગતિ, - - X• ક્ષાંતિ આદિ ભેદથી દશ પ્રકારે છે, તેને માટે જે ભિક્ષુ યથાવત પરિહાર આસેવન પરિપાલનાદિથી જે ભિક્ષુ સેવેo (૧૨૩૬) યતિને સેવે તે ઉપાસક - શ્રાવક, તેમના અગિયાર અભિગ્રહ વિશેષ તે દર્શનાદિ પ્રતિમામાં, સાધુની બાર પ્રતિમામાં - x - જે ભિક્ષુ યથાવત પરિજ્ઞાન ઉપદેશ પાલનાદિ વડે ઉપયોગવંત રહેo (૧૨૩૭) મિથ્યાત્વ આદિ ક્રોડી કૃત જંતુ વડે કરાય તે ક્રિયા- કર્મબંધ નિબંધન રૂપ ચેષ્ટા, તે અર્થ અને અનર્થ ભેદથી તેર પ્રકારે છે - અર્થક્રિયા, અનર્થ ક્રિયા આદિ, જે હતા - છે અને રહેશે તે ભૂત - પ્રાણી, તેમનો સમૂહ તે ભૂતગ્રામ, તે એકેન્દ્રિય - સૂક્ષ્માદિ ભેદે ચૌદ છે - X- ધર્મ વડે ચરે છે તે ધાર્મિક, જેઓ તેવા નથી તે અધાર્મિક, પરમ એવા તે સર્વ અધાર્મિકમાં પ્રધાનપણાથી પરમાધાર્મિકો - અત્યંત સંકિલષ્ટ ચિત્તવાળા અંબ આદિ તેઓ પંદર છે - અંબ, અંબર્ષિ, ઇત્યાદિ. (૧૨૩૮) ગીયર – જેમાં સ્વ-પર સિદ્ધાંત સ્વરૂપ કહેવાયેલ છે તે સૂત્રકૃતાંગનું સોળમું અધ્યયન તે ૧૬ અધ્યપન - સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીરસ્તવ, કુશીલ પરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, ચાથાતથ્ય, ગ્રંથ, યમદીય, ગાથઆ. તથા સંયમન તે સંયમ, ન સંયમ તે અસંયમ. તેના ૧૭ - ભેદો છે, પૃથ્વી આદિ વિષયક. તેના પ્રતિપક્ષે સંયમના સત્તર ભેદ કહ્યા છે જેમકે - પૃથ્વી સંયમ, ઉદક સંયમ, અગ્નિ સંયમ ઇત્યાદિ. તેમાં જે ભિક્ષુ ઉક્ત અનુષ્ઠાનમાં પ્રયત્નવાન્ બને અને અન્યત્ર તેનો પરિહાર કરે. (૧૨૩૯) બ્રહ્મચર્ય અઢાર ભેદે છે - ત્રણ કરણ અને ત્રણ યોગથી દિવ્ય અને દારિક. શાત એટલે ઉદાહરણ, તેના પ્રતિપાદક અધ્યયન તે જ્ઞાત અધ્યયન. તે ૧૯ છે - ઉલિમ, સંઘાટ, અંડ, કુંભ, શૈલક, તંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રમા, દાવદ્રવ, ઉદક જ્ઞાત, મંડુક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુંસમા અને પુંડરીક સ્થાન અર્થાત્ આશ્રય, કારણ. કોના? સમાધિ અર્થાત્ સમાધાન. જ્ઞાનાદિમાં ચિત્ત એકાગ્રતા, સમાધિનો અભાવ તે અસમાધિ. આ અસમાધિના સ્થાનો વીશ છે તે આ પ્રમાણે - (૧) જલ્દી ચાલનાર, (૨) અપમૃજ્યચારી, (૩)દુષ્પમૃજ્યચારી, (૪) અતિરિક્ત શય્યા આસનિક, (૫) શક્નિક પરિભાષી, (૬) સ્થવિરોપઘાતી, (૭) ભૂતોપઘાતી, (૮) સંજવલન, (૯) ક્રોધન, (૧૦) પૃષ્ઠમાંસિક, (૧૧) અતીક્ષ્ણ અવધારયિતા, (૧૨) નવા અધિકરણ અનુત્પન્નને ઉત્પાદિત કરે. (૧૩) જૂના અધિકરણોને ખમાવીને વોસિરાવીને ફરી ઉદીરિત કરે, (૧૪) સરસ્ક હાથ-પગ, (૧૫) અકાલ સ્વાધ્યાયકારક, (૧૬) શબ્દકર, (૧૭) કલહકર, (૧૮) ઝંઝાકર, (૧૯) સૂર્ય પ્રમાણભોજી, (૨૦) એષણામાં અસમિતિ થાય.--જે ભિક્ષુરક્ષા પરિજ્ઞાન, પરિહારાદિ વડે ઉપયોગવંત રહે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૨૪૦) એકવીશ શબલ દોષો - યાત્રિને અતિચાર વડે કલુષીત કરતાં કાબરચીતરું કરે તે શબલા - ક્રિયા વિશેષ. તે દોષો આ પ્રમાણે છે. (૧) હસ્તકર્મ કરે, (૨) મૈથુન સેવે, (૩) રાત્રિ ભોજન કરે, (૪) આધાકર્મ વાપરે, (૫) રાજપિંડ, (૬) ક્રિત, (૭) પ્રામિય, (૮) અભ્યાહત, (૯) આચ્છધ - એ રાજપિંડાદિ આહાર વાપરે. (૧૦) પચ્ચકખાણ કરીને વારંવાર ખાય, (૧૧) છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે, (૧૨) એક માસમાં ત્રણ વખત ઉદકલેપ કરે અથવા ત્રણ વખત માયા સ્થાનોને સ્પર્શે, (૧૩) પ્રાણાતિપાત આકટ્ટિથી કરતો, (૧૪) જૂઠું બોલે, (૧૫) અદત્ત ગ્રહણ કરે, (૧૬) આંતરા રહિત પૃથ્વી ઉપર સ્થાન, શય્યા અને ઔષધિથી કરે, (૧૭) સસ્નિગ્ધ સરસ્ક ચિત્તવત્ શિલા - ટેફ, કોલ આદિમાં રહેલ ધુણા ઉપર બેસે. (૧૮) સાંડસ પ્રાણ, બીજ આદિમાં સ્થાનાદિ કરે, (૧૯) મૂલ, કંદ, પુષ્પ, બીજ, હરિતને ભોગવે, (૨૦) વર્ષમાં દશ ઉદકલેવ કે દશમાયા સ્થાનોને સ્પર્શ, (ર૧) સચિત્ત ઉદક સ્પર્શિત હાથ, પાત્ર, કડછી, ભાજન આદિથી દેવાતા ભોજન-પાનને ગ્રહણ કરે અને ખાય. બાવીશપરીષહ - તે પરીષહ અધ્યયનથી જાણવા. ઉક્તદોષાદિને ભિક્ષપરિહાર વડે કે સહન કરવા વડે ઉપયોગવંત રહે. (૧૨૪૧) વેવીશ, સૂયગડાંગના ૨૩ - અધ્યયનો - તેમાંના સોળ તો સોળના ભેદમાં ‘સમય’ આદિ કહ્યા. સાત અધ્યયન તે પુંડરીક આદિ છે તે આ પ્રમાણે - પંડરીક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન, અણગાર, આદ્ર અને નાલંદા. એ રીતે ૨૩ - અધ્યયન થયા. તથા રૂપમ - એક, તેનાથી અધિક અર્થાત ૨૩ થી અધિક તે ૨૪ થાય. તે દેવને વિશે કહ્યા. દીવ્યક્તિ - ક્રીડા કરે છે તે દેવ - ભવનપતિ આદિ. અથવા ત્રણ જગત વડે જેની સ્તવના કરાય છે, તે દેવ - 8ષભાદિ તીર્થકર તે ચોવીશ અરહંતો અથવા ભવનપતિ દશ, વ્યંતર આઠ, જ્યોતિષ પાંચ, વૈમાનિક - એક પ્રકારે એમ ચોવીશ કહ્યા. (૧૨૪૨) જે ભિક્ષ યથાવત્ પ્રરૂપણાદિ વડે ઉપયોગવંત રહે છે. ક્યાં ? પચીશ ભાવનાઓમાં. તે અહીં મહાવત વિષયક ઇસમિતિ આદિને પરિગ્રહણ કરાય છે. પચીશ ભાવનાઓ આ પ્રમાણે છે - ઇયસમિતિ, મનોસુમિ, વચનગતિ, આલોક્તિ પાન ભોજન, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ એ પહેલાં વ્રતવિષયક પાંચ ભાવના કહી. બીજા વ્રત વિષયક પાંય ભાવના આ પ્રમાણે - ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક અને અનુવીચિભાષણતા. બીજા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - અવગ્રહસ્તમ જ્ઞાપના, અવગ્રહ અનનુજ્ઞાપનતા ઇત્યાદિ પાંચ ભાવનાઓ પૂર્વવતુ જાણવી. ચોથા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - સ્ત્રી પશુ પંડક સંસક્ત શયન આજ્ઞનનું વર્જન, સ્ત્રી કથા વિવર્ષના, ઇત્યાદિ પાંચ ભાવના પૂર્વવત. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૧/૧૨૨૭ થી ૧૨૪૫ ૧૩૫ પાંચમાં વ્રત વિષયક પાંચ ભાવના - શ્રોસેન્દ્રિય આદિ પાંચનો સગ છોડે. દશા શ્રુતસંઘના - ૧૦, બૃહત્ કલ્પના - ૬, વ્યવહારના- ૧૦ કુલ ૨૬ ઉદ્દેશા. તેમાં ભિક્ષ ઉપયોગવંત રહે તો સંસારમાં ભ્રમણ ન કરે. (૧૨૪૩) અણગારના ગુણો - વ્રત -૬, ઇંદ્રિય નિગ્રહ - ૫, ભાવ સત્ય - ૧, કરણ સત્ય - ૧, ક્ષમતા - ૧, વિરાણતા - ૧, મન આદિ નિરોધ - ૩, કાય - ૬, યોગ યુક્તતા - ૧, વેદના સહેવી - ૧, મારણાંતિક અધ્યાસનતા - ૧ એમ ૨૭ થાય. પ્રકલ્પ એટલે પ્રકૃષ્ટ કલા- જેમાં સાધુના વ્યવહાર છે તે. તે અહીં આચારાંગ જ શસ્ત્રપરિજ્ઞાદિ અઠ્ઠાવીશ અધ્યયન રૂપ છે. તે આ પ્રમાણે - શસ્ત્ર પરિજ્ઞા, લોક વિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આયંતિ, ધૃવ, વિમોહા, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા આ નવ અધ્યયનો. પિઝેષણા, શય્યા, ઇર્ષા, ભાષા, વસ્ત્ર, પાન એ છ અધ્યયનો. સાત સમૈક્ક, ભાવના, વિમુક્તિ, ઉદ્ઘાત, મનોહ્નત અને ૨૮મું આરોપણા જે નિશીથ નામે પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અઠ્ઠાવીશ ભેદે આચાર પ્રકલ્પ છે અથવા સમવાયાંગમાં કહેલા અઠ્ઠાવીશ અધ્યયનો જાણવા. તે બધાને યથાવત આસેવના અને પ્રરૂપણાદિ પ્રકારથી ભિક્ષુ ઉપયોગવંત રહે. (૧૨૪૪) પાપ ઉપાદાનરૂપ શ્રુત તે પાપકૃત, તેવા પ્રકારની આસક્તિ રૂપ તે પાપમૃતપ્રસંગ. તે અષ્ટાંગ નિમિત્ત સૂત્રાદિ વિષયના ભેદથી ૨૯ છે. આઠ નિમિત્ત અંગો તે દિવ્ય, ઉત્પાત, આંતરિક્ષ, ભીમ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. આ આઠે સૂત્ર, વૃત્તિ, વાર્તિકથી ત્રણ ત્રણ ભેદે છે. તેથી ચોવીશ થયા. ગાંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વેદ, ધનુર્વેદ સહ ૨૯ ભેદો થાય. મોહનીય, નિમિત્તપણાથી આમાં વર્તે છે, તે મોહનીયસ્થાનો. તેના ત્રેવીશ ભેદો છે. જેમકે- (૧) પાણીની મધ્યે અવગાહીને ત્રણ અને પ્રાણોની હિંસા કરે છે. - 1 - (૩) મસ્તકને વેસ્ટન વડે વીંટીને સંકલેશપૂર્વક મારે છે. ઇત્યાદિ - - x ૩૦ સ્થાનો મોહનીય કહ્યા છે. (જે પૂર્વે દશાશ્રુતસ્કંધ આગમમાં અને આવશ્યક સૂત્રની ટીકામાં અમે નોંધેલા જ છે. માટે અહીં પુનરુક્તિ કરતા નથી. જો કે અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે.) જે ભિક્ષુ આ ત્રીશ મોહનીય સ્થાનોના પરિવાર દ્વારથી ઉપયોગવાળા રહે છે, તેઓ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૧૨૪૫) સિદ્ધા - સિદ્ધિપદને પ્રાપ્ત. તેમના અતિશાયી ગુણો તે સિદ્ધાદિગુણો કહેવાય. તે સંસ્થાનાદિ નિષેધરૂપ એકત્રીશ છે. - પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદ, અકાય, અસંગ, અરહ એ ૩૧ ગુણો સિદ્ધના થયા. - અથવા - દર્શનાવરણીય કર્મ - ૯, આયુ કર્મ - ૪, જ્ઞાનાવરણીય - ૫, અંતરાય - ૫, બાકીના બન્ને ભેદો ક્ષીણ અભિલાપથી એ રીતે પણ ૩૧ થાય. યોગ સંગ્રહ. યોગ - શુભ મન, વચન, કાય વ્યાપાર. સમ્યક્ પ્રકારે ગ્રહણ કરાય કે સ્વીકારાય તે યોગ બત્રીશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે - Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૧. આલોચના, ૨. નિર૫લાપ, ૩. આપત્તિમાં દઢ ધર્મતા, ૪. અનિશ્રિતોપધાન, ૫. શિક્ષા, ૬. નિપ્રતિકર્મતા, ૭. અજ્ઞાનતા, ૮. અલોભ, ૯. તિતિક્ષા, ૧૦. આર્જવા, ૧૧. શુચી, ૧૨. સમ્યક્રદૃષ્ટિ, ૧૩. સમાધિ, ૧૪. આચાર, ૧૫. વિનયવતું, ૧૬. ધૃતિમતી, ૧૭. સંવેગ, ૧૮. પ્રસિધિ, ૧૯. સુવિધિ, ૨૦. સંવર, ૨૧. આત્મદોષોપસંહાર, ૨૨. સર્વકામ વિરક્તતા, ૨૩. પ્રત્યાખ્યાન, ૨૪. વ્યસર્ગ, ૫. અપ્રમાદ, ૨૬. સવાલવ, ૨૭, ધ્યાન, ૨૮. સંવર યોગ, ૨૯. મારણાંતિકના ઉદયમાં, ૩૦. સંગોના પરિજ્ઞાતા, ૩૧. પ્રાયશ્ચિતકરણ, ૩૨. મરણાંત આરાધના. ૦ તેત્રીશ આશાતનાઓમાં ઉક્ત શબ્દાર્થોમાં, અરહંત આદિ વિષયોમાં છે, જે પ્રતિક્રમણ સૂત્રમાં પ્રસિદ્ધ છે અથવા સમવાયાંગમાં પણ કહેલ છે. જે ભિક્ષુ તેમાં યથાયોગ સમ્યક શ્રદ્ધા વડે કે તેના પરિહાર વડે ઉપયોગવંત રહે છે, તે સંસારમાં ભ્રમણ કરતાં નથી. • સૂત્ર • ૧૨૪૬ - આ પ્રમાણે જે પાંડિત ભિક્ષ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે, તે જલ્દીથી સંસારથી મુક્ત થઈ જાય છે - તેમ હું કહું છું. ૦ વિવેચન - ૧૨૪૬ - આ પ્રકારે અનંતરોક્ત રૂપ અસંયમાદિ સ્થાનમાં જે ભિક્ષ ઉક્ત ન્યાયથી યત્નવાન થાય છે, તેઓ જલ્દીથી સર્વ સંસારથી વિમુક્ત થાય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૧ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અધ્ય. ૩૨ ભૂમિકા હું અધ્યયન - ૩ર - “પ્રમાદ સ્થાન” છે. ચરણવિધિ' નામે એકઝીશમું અધ્યયન કહ્યું. હવે બત્રીશમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં એક ભેદે ચરણ' કહ્યું. તે પ્રમાદ સ્થાનના પરિહારથી જ આસેવન કરવું શક્ય છે, તેના પરિહારથી, તેની પરિજ્ઞાપૂર્વક તેનો અર્થ અહીં આરંભીએ છીએ. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. આના ચાર અનુયોગ દ્વારા ચાવતું નામનિષ્પન્ન નિક્ષેપ સુધી પૂર્વવત્ જ મનમાં અવધારી, નામ નિષ્પન્ન નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - પર૩ થી પ૨૫ + વિવેચન - પ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય અપ્રમાદ - મધ આદિ છે. ભાવથી પ્રમાદ તે નિદ્રા, વિકથા, કષાય અને વિષય જાણવા. - x xમધ - મદ કરાવે છે તે, કાષ્ઠ પિષ્ઠ નિષ્પન્ન આદિ શબ્દથી આસવ આદિને લેવા. ભાવપ્રમાદના હેતુત્વથી દ્રવ્ય પ્રમાદ છે. ભાવને આશ્રીને નિદ્રા, વિક્યા, કષાય અને વિષય તે પ્રમાદ છે. તથા “સ્થાન” નિક્ષેપમાં પ્રસ્તાવથી સ્થાન શબ્દ નામ આદિ પ્રત્યેક સાથે જોડવો. તેમાં દ્રવ્યસ્થાનમાં - નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્ વ્યતિરિક્ત જે સચિત્તાદિ દ્રવ્યોનો આશ્રય તે દ્રવ્યસ્થાન. ક્ષેત્રસ્થાન - ભરત આદિ ક્ષેત્ર કે ઉર્ધ્વલોકાદિ, જે ક્ષેત્રમાં સ્થાનને વિચારાય છે તે. અબ્દા - કાળ, તે જે સ્થાનમાં રહે તે અદ્ધા સ્થાન અને તે પૃથ્વી આદિની ભવસ્થિતિ આદિ કે સમય, આવલિકાદિ. ઉáસ્થાન - કાયોત્સર્ગ આદિ. ઉપરણિત - વિરતિ, તે સ્થાન જ્યાં આણે વિરતિ ગ્રહણ કરી. વસતિ - ઉપાશ્રય, તે ગામ આરામ આદિ સ્થાન. સંયમ - સામાયિક આદિ, તેનું સ્થાન. તે પ્રકર્ષ-અપકર્ષવત્ અધ્યવસાય રૂપ છે. જેમાં સંયમનું અવસ્થાન છે, અને તે અસંખ્યય ભેદથી છે. તેથી કહે છે - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક એ ત્રણેના પ્રત્યેકના અસંખ્ય લોકાકાશપ્રદેશપરિમણ સંયમ સ્થાનો છે. સૂક્ષ્મ સંપરાય સંયમ તો આંતમહૂર્તિક છે તેથી અંતર્મુહૂર્ત સમય પરિમાણ તેના સ્થાનો છે. યથાખ્યાત સંયમ પ્રકર્ષ - અપકર્ષરહિત એકરૂપ છે, તેથી તેનું એક જ સ્થાન છે. એ પ્રમાણે સામાયિકાદિના અસંખ્યય ભેદવથી સમુદાયરૂપ સંયમસ્થાનની પણ અસંખ્વયભેદતા છે. માત્ર અહીં બૃહતર અસંખ્યય લેવું કેમકે અસંખ્યાતોના અસંખ્યાત ભેદો છે. પ્રગ્રહસ્થાન - પ્રકર્ષથી ગ્રહણ કરાય છે આનું વચન તે પ્રગ્રહ ઉપાદેય વાક્ય અધિપતિપણાંથી સ્થાપિત, તે લૌકિક અને લોકોતર સ્થાન છે. લૌકિક પાંચ ભેદે - રાજા, યુવરાજ, મહત્તર, અમાત્ય, કુમાર. લોકોત્તર પણ પાંચ ભેદે છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવૃત્તિ, સ્થવિર, ગણાવચ્છેદક. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ૩ યોધ સ્થાન, અચલ સ્થાન - આદિ સાંત આદિ પરમાણુ વગેરેના. ગણના સ્થાન - એક આદિ, સંઘાત સ્થાન - દ્રવ્યથી કંચુક આદિ, ભાવસ્થાન - ઓદયિકાદિ. - x- હવે જે સ્થાન અહીં પ્રસ્તુત છે, તે કહે છે - • નિર્યુક્તિ - પ૨૬ - વિવેચન - ઉકતરૂપ ભાવપ્રમાદથી અત્રે અધિકાર છે. તથા સંખ - સંખ્યા સ્થાન, તેનાથી યુક્ત. અહીં ગુરુ વૃદ્ધ સેવાદિના અભિધાનથી અને પ્રકામ ભોજનાદિ નિષેધથી ભાવપ્રમાદ નિદ્રાદિ અર્થથી પરિહરવા પણે કહેલ છે. તે એકાદિ સંખ્યા યોગી અને ઓદયિક ભાવ સ્વરૂપ છે. આવો પ્રમાદ છોડીને સાધુએ યત્ન કરવો જોઈએ. ક્યાં ? અપમાદમાં. આ જ અર્થને દઢીકૃત કરવા કહે છે - • નિર્યુક્તિ - પર૭, પ૨૮ - વિવેચન - ૦હજાર વર્ષ પ્રમાણ કાળ સુધી ઉત્કટ અનશનાદિ તપ કહષભદેવે આચર્યો. જેમાં પ્રમાદ અહોરાત્ર થયો. - x- અપ્રમાદગુણ સ્થાનના અંતમહૂર્તિકપણાથી અનેકવાર પણ પ્રમાદ પ્રાપ્તિમાં તેની અવસ્થિતિ વિષયભૂતતા અંતર્મુહૂર્તના અસંખ્યય ભેદત્વથી તેના અતિ સૂક્ષ્મતાથી બધાં કાળની સંકલના વડે આ અહોરાગ થયેલ. તથા બાર વર્ષથી અધિકતપ આચરતા ભગવંત વદ્ધમાનને જે પ્રમાદકાળથયો તે પૂર્વવત અંતર્મુહૂર્ત જસંકલિત જાણવો.-x-x-કેટલાંક અહીંઅનુપપત્તિના ભયથી નિદ્રપ્રમાદ અનુષ્ઠાનની દઢતા બતાવી, વિપર્યયમાં દોષ દર્શન દ્વારથી ફરી તેને જ બતાવતા કહે છે • નિર્યુક્તિ - પ૨૯ + વિવેચન - જેમને પ્રમાદથી ધર્મમાં નિરર્થક કાળ જાય છે, તેઓ આ પ્રમાદ દોષથી અનંત સંસાર ભટકે છે -૦- જે પ્રાણીને પ્રમાદથી ઉપલક્ષિત કાળ નિપ્રયોજન જાય છે. ક્યાં? ધર્મના વિષયમાં પ્રમાદથી જ તેના ધર્મપ્રયોજનો નિષ્ફળ જાય છે. તેનું શું થાય? અનંત સંસારમાં પ્રમાદના હેતુથી ભટકે છે. જો આમ છે, તો શું કરવું જોઈએ? તે કહે છે - • નિર્યુક્તિ પ૩૦ વિવેચન - તે કારણથી નિશ્ચયથી પ્રમાદનો ત્યાગ કરીને બુદ્ધિમાન પુરુષોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ, મુક્તિ માર્ગપણાથી પૂર્વે અભિહિત કર્તવ્ય ધારણ કરવું, તે માટેનો ઉધમ તે અપ્રમાદ જ અને કદાચિત પ્રમાદ નહીં, તેમ જાણવું. એ નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર - ઉચ્ચારીએ છીએ - • સૂત્ર - ૧૨૪૭ - અનંત અનાદિ કાળથી બધાં દુઃખો અને તેના મૂળ કારણોથી મુક્તિનો ઉપાય હું કહી રહ્યો છું. તેને પ્રતિપૂર્ણ ચિત્તથી સાંભળો. તે એકાંત હિતરૂપ છે, કલ્યાણને માટે છે. • વિવેચન - ૧૨૪૭ - અંતને અત્યંત અતિક્રમી ગયેલ. વસ્તુના અંત બે- આરંભ ક્ષણ અને સમાપ્તિ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૩૨/૧૨૪૭ ક્ષણ. - x- તેમાં અહીં આરંભ ક્ષણ રૂપ અંત પરિગ્રહણ કરીએ છીએ. તથા અત્યંત - અનાદિ કાળ જેનો છે, તે આ અત્યંત કાળ. સહ ભૂલેન - કષાય અવિરતિ રૂપથી વર્તે છે તે સમૂલક. સંપૂર્ણ દુઃખમય સંસાર, અહીં અસાતાને જ દુ:ખરૂપે ગ્રહણ કરવી. આ પક્ષમાં મૂળ રાગ અને દ્વેષ, તેને પ્રકર્ષથી છોડે છે તે પ્રમોક્ષ, તે આત્માના દુઃખના અપગમ હેતુ છે. હવે તેનું પ્રતિપાદન કરે છે. અથવા પ્રમોક્ષ – દૂર કરવું તેને કહેનારના, પ્રતિપૂર્ણ ચિત કે વિચારો વડે સાંભળો. એકાગ્ર - એક આલંબનના અર્થથી ચિત્તનો ભાવ તે ધ્યાન. અને તે ધર્મ આદિ ધ્યાન. એકાંત હિતકર છે. હિત - તત્ત્વથી મોક્ષ જ છે. • સૂત્ર - ૧૨૪૮ - સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી આજ્ઞાન અને મોહના પરિહારથી, રાગહેપના પૂર્ણ ક્ષયથી - જીવ એકાંત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૨૪૮ - જ્ઞાન - આભિનિબોધિકાદિના, સંપૂર્ણ અને પાઠાંતરથી અવિતથના પ્રભાસન અર્થાત નિર્મલીકરણ વડે. આના વડે જ્ઞાનાત્મક મોક્ષ હેતુ કહ્યો. અજ્ઞાન - મતિ અજ્ઞાનાદિ, મોહ - દર્શન મોહનીય. આ અજ્ઞાન અને મોહનો પરિહાર. મિથ્યાશ્રત શ્રવણ અને કુદૃષ્ટિ સંગ પરિત્યાગદિ વડે કરવો. આના વડે તેને જ સમ્યગદર્શન રૂપ કહ્યો. તથા ઉક્તરૂપ રાગ-દ્વેષના વિનાશથી, તેના જ ચારિત્રપણાનું અભિયાન છે. રાગ દ્વેષના જ કષાયરૂપત્નથી તેના ઉપઘાતકત્વનું અભિધાન છે. તેનો આ અર્થ છેસમ્યગદર્શન જ્ઞાન ચા િવડે એકાંત સુખ એવો મોક્ષ પ્રાપ્ત કરે છે. આ દુઃખના પ્રમોક્ષના અવિનાભાવીથી ઉપલક્ષિત છે. તે જ્ઞાનાદિ વડે દુઃખનો પ્રમોક્ષ છે, આનો પ્રાપ્તિ હેતુ શો છે? • સૂત્ર - ૧૨૪૯ - ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાંતમાં નિવાસ કરવો, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું, ધૈર્ય રાખવું. એ દુઃખોથી મુક્તિનો ઉપાય છે. • વિવેચન - ૧૨૪૯ - આ જે અનંતર મોક્ષ ઉપાય કહ્યો. અનંતર કહેવાનાર માર્ગની પ્રાપ્તિનો હેતુ, જે યથાવત્ શાસ્ત્રાભિધાયક ગુરુ અને શ્રુત કે પર્યાયાદિ વૃદ્ધ છે તેની સેવા - પર્યપાસના કરવી. આ ગુરુકુળવાસનું ઉપલક્ષણ છે. તેમાં જ્ઞાનાદિ સુપ્રાપ્ય થાય છે. - ૮ - ૪ - ગુફળવાસ હોવાથી કુસંસર્ગ થતો જ નથી. પાર્થસ્થાદિનો વિશેષથી પરિહાર કરવો. કેમકે તેનો અલ્પ પણ સંગ મહાદોષના નિબંધનત્વથી અભિહિત છે. તેનો પરિવાર કર્યા પછી પણ સ્વાધ્યાય તત્પરતા વિના જ્ઞાનાદિની પ્રાપ્તિ ન થાય. સ્વાધ્યાય અર્થે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એકાંતમાં - બીજા વ્યાસંગના પરિહારરૂપથી રહેવું. તેવું નિવેદન મન, વચન, કાયાનું હોય છે. સ્વાધ્યાયની એકાંત નિવેષણા એટલે નિશ્ચય થકી અનુષ્ઠાન. તેમાં અનુપ્રેક્ષા જ પ્રધાન પણે હોવાથી સૂત્ર અને અર્થની ચિંતવના કરવી. આ પણ ચિત્તના સ્વાથ્ય વિના જ્ઞાનાદિ લાભ ન આવે, તેથી કહે છે - ધૃતિ અર્થાત્ ચિત્તસ્વાથ્ય કે મનને અનુદ્વિગ્ન રાખવું. આવા જ્ઞાનાદિ માર્ગની આવી અભિલાષા કઈ રીતે કરવી ? • સૂત્ર - ૧૨૫૦ - જે શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખે છે, તો તે પરિમિત અને એષણીય આહારની ઇચ્છા કરે. તત્ત્વાથને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા સાથી શોધે, તથા સ્ત્રી આદિથી વિવેકને યોગ્ય - એકાંત ઘરમાં નિવાસ કરે. • વિવેચન - ૧૨૫૦ - આહાર - એષણીય અનાશનાદિની અભિલાષા કરે. કેમકે આવા અનંતરોક્ત આહાર વડે ગુરુ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોને આરાધવાને સમર્થ થાય છે. સહાય - ગચ્છના અંતર્વતી સહચરને ઇચ્છે છે. નિપુણ - કુશળ, અર્થ- જીવાદિમાં, બુદ્ધિ - મતિ એટલે નિપુણાર્થ બુદ્ધિ, તેમાં નિપુણ - સુનિરૂપિતા ચેષ્ટા અને બુદ્ધિ જેની છે તે. સહાયકનું કથન કેમ કર્યું ? સ્વછંદ ઉપદેશાદિથી જ્ઞાનાદિકારણ અને ગુરુ તથા વૃદ્ધની સેવાદિનો ભંગ કરે, તેથી નિપુણ સહાયકને ઇચ્છે છે, તેમ કહ્યું. વિવેક – પૃથફભાવ તે સ્ત્રી આદિના સંસર્ગનો અભાવ. યોગ્ય - ઉચિત. તે વિવેક યોગ્ય. કેમકે વિવિક્ત ઉપાશ્રયમાં જ શ્રી આદિ સંસર્ગથી ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં કઈ રીતે ગુરુ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોનો સંભવ થાય? સમાધિની અભિલાષા કરે છે. આ સમય - દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે, તેમાં દ્રવ્ય સમાધિ તે દુધ અને સાકર આદિ દ્રવ્યોનો પરસ્પર અવિરોધથી અવસ્થાન. ભાવ સમાધિ તે જ્ઞાનાદિનું પરસ્પર અબાધાં વડે અવસ્થાન. તેથી જ્ઞાનાદિને પ્રાપ્ત કરવાની કામના કરે છે. કાળ આદિ દોષથી આવા પ્રકારની સહાયની પ્રાપ્તિમાં શું કરે ? • સૂત્ર • ૧૨૫૧ - જે પોતાનાથી અધિક ગુણોવાળો કે પોતાની સમાન ગુણોવાળો નિપુણ સહાયક ન મળે, તો પાપોનું વર્જન કરતો એવો તથા કામભોગોમાં અનાસક્ત રહે તો એવો એકલો જ વિચરણ કરે. • વિવેચન - ૧૨૫૧ - જો આ અર્થમાં નિપુણ બુદ્ધિ સહાયકને ન પામે. તે કેવા સહાયક હોય ? જ્ઞાનાદિ ગુણો વડે અધિક હોય કે જ્ઞાનાદિ ગુણોને આશ્રીને સમાન હોય. ન પ્રાપ્ત Page #142 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૫૧ ૧૪૧ થાય તો શું ? એકલો - અસહાય, પાપ હેતુભૂત અનુષ્ઠાનોનો વિશેષથી પરિહાર કરે. સંયમ માર્ગમાં એકલો વિચરે. કેવી રીતે ? વિષયોમાં પ્રતિબંધ ન કરતો, આ તેવા પ્રકારના ગીતાર્થ સાધુને આશ્રીને છે. અન્યથા આગમમાં એકાકી વિહારનો નિષેધ કરેલો છે. આના વડે આહાર અને વસતિ વિષયક અપવાદ પણ કહેલો જાણવો. અહીં પ્રસંગથી જ્ઞાનાદિનો દુઃખ પ્રમોક્ષ ઉપાયત્વ કહેલ છે. તેના પણ મોહાદિ ક્ષય નિબંધનત્વથી તેના ક્ષયના પ્રાધાન્યથી દુઃખ પ્રમોક્ષ હેતુત્વને જણાવે છે - જે રીતે તેનો સંભવ છે, જે રીતે દુઃખ હેતુત્વ છે, જે રીતે દુઃખના પ્રસંગથી તેનો અભાવ છે, તેને જણાવવાને માટે કહે છે - - સૂત્ર - ૧૨૫૨ થી ૧૨૫૪ જે પ્રકારે ઇંડાથી બગલી ઉત્પન્ન થાય અને બગલીથી ઠંડુ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મોહનું જન્મ સ્થાન તૃષ્ણા છે, તૃષ્ણાનું જન્મ સ્થાન મોહ છે.... કર્મના બીજ રાગ અને દ્વેષ છે. ક મોહથી ઉત્પન્ન થાય છે. તે કર્મ જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ મરણ જ દુઃખ છે... જેને મોહ નથી તેણે દુઃખને સમાપ્ત કરી દીધેલ છે. જેને તૃષ્ણા નથી તેણે તેણે મોહને હણી નાંખ્યો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણાનો નાશ કરેલ છે. જેની પાસે કંઈ નથી - આર્કિયત છે, તેને લોભને હોલો છે. - ૦ વિવેચન - ૧૨૫૨ થી ૧૨૫૪ - જે પ્રકારે ઇંડાથી બગલી - પક્ષી વિશેષની ઉત્પતિ છે, અને બગલીથી ઇંડાની ઉત્પતિ છે, આ બંનેની પરસ્પર ઉત્પતિ સ્થાનતા છે, એ જ પ્રકારે મોહ અર્થાત્ આત્માને મૂઢતા પ્રતિ લઈ જાય તે મોહ - અજ્ઞાન, તે મિથ્યાત્વદોષ દુષ્ટ જ્ઞાન જ લેવું. આયતન · ઉત્પત્તિ સ્થાન. જેનું છે તે મોહાયતના જ તૃષ્ણા કહેવાય છે. મોહના અભાવમાં અવશ્ય તૃષ્ણાનો ક્ષય થાય છે. તૃષ્ણાયતના તે મોહ છે. તૃષ્ણા ના હોવાથી મૂર્છા છે, તે અત્યંત ક્રુત્યાજ્ય અને રાગપ્રધાન છે. રાગ હોય ત્યાં દ્વોષ પણ સંભવે છે. એ રીતે તૃષ્ણાના ગ્રહણથી રાહ અને દ્વેષ કહેલા છે. આ અનંતાનુબંધી કષાય રૂપ છે, તેની સત્તામાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય છે. તેથી જ ઉપશાંત કષાય વીતરાગને પણ મિથ્યાત્વગમન સંભવે છે. તેમાં મોહ અજ્ઞાનરૂપ છે, તે સિદ્ધ થાય છે. - - X - A હવે આના દુઃખહેતુત્વને કહે છે - રાગ - એ માયા અને લોભરૂપ છે. દ્વેષ એ ક્રોધ અને માન સ્વરૂપ છે. કર્મ - જ્ઞાનાવરણાદિ, તેનું બીજ - કારણ તે કર્મબીજ. તે મોહથી ઉત્પન્ન થાય માટે ‘“મોહપ્રભવ’” કહ્યું. જન્મ અને મરણ તેનું મૂળ - કારણ કર્મ છે. દુઃખ - સંસારમાં અસાતા, આ જન્મ અને મરણ જ અતિશય દુઃખને હણીને દુઃખને કઈ રીતે હણે ? મોહની વિધમાનતા ન રાખીને. અર્થાત્ મોહના અભાવે દુઃખનો અભાવ છે. આ પ્રમાણે બધું જ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. − x + x + x − x + Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 આ પ્રમાણે મોહ આદિ એ દુઃખના હેતુઓ છે. તેના હનન માટેનો ઉપાય શું આ જ છે કે બીજો પણ કંઈ છે ? એવી આશંકાથી સવિસ્તર તેના ઉમૂલનો ઉપાય બતાવવાને માટે આમ કહે છે - • સૂત્ર - ૧૨૫૫ - જે રાગ, દ્વેષ અને મોહનું મૂળથી ઉમૂલન ઇચ્છે છે, તેણે જે જે ઉપાયોને ઉપયોગમાં લાવવા જોઈએ, તેને હું ક્રમશઃ કહીશ - • વિવેચન - ૧૨૫૫ - ગાથાર્થ સ્પષ્ટ કહેલ છે, વિશેષ આ પ્રમાણે - ઉદ્ધકામ - ઉમૂલન કરવાને ઇચ્છતો, મૂળ સહિત - તેમાં મૂલ – તીવ કષાયોદય આદિ, તે મોહપ્રકૃતિની જાળ - સમૂહ. ઉપાય - તેને ઉદ્ધરવાનો હેતુ, કરેલી પ્રતિજ્ઞા અનુસાર સૂત્રકાર કહે છે - • સૂત્ર - ૧૫૬ થી ૧૨૬૬ - (૧૫૬) સોનો ઉપયોગ પ્રકામ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ મનુષ્યને માટે દક્તિકર - ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસક્ત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમાં સ્વાદ ફળવાળા વૃક્ષને પક્ષી પીડે છે. (૧રપ૭) જેમ પ્રચંડ પવનની સાથે પ્રસુર fધણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે પ્રકામ ભોજીનો ઇંદ્રિયોનિ શાંત થતો નથી. બ્રહ્મચારીને માટે પ્રકામ ભોજન ક્યારેય પણ હિતકર નથી. (૧રપ૮) જે વિવિક્ત શય્યાસનથી વંત્રિત છે, જે અશુભોજી છે, તે જિતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરી શકતા નથી. જેમ ઔષધિથી પરાજિત વ્યાધિ ફરી શરીરને કાંત કરતી નથી. (૧૫૯) જે પ્રકારે બિલાડાના નિવાસ સ્થાનો પાસે ઉંદરોનું રહેવું પ્રશસ્ત - હિતકર નથી, તે જ પ્રકારે સ્ત્રીઓના નિવાસ સ્થાન પામે બ્રહ્મચારીનું રહેવું પણ પ્રશસ્ત નથી. (૧ર૬૦) શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ચેષ્ટા અને કટાક્ષને મનમાં નિવિષ્ટ કરી જવાનો પ્રયત્ન ન કરે. (૧૯૬૧) જે સદા બ્રહ્મચર્યમાં લીન છે, તેમને માટે સ્ત્રીઓનું અદર્શન, અપ્રાર્થન, અચિંતન, અકિર્તન હિતકર છે. આર્યધ્યાનને માટે ઉપયુક્ત છે. (૧ર૬૨) જો કે ત્રણ ગુતિઓથી ગુન મુનિને અલંકૃત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, તો પણ એકાંત હિતની દષ્ટિથી મુનિને માટે વિવિક્તવાસ જ પ્રશસ્ત છે. (૧૨૬૩) મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને માટે લોકમાં એવું કંઈ પણ દુત્તર નથી, જે પ્રમાણે અજ્ઞાનીઓના મનનું હરણ કરનારી સ્ત્રીઓ દુસ્તાર છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૫૬ થી ૧૨૬૬ ૧૪૩ (૧ર૬૪) ની વિષયક આ ઉપર્યુક્ત સંસગોનું સમ્યફ અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ તેમજ સુખોત્તર થઈ જાય છે, જે પ્રમાણે મહાસાગરને તય પછી ગંગા જેવી નદીઓને તરવી સહેલી છે. (૧૨૬૫) સમસ્ત લોકના દેવતાઓના પણ જે કંઈ પણ શારીરિક અને માનસિક દુઃખ છે, તે બધાં કામાસક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગ આત્મા જ તે દુખોનો અંત કરી શકે છે. (૧ર૬૬) જેમ કિંધાક ફળ રસ અને રૂપ રંગની દૃષ્ટિથી જેવા અને ખાવામાં મનોરમ હોય છે, પણ પરિણામમાં જીવનનો અંત કરી દે છે. કામગુણો પણ અંતિમ પરિણામમાં તેના જ હોય છે. • વિવેચન - ૧૨૫૬ થી ૧૨૬૬ - રસ ઇત્યાદિ અગિયાર સૂત્રો છે. તેનો ગાથાર્થ અહીં સ્પષ્ટ કહેલો છે. તેથી વૃત્તિમાં કહેવાયેલ જે કંઈ વિશેષ છે, તે અહીં નોંધીએ છીએ. (૧૨૫૬) રસ - દુધ આદિ વિગઈઓ. પ્રકામ – અત્યર્થ, ઘણાં પ્રમાણમાં. ના વિતવ્ય - ખાવી ન જોઈએ. અહીં “પ્રકામ” શબ્દનું ગ્રહણ વાત આદિ ક્ષોભના નિવારણ માટે રસ ભોગવવા જોઈએ જ પણ નિકારણ ભોગવવાનો નિષેધ છે, તેમ જણાવવાને માટે છે. આવો ઉપદેશ શા માટે ? બહુલતાથી રસ - વિગઈ ભોગવનારા દૈતિકર - ઉન્માદ વધારનારા થાય છે. દH નો અર્થ પણ છે અથવા દીપ્ત - દીપવું તે, મોહરૂપ અગ્નિ વડે બળવું, તેને કરવાના સ્વભાવવાળા(દીસકર. કોને? પુરુષોને, ઉપલક્ષણથી સ્ત્રીઓને. તેનો ઉપભોગ કરનાર મોહરૂપી અગ્નિને ઉદીરે છે. - x x એ પ્રમાણે શો દોષ છે ? તે કહે છે - દેલ અથવા દીપ્ત મનુષ્યો વિષયો વડે પરાજિત થાય છે તથાવિધ સ્ત્રી આદિને અભિલાષ કરવા યોગ્ય આદિ થાય છે. કોની જેમ ? અહીં દષ્ટાંત આપે છે, તે આ રીતે - જેમ કોઈ વૃક્ષ મધુર ફળથી યુક્ત વૃક્ષ હોય, તેને પક્ષીઓ ઉસ્પિડીત કરે છે તેમ અહીં વૃક્ષની ઉપમાથી પુરુષાદિ લેવા. સ્વાદુ ફળને તુષ્ય દેમ કે દીuપણું લેવું. પક્ષી સદશ “કામ” ને જાણવું. આના વડે રસપ્રકામ ભોજનમાં દોષો કહ્યા. હવે સામાન્યથી જપ્રકામ ભોજનમાં દોષ કહે છે (૧૨૫૭) દવાન - દાવાનળ, વનના ઉપાદાનથી ક્યારેક વસતિમાં પણ તેમજ જાણવું. સમાત - વાયુ સહિત, ઉપશમ - અગ્નિનું શાંત થવું. તેમ આ ઉપમાથી ઇંદ્રિય જનિત રાગ, તે જ અનર્થ હેતુથી અહીં વિચારવો. તે અગ્નિની જેમ ધર્મવનને બળવાથી “ઇંદ્રિયાગ્નિ' કહ્યો. તે અતિ માત્રામાં આહાર કરનાર - પ્રકામ ભોજી રૂપ પવનથી પ્રાયઃ તેને ઘણો ઉદીરે છે. તેથી પ્રકામ ભોજીવ બ્રહ્મચારીને હિતને માટે ન થાય, કેમકે તે બ્રહ્મચર્યના વિઘાતકપણાથી અતિ સુસ્થિતને પણ બાળે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 આના વડે પ્રકામ ભોજનનો પરિહાર બતાવ્યો. હવે રાગને ઉદ્ધરવા માટે જેનો પરિહાર કરવો જોઈએ તેને આશ્રીને જે અતિ યત્નપૂર્વક કરવું જોઈએ, તે કહે છે - (૧૨૫૮) વિવિદ - સ્ત્રિ આદિ રહિત, ચ્યા - વસતિ, તેમાં અવસ્થાન, તેના વડે નિયંત્રિત. માસણા - તેમાં અવમ એટલે ન્યૂન, અશન - આહાર, તેનો જે ભાવ તે ઉણોદરીક્ત રૂપ છે. તેના વડે વશીકર કરાયેલ ઇંદ્રિયો જેના વડે છે તે દમeોન્દ્રિય૦ રાગ કે જે શત્રુની માફક અભિભવ હેતુ પણે હવોથી “રાગશક્ષુ' પરાભવ કરે છે. કોનો? ચિત્તનો. - x આના વડે વિવિક્ત શયનાસન આદિનું વિધેયત્વ કર્યું. હવે વિવિક્ત શયન - આસનમાં યત્ન કરવાનું કહી વિપર્યયમાં દોષ કહે છે - (૧૫૯) જેમ બિલાડાનો આશ્રય - રહેવાનું સ્થાન, તેના મૂલ સમીપે ઉંદરો રહે તો તેમને માટે પ્રશસ્ત થતું નથી. કેમકે તેમને ત્યાં અવશ્ય અપાય સંભવે છે. એ પ્રમાણે સ્ત્રીઓ અને ઉપલક્ષણથી નપુંસકોના નિવાસમાં બ્રહ્મચરીને રહેવું યુક્ત નથી. તેમાં બ્રહ્મચર્યમાં બાધા સંભવે છે. વિવિક્ત શસ્યામાં રહેવા છતાં કદાચિત સ્ત્રીનો સંપાત (યોગી થાય તો તેણે જે કરવું જોઈએ, તે કહે છે (૧૨૬૦) રૂપ - સુસંસ્થાનતા, લાવણ્ય - નયન અને મનને આલ્હાદક ગુણ, વિલાસ - વિશિષ્ટ નેપથ્ય રચનાદિ. હાસ - કપોલ વિકાસાદિ. જતિ - મન્મન, ઉલ્લાપ આદિ, ઇંડિત – અંગભંગ આદિ, વીક્ષિત - કટાક્ષ ઉક્ત બધું સ્ત્રી સંબંધી જાણવું. તેને મનમાં સ્થાપીને અહો ! સુંદર છે. એમ વિકલ્પો ન કરવા. તેને ઇંદ્રિયનો વિષય ન બનાવવો. અહીં સૂત્રકારશ્રીએ “ચિત્તમાં નિવેશીને” એમ કહીને જણાવેલ છે કે - રાગાદિના જોડાણ વિના સ્ત્રીઓના રૂપ આદિનું દર્શન દોષને માટે થતું નથી. આવો ઉપદેશ કેમ આપ્યો? તે કહે છે - (૧૨૬૧) અદર્શન - એટલે ઇંદ્રિયનું અવિષયીકરણ, અપ્રાર્થના - અભિલાષા ન કરવી, અચિંતન - રૂપાદિને ન પરિભાવવું તે, અકીર્તન - સ્ત્રીનું વર્ણન ન કરવું, અને તે નામથી અને ગુણથી સ્ત્રીજનનું આધ્યાન. એ બધું સર્વકાળ બ્રહ્મવતમાં આસક્તોને હિતકર છે. - X “વિકારના હેતુથી જેના ચિત્તમાં વિક્રિયા થતી નથી. તે જ ધીર છે. તો પછી રાગને ઉદ્ધરવા માટે શા માટે વિવિક્ત શયન, આસનતા ધારણ કરવી જોઈએ ? તે આશંકા કરતા કહે છે - (૧૨૬૨) દેવી – અપ્સરા, મનુષ્યની સ્ત્રી તો શું પણ અલંકૃતા અપ્સરા પણ ક્ષોભ પમાડવા - સંયમથી ચલિત કરવાને સમર્થ નથી. કોને ? મનોમુનિ આદિથી ગુમ મુનિને. તો પણ એકાંત હિતકર જાણીને કહે છે કે, કેટલાંક અભ્યસ્ત યોગી પણ તેમના સંગથી ક્ષોભ પામે છે. જેઓ ક્ષોભ નથી પામતા તેઓ પણ સ્ત્રી સંસક્ત વસતિવાસમાં અવણાદિ દોષના ભાગી થાય છે. એમ પરિભાવના કરીને વિવિક્ત Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૫૬ થી ૧૨૬૬ ૧૪૫ શવ્યાસન જ મુનિને પ્રશસ્ત છે, તેમ ગણધરાદિ વડે પ્રશંસા કરાયેલ છે. તેથી તેનો જ આશ્રય કરવો જોઈએ. આના સમર્થનને માટે જ સ્ત્રીઓનું દુરતિક્રમ– કહે છે - (૧૨૬૩) મુક્તિના અભિલાષીને પણ, ચતુર્ગતિ રૂપ સંસારથી ભય પામેલા તે સંસારભીરુને, મૃતધમદિમાં સ્થિત હોય તો કંઈ દુસ્તર દુરાતિક્રમ આ લોકમાં નથી. જે પ્રમાણે સ્ત્રીઓ નિર્વિવેક ચિત્તવાળા અજ્ઞાનીને દુતર છે. અહીં દુતરત્વનો હેતુ બાલમનોહરપણું છે. તેથી સ્ત્રીઓના અતિ દુતરત્વને જાણીને તેના પરિહાર કરવા વડે વિવિક્ત શય્યા અને આસન જ કલ્યાણકારી છે. જો સ્ત્રીસંગના અતિક્રમને માટે આ ઉપાય ઉપદેશ્યો છે, તો બાકીના સંગના અતિક્રમણાર્થે કેમ કંઈ ઉપદેશ કરતા નથી ? તે કહે છે - (૧૨૬૪) સ્ત્રી વિષયક સંબંધોનું ઉલ્લંઘન કરવાથી બાકીના દ્રવ્ય આદિ સંગો ઉલ્લંધિત જ છે. બધાં સંગો રાગરૂપપણામાં સમાન હોવા છતાં આ બધામાં સ્ત્રીસંગ જ પ્રધાનપણે છે. તેનું દષ્ટાંત કહે છે - જો કોઈ સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરી દે, તો તેને વયિિતશયના યોગથી ગંગા સમાન મહાનદી પાર કરવી સરળ છે. તેમ સ્ત્રી સંગના પરિહારથી બીજા સંગોને તજવાનું સરળ છે. - x-x- રાગના પરાજય માટે શા માટે આ પ્રમાણે ઉપદેશ કરેલ છે? તેવી આશંકા કરીને રાગના દુઃખ હેતુત્વને દશવિ છે - (૧૨૬૫) કામ - વિષયો, તેમાં અનુકૃદ્ધિ • સતત અભિકાંક્ષા, અનુભવ, અનુબંધ ઇત્યાદિ. તે કામગૃદ્ધિથી ઉત્પન્ન દુ:ખ કે અસાતા લોકના બધાં પ્રાણીગણને છે. તે દુઃખ કેવું છે? કાયિક - રોગ આદિ, માનસિક - ઇષ્ટ વિયોગાદિથી જન્ય. આ બંને દુઃખનો અંત વીતરાગતા - કામાનુગૃદ્ધિના ચાલી જવાથી થાય છે, તેવું કહેલ છે. “કામ' સુખરૂપ પણે જ અનુભવાય છે, તો શા માટે કામાનુગૃદ્ધિથી ઉત્પન્ન દુઃખ એમ કહેલ છે ? (૧૨૬૬) જેમ કિંપાક - વૃક્ષ વિશેષ, તેના ફળો મનોરમ - હૃદયંગમ અને આસ્વાધ, રુચિર રક્તાદિ વર્ણવાળા, સુગંધવાળા હોય છે છતાં તેના ભોગવતા જીવિતનો અંત લાવે છે. તે અધ્યવસનાદિથી કે ઉપક્રમ કારણોથી વિનાશ કરવાને માટે સમર્થ છે. તેથી તે જીવિત - આયુને વિપાક અવસ્થા પ્રાપ્ત કરવામાં - મરણાંત દુઃખદાયીતામાં સમર્થ છે. આ ઉપમાથી સમજાવે છે કે - કામગુણો કિંપાક ફળ સમાન છે, વિપક - ફળ પ્રદાન કાળમાં. કિંપાક ફળની માફક આ કામભોગો પણ ભોગવતી વેળા મનોરમ છે, પણ વિપાક અવસ્થામાં તે નરકાદિ દુર્ગતિના દુઃખ આપવા પણાથી અત્યંત દારુણ જ છે. તેથી દેખાવમાં મનોરમ હોવાથી ભલે સુખદાયી દેખાય, પણ પરિણામે અન્યથા ભાવવાળા જ છે. 30/10] Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 અહીં ઘણાં ગૃહસ્થાનના અનુયાયિત્વથી રાગના પ્રાધાન્યથી કેવળ આના જ ઉદ્ધરણનો ઉપાય બતાવીને હવે તેના જ દ્વેષ સહિતને જણાવવાને માટે દમિતેન્દ્રિયત્વને બતાવે છે - ૧૪૬ ♦ સૂત્ર ૧૨૬૭ સમાધિને ભાવનાવાળા તપસ્વી શ્રમણ ઇંદ્રિયોના શબ્દ; રૂપ આદિ મનોજ્ઞ વિષયમાં રાગભાવ ન કરે, અને ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે. . • વિવેચન ૧૨૬૭૩ - જે ચક્ષુઆદિ ઇંદ્રિયોના રૂપાદિ વિષયો છે તેવા મનોરમ વિષયોમાં અભિસંધિ ન કરે અર્થાત્ ઇંદ્રિયાને પ્રવતવિ નહીં, તેમજ અમનોરમ ચિત્તમાં પણ ઇંદ્રિયોને ન પ્રવતવિ. આ બંને વાક્યો દ્વારા ઇંદ્રિય દમન કહ્યું. સમાધિ - ચિત્તની એકાગ્રતા, તે રાગદ્વેષના અભાવમાં જ થાય છે. તેથી રાગ-દ્વેષના ઉદ્ધરણનો અભિલાષી શ્રમણ - તપસ્વી (ઇંદ્રિયના વિષયોથી દૂર રહે.) - ૪ - x - રાગદ્વેષના ઉદ્ધરણનો ઉપાય વિવિક્ત શય્યા - સામાન્યથી એકાંત શય્યા લેવી, તેનું અવસ્થાન જ તેના ઉદ્ધરણનો ઉપાય છે. એ પ્રમાણે પ્રકામ ભોજીને પણ મદથી દ્વેષનો સંભવ છે તેથી ઉણોદરીતાને અહીં ભાવવી જોઈએ. આ રીતે રાગદ્વેષ ઉદ્ધરણની ઇચ્છાવાળો વિષયોથી ઇંદ્રિયોને નિવર્તાવ - અટકાવે એમ ઉપદેશ કર્યો. હવે વિષયોમાં પ્રવર્તવાથી રાગ અને દ્વેષના અનુદ્ધરણમાં જે દોષ છે, તે પ્રત્યેક ઇંદ્રિયો અને મનને આશ્રીને દર્શાવવાને માટે કહે છે - • સૂત્ર · - ૧૨૬૮ થી ૧૩૪૫ - (૧૨૬૮) ચક્ષુનો ગ્રાહ્ય વિષય રૂપ છે, જે રૂપ રાગનું કારણ હોય છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રૂપ દ્વેષનું કારણ હોય છે, તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ છે, તે વીતરાગ છે. (૧૨૬૯) ચક્ષુ રૂપનો ગ્રાહક છે અને રૂપ એ ચક્ષુનો ગ્રાહ્ય વિષય છે, જે રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. (૧૨૭૦) જે મનોજ્ઞ રૂપમાં તીવ્ર રૂપે વૃદ્ધિ રાખે છે, d રામાતુર અકાળમાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. જેમ પ્રકાશ લોલુપ પતંગીયુ પ્રકાશના રૂપમાં આસક્ત થઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે. (૧૨૭૧) જે મનોજ્ઞ રૂપ પ્રતિ તીવ્ર રૂપથી દ્વેષ કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુર્કાન્ત દ્વેષથી દુ:ખને પ્રાપ્ત થાય છે. તેમાં રૂપનો કોઈ અપરાધ નથી. (૧૨૭૨) જે સુંદર રૂપમાં એકાંતે આસક્ત થાય છે અને અતાર્દશ રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૬૮ થી ૧૩૪૫ ૧૪છે. મુનિ તેમાં લિપ્ત થતાં નથી. (૧૨૭૩) મનોજ્ઞ રૂપની આશાનું અનુગમ જ કરનારો અનેકરૂપ બસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જે અધિક મહત્વ દેનાર ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પરિતાપ આપે છે અને પીડા પહોંચાડે છે. (૧૨૭૪) રૂપમાં અનુપાત અને પરિગ્રહને કારણે રૂપના ઉત્પાદનમાં સંરક્ષણમાં, સંનિયોગમાં તથ્ય વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી ? તેને ઉપભોગકાળમાં પણ વૃતિ મળતી નથી. (૧૨૭૫) રૂપમાં અવૃક્ષ તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પામતો નથી. તે અસંતોષ દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બીજાની વસ્તુને ચોરે છે. (૧ર૭૬) રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા વૃષણાથી અભિભૂત થઈને તે બીજાની વસ્તુનું અપહરણ કરે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂથ વધે છે. પરંતુ કપટ અને જૂઠનો પ્રયોગ કરવા છતાં તે દુ:ખથી મુક્ત થતો નથી. (૧૨9) જૂઠ બોલતા પહેલાં, તેની પછી અને બોલવાના સમયમાં પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ થાય છે. એ પ્રમાણે રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનારો દુઃખી અને આશ્રયહીન થાય છે. (૧ર૭૮) આ પ્રમાણે રૂપમાં અનુરક્ત મનુષ્યને ક્યાં, ક્યારે અને કેટલું સુખ થશે ? જે પામવાને માટે મનુષ્ય દુખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. (૧૨૭૯) આ પ્રમાણે રૂપ પ્રતિ હેક કરનાર પણ ઉત્તરોત્તર અનેક દુ:ખોની પરંપરાને પ્રાપ્ત થાય છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે, તે વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. (૧૨૮૦) રૂપમાં વિરક્ત મનુષ્ય શોક સહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં પણ લિપ્ત થતો નથી. જેમ જળાશયમાં કમળનું પબ જળથી લિપ્ત થતું નથી. (૧૨૮૧) શ્રોત્રનું ગ્રહણ શબ્દ છે, જે શબ્દ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે શબ્દ ઢેબમાં કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. તેમાં જે સમ છે તે વીતરાગ છે. ' (૧૯૮૨) શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે. શબ્દ શોત્રનો ગ્રાહ્ય છે. જે ગગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, તેનું કારણ તે અમનોજ્ઞ કહેવાય છે. (૧૨૮) જે મનોજ્ઞ શબ્દોમાં તીવ રૂપે આસક્ત છે, તે રાગાતુર આકાળમાં જ વિનાશને પામે છે. જેમ શબ્દમાં અતુમ મુગ્ધ હરણ મૃત્યુને પામે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૨૮૪) જે મનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુર્કાન્ત દ્વેષથી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ અપરાધ નથી. (૧૨૮૫) જે પ્રિય શબ્દોમાં એકાંત આસક્ત થાય છે અને અપ્રિય શબ્દોમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત મુનિ તેમાં લેપાતા નથી. ૧૪૮ (૧૨૮૬) શબ્દની આશાનો અનુગામી અનેક રૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જ મુખ્ય માનનારો ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેને પરિતાપ આપે છે, પીડા પહોંચાડે છે. (૧૨૮૭) શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણે શબ્દના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં છે ? તેને ઉપભોગ કાળમાં પણ તૃપ્તિ મળતી નથી. (૧૨૮૮) શબ્દમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પ્રાપ્ત થતાં નથી. તે અસંતોષના દોષથી દુ:ખી અને લોભગ્રસ્ત બીજાની વસ્તુને ચોરે છે. (૧૨૮૯) શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃષ્ણાથી પરાજિત બીજાની વસ્તુઓનું અપહરણ કરે છે. લોભના દોષથી કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. (૧૨૯૦) જૂઠ બોલતા પહેલા, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય છે. આ પ્રમાણે શબ્દમાં અતૃપ્ત ચોરી કરતો એવો દુ:ખી અને આશ્રય હીન થઈ જાય છે. (૧૨૯૧) આ પ્રમાણે શબ્દમાં અનુરક્તને ક્યાં ? ક્યારે ? અને કેટલું સુખ થશે ? જે ઉપભોગને માટે તે દુઃખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. (૧૨૯૨) આ પ્રમાણે જે મનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે ક્રમશઃ અનેક દુઃખોની પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે જ કર્યું વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. (૧૨૯૩) શબ્દમાં વિરક્ત મનુષ્ય શોક રહિત થાય છે તે સંસારમાં રહેવા છતાં પણ લેપાતો નથી. જેમ જળાશયમાં કમલપત્ર જળથી (૧૨૯૪ થી ૧૩૦૬) ઘ્રાણનો વિષય ગંધ છે, જે ગંધ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે ગંધ દ્વેષમાં કારણ થાય છે, તેને અમનોજ્ઞ કહે છે. ઇત્યાદિ- ૧૩ - સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને ઘ્રાણ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને 'ગંધ' કહેવી. બાકી આલાવા પૂર્વવત્. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૬૮ થી ૧૩૪૫ ૧૪૯ (૧૩૦૭ થી ૧૩૧૯) જિલ્લાનો વિષય રસ છે. જે રસ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રસ દ્વેષનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે. ઇત્યાદિ - ૧૩ - સુત્રોને ચણ અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચહ્યું કે શ્રોત્રના સ્થાને જિલ્લા કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને રસ' કહેવો. બાકી આલાવા પૂર્વવત. (૧૩૨૦ થી ૧૩૩૨) કાયાનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ ચગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે સ્પર્શ દ્વેષનું કારણ છે તેને અમોઝ કહે છે, ઇત્યાદિ - ૧૩ - સૂછોને ચા અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચા કે શ્રોત્રના સ્થાને “કાય’ કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને સ્પર્શ' કહેવો. બાકી આલવા પૂર્વવત. (૧૩૩૩ થી ૧૩૪૫) મનનો વિષય ભાવ છે. જે ભાવ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે ભાવ તેનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે, ઇત્યાદિ - ૧૩ • સૂત્રોને ચક્ષ અને શ્રોત્રમાં કહેલા ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચ@ અને શ્રોત્રના સ્થાને “મન” કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને “ભાવ” કહેવો. બાકી આલાવા પૂર્વવત. • વિવેચન - ૧૨૬૮ થી ૧૩૪૫ - (૧૨૬૮ થી ૧૨૮૦) અહીં કુલ - ૭૮ સૂત્રો છે, જેનો સ્ત્રાર્થ કહ્યો. તેમાં ચક્ષુને - ૧૩ - સૂત્રો છે. ચક્ષુ એટલે ચક્ષુ ઇંદ્રિય, રૂપ-વર્ણન કે સંસ્થાન. રાગ- આસક્તિનો હેતુ છે. તેને મનોજ્ઞ કહ્યો, જે દોષનો હેતુ છે, તેને અમનોજ્ઞ કહ્યો. આ રાગ અને દ્વેષ બંનેથી જે પર છે, તે “વીતરાગ' કહેવાય છે. તથાવિધ રાગના અભાવથી વીતરાગ કહ્યા પણ રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય. તેથી તેમને “વીતàષ” પણ કહે છે. તેથી જ ચક્ષુ આવા રાગ કે દ્વેષમાં પ્રવર્તે તો “સમતા' એ જ આલંબન છે, તેમ કહ્યું. - x- ૪ - રૂપ અને ચક્ષુનો ગ્રાહ્ય - ગ્રાહક સંબંધ કહેલ છે. ગ્રાહક વિના ગ્રાહ્યત્વ ન હોય અને ગ્રાહ્ય વિના ગ્રાહકત્વ ન હોય. એ રીતે આ બંનેનો પરસ્પર ઉપકારી • ઉપકારક ભાવ કહેલો છે. તેથી આ બંનેનો રાગ-દ્વેષની ઉત્પત્તિમાં સહકારી ભાવ જાણવો. તેથી જેમ “રૂપ” રાગદ્વેષનું કારણ છે, તેમ ચક્ષુ પણ છે. • x x x- પરંતુ વીતરાગને ચક્ષ રાગદ્વેષનું કારણ બનતા નથી, કેમ તેઓ બંનેમાં “સમ” હોય છે. રાગ અને દ્વેષને ન ઉદ્ધરવામાં શો દોષ છે? કે જેથી તેના ઉદ્ધરણને અર્થે આ પ્રમાણે ઉપદેશ કરાય છે, તે કહે છે - રૂપમાં જે વૃદ્ધ છે અર્થાત રાગવાન છે, તે યથાસ્થિતિ આયુ પૂર્ણ થાય પહેલાં જ વિનાશ પામે છે, મરણાંત બાધારૂપ કલેશ પામે છે. જેમ પતંગીયુ દીપશિખાદિ જોઈને તેમાં લંપટ થઈને પ્રાણ ત્યાગ કરે છે. તેમને પણ ગૃદ્ધિ આદિથી આગ જ છે. - x-x- જેઓ રૂપમાં સદા હેષ પામે છે, તેનું શું? તે કહે છે જે ક્ષણમાં ઠેષ ઉત્પન્ન થાય છે, તે શારીરિક આદિ દુઃખને પામે છે. તે પામેલો Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 તે - “મેં આ શું અનિષ્ટ જોયું ?’ એમ મનમાં વ્યાકુળ થઈને પરિતાપ પામે છે. - - * - * - * * અહીં સૂત્રમાં રાગ અને દ્વેષ બંનેને અનર્થ હેતુક કહેલા છે. - x - x - x - હવે રાગના જ પાપકર્મોપચય લક્ષણ મહા અનર્થહેતુતાને જણાવવાને માટે હિંસાદિ આશ્રવ નિમિત્તતાને ફરી અહીં તે દ્વારથી દુઃખજનકત્વને છ સૂત્રો વડે કહે છે - રૂપ - મનોજ્ઞને અનુસરે છે, તે રૂપાનુઞ એવી તે આશાને રૂપાનુગાશા અર્થાત્ રૂપ વિષય અભિલાષ. તેને અનુગત જીવ. તે ચરાચર અર્થાત્ ત્રસ અને સ્થાવર જીવોને હણે છે, વિનાશ કરે છે. કેવા જીવોને હણે છે ? જાતિ આદિ ભેદથી અનેક પ્રકારના જીવોને હણે છે. કેવી રીતે હણે છે ? સ્વકાય અને પરકાય શસ્ત્રાદિથી અનેક ઉપાયો વડે હણે છે. યથાસંભવ ચિત્તમાં તે ચરાચર જીવોને સર્વતઃ તાપિત કરે છે અર્થાત્ દુઃખ આપે છે. બાળની જેમ વિવેક રહિતતાથી બીજાને પીડે છે. કોણ પીડે છે ? પ્રયોજનમાં જ સ્થિત અને રાગથી બાધિત થયેલો તે પીડે છે. અને બીજું - રૂપ વિષય અનુપાત અર્થાત્ અનુરાગ. તેમાં મૂર્છારૂપ પરિગ્રહના હેતુથી ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય ? અહીં ઉત્પાદન એટલે ઉપાર્જન, રક્ષણ – અપાય નિવારણ, સંનિયોગ - સ્વ કે પર પ્રયોજનોમાં સમ્યક્ વ્યાપારણ - પ્રવૃત્ત. વ્યય - વિનાશ, વિયોગ - વિરહ. આ બધાને કારણે રૂપના વિષયમાં સુખ ક્યાંથી હોય ? જરાપણ ન હોય. પરંતુ બધે જ દુઃખ જ હોય. એ પ્રમાણે અહીં કહેવાનો ભાવ છે. અહીં આ પ્રમાણે ભાવના કરવી - રૂપમાં મૂર્છિત જ રૂપવત્ હાથી, ઘોડા, સ્ત્રી, આદિના ઉત્પાદન અને રક્ષણને માટે તે - તે કલેશહેતુ ઉપાયોમાં જીવો પ્રવર્તે છે. તથા તેવા પ્રકારના પ્રયોજનની ઉત્પત્તિમાં રૂપવત્ સ્ત્રી આદિને નિયોજવા છતાં તેના અપાયની શંકાથી ફરી ફરી પરિતાપ પામે છે તેથી સિદ્ધ થાય છે કે તેના ઉત્પાદન, રક્ષણ અને સંનિયોગમાં દુઃખ છે. એ પ્રમાણે વ્યય અને વિયોગમાં પણ વિચારવું. બીજા કહે છે - રૂપાનુરાગના હેતુથી જે પરિગ્રહ તેનાથી દુઃખી થાય, કદાચ રૂપના ઉત્પાદન આદિમાં સંભોગ ફાળે અર્થાત્ ઉપભોગ સમયે સુખને પામે એવી આશંકા થાય, તેથી કહે છે - તેમાં તૃપ્તિનો લાભ ન પામે. રૂપના ઘણાં દર્શન છતાં રાગીને તૃપ્તિ થતી નથી. - ઇત્યાદિ કારણે તેમને સુખ ક્યાંથી હોય ? જીવો ઉત્તરોત્તર ઇચ્છાથી પરિતાપ પામે છે કેમકે તેમને તૃપ્તિની પ્રાપ્તિનો અભાવ હોય. *** રૂપમાં અતૃપ્ત અને પરિગ્રહમાં અર્થાત્ તે વિષયની મૂર્છામાં સામાન્યથી આસક્તિવાળો અને ઉપા ગાઢ આસક્ત હોય તે તુષ્ટિ અર્થાત્ પરિતોષને પામતો નથી. અસ્તુષ્ટિ દોષથી દુઃખી થઈને - “જો મારે આવી આવી રૂપવત્ વસ્તુ હોત તો ? એવી આકાંક્ષાથી અતિશય દુઃખવાન થાય છે. પછી તે વ્યક્તિ શું કરે છે ? તે કહે છે - ? = - Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૬૮ થી ૧૩૪૫ ૧૫૧ બીજાના સંબંધી રૂપવત્ વસ્તુમાં લોભ કે ગૃદ્ધિથી આકુળ થઈને તે અદત્તને ગ્રહણ કરે છે. બીજાની વસ્તુને ચોરી લે છે. આના વડે રાગની અતિ દુષ્ટતા જણાવીને પરિગ્રહથી દોષદર્શન છતાં પણ વિશેષથી તેમાં આસક્તિ દોષાંતર આરંભને બતાવેલ છે. તો શું આના આટલા જ દોષ છે કે બીજા પણ છે ? એવી આશંકાથી ઉક્ત દોષના અનુવાદથી બીજા દોષ પણ કહે છે - તૃષ્ણા કે લોભથી અભિભૂત એવો તે અદતને ગ્રહણ કરવાના સ્વભાવવાળો એવો તે અદત્તાહારી થઈને રૂપ વિષયક પરિગ્રહ કરે છે. પછી તેમાં પણ અસંતુષ્ટ થઈને માયાપ્રધાન મૃષા અર્થાત્ માયામૃષાવાદની વૃદ્ધિ પામે છે. તે લોભના અપરાધથી લુબ્ધ થયેલો બીજાનું અદત્ત ગ્રહણ કરીને, તેને ગોપવવામાં તત્પર બનીને માયામૃષાવાદ સેવે છે. આના વડે લોભ જ સર્વે આશ્રવોમાં મુખ્ય છે, તે હેતુ કહેલ છે. - x - x - મૃષા ભાષણમાં પણ તે અસાતા દુઃખથી વિમુક્તિ પામતો નથી. પરંતુ દુઃખનો ભાગી જ થાય છે. એવો ભાવાર્થ અહીં છે. દુઃખની અવિમુક્તિ કેમ કહી ? મૃષા અર્થાત્ જૂઠું બોલ્યા પછી, જૂઠું બોલતા પહેલાં કે જૂઠું બોલતી વખતે તે દુઃખી થઈને, તેની પછી પશ્ચાત્તાપથી, ચિંતા વ્યાકુળતાથી, ક્ષોભથી વધુ દુઃખી થાય છે. તેમજ અંતે તે જન્મમાં અનેક વિડંબનાથી વિનાશ પામે છે અને બીજા જન્મમાં નરકાદિને પામીને તે પ્રાણી સંસારને ઘણો દુરંત કરે છે. એ પ્રમાણે અહ્તાદાનના મૃષા દ્વારથી દુઃખ હેતુત્વ કહ્યું. હવે ઉપસંહાર કરતા કહે છે - ઉક્ત દોષવાળા બધાં લોકોથી ઉપેક્ષણીય થાય છે. કોઈપણ સંબંધીના અવખંભથી રહિત થાય. આ ઉપલક્ષણથી મૈથુનરૂપ આશ્રવ છે. રાગીને તે પ્રસિદ્ધ હોવાથી સાક્ષાત્ તેને કહેલ નથી. અથવા રૂપસંભોગ પણ મિથુનકર્મત્વથી દેવોની જેમ મૈથુન જ છે. - x - એ પ્રમાણે આગળ પણ સ્ત્રીગત શબ્દાદિ સંભોગોનું મૈથુનત્વ સંભવે છે. ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે રૂપાનુરક્ત મનુષ્યને ઉક્ત પ્રકારે જરાપણ સુખ ક્યાંથી હોય ? અર્થાત્ સર્વદા દુઃખ જ હોય. - x - x - આ પ્રમાણે રાગની અનર્થ હેતુતા કહીને દ્વેષની પણ તેના અતિદેશથી કહે છે- જે પ્રમાણે રૂપમા અનુરક્ત કહ્યા તે પ્રમાણે જ દ્વેષવાળા પણ ઉત્તરોત્તર દુઃખ સમૂહરૂપ પરંપરાને પામે છે તથા પ્રદુષ્ટ એટલે પ્રકર્ષથી દ્વેષયુક્ત ચિત્ત જેવું છે. તેવા પ્રકારનો તે કર્મોને બાંધે છે, તે કર્મો શુભ પણ હોઈ શકે તેથી કહે છે - - તે કર્મો વિપાક અર્થાત્ અનુભવકાળમાં દુઃખહેતુક આભવમાં અને પરભવમાં પણ થાય છે. અશુભ કર્મોપચય હિંસાદિ આશ્રવ સાથે અવિનાભાવી સંબંધવાળા છે. એ રીતે આના વડે તેનો હેતુ પણ કહ્યો. આ પ્રમાણે રાગદ્વેષના અનુદ્ધરણમાં દોષને જણાવીને, તેના ઉદ્ધરણનો હેતુ પણ કહે છે - રૂપથી વિરક્ત ઉપલક્ષણથી અદ્વિષ્ટ મનુષ્ય શોકરહિત થઈને તેના નિબંધનકર્તા રાગ-દ્વેષનો અભાવવાળો થતો હોવાથી અનંતર કહેલા અનંતર દુઃખોના Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સમૂહોની પરંપરા વડે સંસારમાં રહેવા છતાં લેપાતા નથી. તેનું દૃષ્ટાંત આપતા કહે છે કે - જેમ પદ્મિનીપત્ર જળની મધ્યમાં રહેવા છતાં જળથી લેપાતું નથી, તેમ તે મનુષ્યો લેપાતા નથી. ૧૫૨ (૧૨૮૧ થી ૧૨૯૩) આ પ્રમાણે ચક્ષુને આશ્રીને તેર સૂત્રોની વ્યાખ્યા કરી એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોની અને મનની પોતાના વિષયમાં પ્રવૃત્તિમાં રાગ અને દ્વેષના અનુદ્ધરણમાં દોષને જણાવતા તેર - તેર સૂત્રોની વ્યાખ્યા કરવી. - વિશેષ એ કે - થ્રોબેન્દ્રિયનો વિષય શબ્દ - 'ધ્વનિ' તે મનોજ્ઞ અને ખર કર્કશતાથી અમનોજ્ઞ પણ હોય. મૃગ અર્થાત્ બધાં પશુ જાણવા. તે મૃગ શબ્દોમાં મુગ્ધ બનીને સંગીતમાં આકૃષ્ટ ચિત્તતાથી, તેમાં અતૃપ્ત થાય છે. (૧૨૯૪ થી ૧૩૦૬) ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે. તેમાં સુગંધ તે મનોજ્ઞ અને દુર્ગંધ તે અમનોજ્ઞ છે. તેમાં નાગદમની આદિની ગંધમાં વૃદ્ધઔષધિ ગંધમાં વૃદ્ધ થઈને સર્પ વિલમાંથી નીકળીને દુષ્ટ અપાયનો ભાગી થાય છે. તે અત્યંત અપ્રિયપણે તે ગંધને સહન ન કરી શકવાથી નીકળે છે. (૧૩૦૭ થી ૧૩૯૧) જિલ્હેન્દ્રિયનો વિષય રસ, આસ્વાદ કરાય તે રસ. તેમાં મધુરાદિ તે મનોજ્ઞ, કટુકાદિ તે અમનોજ્ઞ. માછલું, માંસને અંતે રહેલ લોઢાની કીલક વડે વિદારિત શરીર થાય છે. કેમકે તે માંસાદિના ભોગમાં મૃદ્ધ બનીને માંસ ખાવાને માટે દોડે છે. ગલના ખીલાથી વિંધાય છે. (૧૩૨૦ થી ૧૩૩૨) કાયા અર્થાત્ અહીં સ્પર્શનેન્દ્રિય લેવી. કેમકે તે સર્વશરીરમાં વ્યાપક છે. તેનો વિષય તે સ્પર્શ છે. તેમાં મૃદુ વગેરે સ્પર્શ તે મનોજ્ઞ હોય અને કશાદિ તે અમનોજ્ઞ હોય. શીત સ્પર્શવાળા પાણીમાં અવમગ્ન - ડૂબેલા જળચર વિશેષો વડે ભેંસ આદિને પકડી લેવાય છે, કેમકે શીતળ સ્પર્શમાં વૃદ્ધ બનીને ભેંસ આદિ પાણીમાં જાય છે. (૧૩૩૩ થી ૧૩૪૫) મન અર્થાત્ ચિત્તનો ભાવ - અભિપ્રાય. તે અહીં સ્મૃતિ ગોચર છે. તેનો ગ્રાહ્ય ઇંદ્રિય વિષયપણે કહેવાય છે. તેમાં પણ મનોજ્ઞ અને અમનોજ્ઞ બંને ભેદો જાણવા. એ પ્રમાણે ઉત્તરગ્રન્થમાં પણ ભાવ વિષય રૂપાદિ અપેક્ષાથી કહેલ છે. અથવા સ્વપ્નકામ દશાદિમાં ભાવોપસ્થાપિત રૂપ આદિ ભાવ કહ્યા. તે મનથી ગ્રહણ કરવા. મનોજ્ઞ રૂપાદિમાં આસક્ત હાથી હાથણીના માર્ગને અનુસરે છે. પછી પકડાઈને સંગ્રામ આદિમાં પ્રવેશ કરાવાય છે, ત્યાં તે વિનાશને પામે છે. - - X* X ઉપર કહેલા અર્થોનો સંક્ષેપથી ઉપસંહાર કરતા કહે છે - ૦ સૂત્ર - ૧૩૪૬ આ પ્રમાણે રાગી મનુષ્યને માટે ઇંદ્રિય અને મનના જે વિષય દુઃખનો હેતુ છે, તે જ વીતરાગ માટે ક્યારેય પણ, કિંચિત માત્ર પણ દુઃખના કારણ થતાં નથી. - Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૩૪૬ ૧૫૩ • વિવેચન- ૧૩૪૬ - એ પ્રમાણે ચક્ષ આદિ વિષયક રૂપ આદિ અને મનના ઉક્તરૂપ અર્થો રાગી મનુષ્યને દુખનો હેતુ થાય છે. ઉપલક્ષણથી હેપીને પણ દુ:ખનો હેતુ થાય છે. તેથી વિપરીત વીતરાગને થોડા પણ દુઃખ દેનારા ક્યારેય થતાં નથી. અર્થાત્ શારીરિક કે માનસિક દુઃખ દેનારા થતા નથી. કંઈ પણ કામભોગમાં વીતરાગ ન સંભવે, પછી દુઃખાભાવ કેમ કહ્યો? • સૂત્ર - ૧૩૪૭ - કામભોગો સમભાવ પણ લાવતા નથી કે વિકૃતિ પણ લાવતા નથી. જે તેના પ્રત્યે દ્વેષ અને મમત્વ રાખે છે. તે તેમાં મોહને કારણે વિકૃતિને પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૩૪૭ - ઉક્તરૂપ કામભોગો રાગદ્વેષના અભાવરૂપ સમતાને લાવતા નથી. તેથી તેના હેતુમાં કંઈપણ રાગદ્વેષવાળા ન થવું. ભોગ - ભોગવવાપણાથી સામાન્યથી શબ્દ આદિ, વિકૃતિ- ક્રોધાદિ રૂપ. કોઈ રાગદ્વેષ રહિતને વિકૃતિ લાવતા નથી. તે વિષયમાં દ્વેષવાળા હોય કે પરિગ્રહબુદ્ધિમાન અર્થાત રાગી હોય, તો તે વિષયોમાં આવા રાગ-દ્વેષ રૂપ મોહનીયથી વિકૃતિ આવે છે. પરંતુ રાગ-દ્વેષ રહિતને સમતા જ હોય છે.- x-x આ વિકૃતિ કેવા સ્વરૂપની છે, જે રાગદ્વેષને વશ થઈ આવે છે. • સૂત્ર - ૧૩૪૮, ૧૩૪૯ • ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પરષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા વિવિધ ભાવોને.. અનેક પ્રકારના વિકારોને, તેનાથી ઉત્પન્ન અન્ય પરિણામોને તે પ્રાપ્ત થાય છે. જે કામગુણોમાં આસક્ત છે અને તે કરુણાસ્પદ, દીન, લજિત અને અપ્રિય પણ હોય છે. • વિવેચન - ૧૩૪૮, ૧૩૪૯ - ક્રોધ, માન, માયા અને લોભ, જુગુપ્સા - દુગંછા, અરતિ એટલે અસ્વાચ્ય, રતિ - વિષયાસક્તિરૂપ, હાસ્ય • હોઠન વિકારરૂપ, ભય, શોક અને વેદાદિમાં શોક - પ્રિયના વિયોગથી જન્મેલ મનોઃખરૂપ, વેદ – વિષયનો અભિલાષ, વિવિધ પ્રકારના હર્ષ, વિષાદાદિ ભાવોને પ્રાપ્ત કરે છે. આના વડે રાગદ્વેષવાળા લક્ષણોથી અનેક પ્રકારના ઘણાં ભેજવાળા અનંતાનુબંધી આદિ ભેદથી અને તારતમ્ય ભેદથી ઉક્ત પ્રકારના વિકારોને શબ્દાદિમાં આસક્ત કે ઉપલક્ષણથી ઢષવાળા પામે છે. બીજું આ ક્રોધાદિ જનિત પરિતાપ અને દુર્ગતિમાં પડવું પણ થાય છે. તે કારુણ્યથી દીન થાય છે. લજિત થાય છે. ક્રોધને પામેલો આલોકમાં જ પ્રીતિ વિનાશાદિને અનુભવે છે. પરલોકમાં અતિ કટુ વિપાકને પામતો પ્રાયઃ અતિ દિનતા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અને લજ્જાનો ભાગી થાય છે. તે - તે દોષથી દુષ્ટત્વથી અપ્રીતિનો ભાજ્ય થાય છે. એ પ્રમાણે રાગદ્વેષથી આવા દુઃખને પામે છે. બીજા પ્રકારથી તેના ઉદ્ધરણના ઉપાયને બતાવીને તેનાથી વિપરીત દોષ દર્શાવતા કહે છે - • સૂત્ર - ૧૩૫૦ - શરીરની સેવા આદિ સહાયની લિપ્સાથી કલ્ય શિષ્યની પણ ઇચ્છા ન કરે, દીક્ષિત થયા પછી અનુતન્ન થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઈંદ્રિય રૂપી ચોરોને વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારોને પ્રાપ્ત કરે છે. ૭ વિવેચન ૧૩૫૦ કલ્પ્ય - સ્વાધ્યાયાદિ ક્રિયામાં સમર્થ થાય તે કલ્પ - યોગ્ય, તેવા શિષ્યાદિની પણ ઇચ્છા ન કરે. સહાયમાં લિપ્સ એટલે ‘“મને આ શરીર સંબાધનાદિ સાહાસ્ય કરશે એવી અભિલાષાવાળો થઈને શિષ્યને ન ઇચ્છે. વ્રત લઈને તપ વડે અથવા ઉતરકાળના અનુતાપને સ્વીકારીને અર્થાત્ “મેં કેમ આવું કષ્ટ સ્વીકાર્યું ?' એવી ચિત્તની બાધારૂપ કે બીજા ભવોમાં ભોગની સ્પૃહાવાળો થઈને તપના પ્રભાવનો ઉચ્છેદ ન કરે. આ લોકમાં આમોઁષધિ આદિ લબ્ધિ અને બીજા ભવમાં શક્ર કે ચક્રવર્તી આદિ વિભૂતિ વ્રત અથવા તપથી થાય છે, છતાં તેનો નિષેધ શા માટે કરે છે ? આ પ્રકારથી અપરિમિત ભેદે વિકારાદિ દોષોને પ્રાપ્ત કરે છે. કોણ ? ધર્મ સર્વસ્વના અપહરણથી ઇંદ્રિયચોરો, ઉક્ત વિશેષણ વિશિષ્ટ કલ્પ્ય અને તપના પ્રભાવની વાંછાથી ઉક્ત દોષોને પામે છે. વળી ઇંદ્રિય વિષયોની ઉત્તરોત્તર અભિલાષાથી સંયમ પ્રત્યે ચિત્તની વિષ્ણુતિ આદિ દોષો પણ સંભવે છે. એ પ્રમાણે કહેતા આ આશય છે - અનુગ્રહ બુદ્ધિથી કલ્પને અને પુષ્ટ આલંબનમાં તપના પ્રભાવને વાંછતો પણ દોષ નથી. અથવા ઉક્ત રૂપ કલ્પની સહાયને ન ઇચ્છે કે મને ધર્મમાં સહાયક થશે તેમ પણ ન વિચારે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે. આના વડે રાગના હેતુના પરિહરણનો ઉપાય કહ્યો. આવા બીજા રાગ હેતુનો પણ પરિહાર કરવો. એ રીતે તેના ઉદ્ધરણનો ઉપાય અને તેમ ન કરવામાં દોષને કહ્યો. હવે બીજા દોષની હેતુતાને જણાવીને ઉક્ત કથનનું સમર્થન કરે છે - • સૂત્ર ૧૩૫૧ - વિકારો થયા પછી મોહરૂપી મહાસાગરમાં ડૂબાડવાને માટે વિષય આસેવન અને હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી રાગી જીવ દુઃખથી મુક્ત થવાને માટે પ્રયત્ન કરે છે. • વિવેચન- ૧૩૫૧ - - - વિકારની આપત્તિ પછી, તેને વિષય સેવન અને પ્રાણિ હિંસાદિ પ્રયોજનો ઉત્પન્ન થાય છે. તે જીવને અતિદુસ્તર એવા સમુદ્ર જેવા મોહરૂપી સમુદ્રમાં ડૂબાડવાને માટે સમર્થ હોય છે. અર્થાત્ જે મોહસમુદ્રમાં ડૂબેલ એવા જીવો કકહે છે તે ઉત્પન્ન Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૩૫૧ ૧૫૫ વિકારપણાથી મૂઢ એવો વિષયાસેવનાદિ પ્રયોજનોથી વધારે મૂઢ થાય છે. કેવા પ્રકારનાને અને શા માટે આવા પ્રયોજનો ઉત્પન્ન થાય છે? તે કહે છે - સુખના અભિલાષી એવા તે દુઃખના પરિહાર કે વિમોચનને માટે સુખની ઇચ્છામાં જ દુઃખ પરિવારને માટે વિષય સેવનાદિ પ્રયોજનો સંભવે છે. ઉક્તરૂપ પ્રયોજનના નિમિત્તથી જ તેની પ્રવૃત્તિ કરવામાં તેઓ ઉત્સાહિત થાય છે. પછી સગી કે હેલી થઈને જ સકલ અનર્થની પરંપરા સર્જે છે. સગઢષવાળાને કેમ સકલ અનર્થોની પરંપરા કહી છે ? • સૂત્ર - ૧૩૫૨ - ઇંદ્રિયોના જેટલાં પણ શબ્દાદિ વિષયો છે તે બધાં વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉત્પન્ન કરતાં નથી. • વિવેચન : ૧૩૫ર - વિરક્ત - રાગરહિત અને ઉપલક્ષણથી દ્વેષ રહિતને શબ્દાદિ ઇંદ્રિય અર્થ કે વણદિ, જેટલાં પણ આ લોકમાં પ્રસિદ્ધ છે, તે બધાં ભેદો મનુષ્યને મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને ઉત્પન્ન કરતાં નથી. પરંતુ રાગદ્વેષવાળાને જ તે ઉત્પન્ન કરે છે. સ્વરૂપથી આ રૂપાદિ, આત્માને મનોજ્ઞતા કે અમનોજ્ઞતા કરવાને સમર્થ નથી. પણ તે રાગી કે દ્વેષી એવા અધ્યવસાયના સ્વીકારથી થાય છે. - x- ૪ - વીતરાગને તેના નિર્વતન હેતુના અભાવથી કઈ રીતે આ મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને નિર્વર્તે છે ? તેના અભાવમાં કઈ રીતે વિષયસેવન, આક્રોશદાનાદિ પ્રયોજનોની ઉત્પત્તિ થાય? આ રીતે મનોજ્ઞત્વ અને અમનોજ્ઞત્વમાં સમ હોય તેને રૂપ આદિનું અકિંચિતકરપણું કહ્યું. સગઢેષ મોહાદિના અતિ દુષ્ટતથી ઉદ્ધારણના ઉપાયોનું નિરૂપણ કરીને હવે ત્યાં જો “અપાય” એવો પાઠ સ્વીકારીએ ત્યારે રસનિવેષણાદિ અપાયને જણાવીને ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૧૩૫૩ - “પોતાના સંકલ્ય - વિકલ્પો જ બધાં દોષોના કારણ છે. ઇંદ્રિયોના વિષયો નહીં. એવો જે સંકલ્પ કરે છે, તેના મનમાં સમતા જાગૃત થાય છે અને તેનાથી તેની કામગુણતૃષ્ણા ક્ષીણ થાય છે. વિવેચન - ૧૩૫૩ - ઉક્ત પ્રકારે પોતાના સંકલ્પો - રાગ, દ્વેષ, મોહરૂપ અધ્યવસાય, તેની સકલ દોષના મૂળ રૂપે પરિભાવનામાં ઉધતને શું ઉત્પન્ન થાય? માધ્યસ્થ ભાવ ઉપજે. ઇંદ્રિયોના અર્થો અને રૂપાદિ અપાયના હેતુ નથી, પણ રાગ આદિ જ ઉક્ત નીતિ વડે વિચારતા, પરસ્પર અધ્યવસાય તુલ્યતા હોવી તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન જ છે. આને સ્વીકારનારને ઘણાં અધ્યવસાયો છતાં એકરૂપ જ અધ્યવસાય આના વડે ઉપલક્ષિત કરાય છે. - *- x- સમતામાં જ, ઉત્તરોત્તર ગુણસ્થાની પ્રાપ્તિમાં લોભનો Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ક્ષય થાય છે અથવા એકકાળમાં ઉધતને રાગાદિ ઉદ્ધરણનો ઉપાય મળે છે. આત્મ સંબંધી રાગાદિ અધ્યવસાયોની વિકલ્પના - વિશેષથી સ્વ સંકલ્પ વિકલ્પનું છેદન - ૪ - ૪ - જલ્દીથી થાય છે. તેમાં આત્માના અધ્યવસાયના વિકલ્પો - રાગ આદિ ભેદો, તેનો અભાવ તે સ્વસંકલ્પ - વિકલ્પનાશ. તેમાં શો ગુણ છે ? રાગાદિને વિષયપણાથી અધ્યવસ્ય ન થતાં, સ્વ સંકલ્પ વિકલ્પના નાશથી તેની કામગુણોમાં તૃષ્ણા ઘટે છે. પછી તે કેવો થઈને રહે ? તે કહે છે - • સૂત્ર - ૧૩૫૪ - તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ફાય કરે છે. દર્શનાવરણને હટાવે છે અને અંતરાય કર્મોને દૂર કરે છે. ૦ વિવેચન- ૧૩૫૪ - હીન તૃષ્ણાવાળો તે રાગદ્વેષ રહિત થાય છે. તૃષ્ણા જ લોભ છે, તેના ક્ષયમાં ક્ષીણકષાય ગુણસ્થાન પામે છે. કૃતકૃત્ય થાય છે. ક્ષણમાત્રમાં જ્ઞાનાવરણનો ક્ષય પમાડે છે, ચક્ષુર્દર્શનાદિને સ્થગિત કરે છે. દાનાદિલબ્ધિમાં વિઘ્ન કરે છે, અંતરાય કર્મને દૂર કરે છે. તે જ ક્ષપિત મોહનીય થઈ મહાસાગરને તરી જાય છે, અંતર્મુહૂર્તનો વિશ્રામ કરી દ્વિચરમ સમયમાં નિંદ્રા, પ્રચલા અને દેવગતિ આદિ નામ પ્રકૃતિનો ક્ષય કરે છે. ચરમ સમયે જ્ઞાનાવરણાદિ ત્રણને ખપાવે છે. તેના ક્ષયથી કયા ગુણોને પામે છે? • સૂત્ર ૧૩૫૫ - ત્યાર પછી તે બધું જાણે છે અને જુએ છે, તથા મોહ અને અંતરાયથી રહિત થાય છે. નિરાશ્રવી અને શુદ્ધ થાય છે. ધ્યાન સમાધિથી સંપન્ન થાય છે. આયુનો ક્ષય થતાં મોક્ષને પામે છે. • વિવેચન - ૧૩૫૫ - - X જ્ઞાનાવરણાદિના ક્ષયથી વિશેષ રૂપે જાણે છે, સામાન્યરૂપે જુએ છે. આ રીતે બંનેનો પૃથક્ ઉપયોગ સૂચવેલ છે. તેનાથી યુગપત્ ઉપયોગને નિરાકૃત કરેલ છે. - - * - * - તે ઘાતિ કર્મના ક્ષયથી જ સંભવે છે. - ૪ - ૪ - ૪ - તથા મોહરહિત થાય છે. અંતરાય રહિત અને અનાશ્રવ થાય છે. શુક્લ ધ્યાન પામી, તેના વડે પરમ સ્વાસ્થ્યરૂપ સમાધિથી યુક્ત થઈ આયુષ્ય અને ઉપલક્ષણત્વથી નામ, ગોત્ર અને વેદનીયનો ક્ષય કરીને મોક્ષને પામે છે તથા કર્મમલ રહિત શુદ્ધ થાય છે. મોક્ષગત જેવા પ્રકારનો થાય છે, તે કહે છે - સૂત્ર - ૧૩૫૬ - જે જીવને સદૈવ બાધા આપતા રહે છે, તે બધાં દુઃખોથી તથા દીર્ઘકાલીન કર્મોથી મુક્ત થાય છે. ત્યારે તે પ્રશસ્ત, અત્યંત સુખી તથા કૃતાર્થ થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૩૫૬ ૧૫૭ • વિવેચન : ૧૩૫૬ - મોક્ષપ્રાપ્ત જીવ, જાતિ-જરા-મરણ રૂપથી પ્રતિપાદિત સંપૂર્ણ દુઃખોથી સર્વત્ર પૃથક્ થાય છે. જે દુખ સતત પ્રાણીને પીડે છે, એ પ્રત્યક્ષ અનુભવ દર્શન છે અને સ્થિતિથી આ દીર્ઘકાલીન કર્યો છે તેનાથી વિપ્રમુક્ત થાય છે. તેથી જ પ્રશંસાપાત્ર થાય છે. ઇત્યાદિ - ૪ - ૪ - સર્વ અધ્યયનના નિગમનને માટે કહે છે - • સૂત્ર - ૧૩૫૭ - અનાદિ કાળથી ઉત્પન્ન થતાં સર્વ દુઃખોથી મુક્તિનો આ માર્ગ બતાવેલ છે. તેને સમ્યફ પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યંત સુખી થાય છે - તેમ હું કહું છું. • વિવેચન - ૧૩૫૭ - અનાદિકાળથી ઉત્પન્ન અનંતરોક્ત બધાં દુઃખોનો પ્રમોક્ષનો ઉપાય અથવા સંસારચકનો વિમોક્ષ માર્ગ કહ્યો. તેનો સમ્યફ સ્વીકાર કરીને જીવો ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિ રૂપથી અત્યંત સુખી થાય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૨ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #159 -------------------------------------------------------------------------- ________________ . ૧૫૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ) હું અધ્યયન - ૩૩ - “કર્મપ્રકૃતિ” છે. પ્રમાદ સ્થાન નામે બત્રીશમું અધ્યયન કર્યું. હવે તેત્રીશમું આરંભે છે. આનો આ અભિસંબંધ છે- અનંતર અધ્યયનમાં પ્રમાદસ્થાને કહેલા છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુઓ છે, તે વચનથી કર્મ બંધાય છે. તેની પ્રકૃતિ કઈ છે ? તેની સ્થિતિ કેટલી છે? ઇત્યાદિ સંદેહ દૂર કરવાને આ અધ્યયનનો આરંભ કરે છે. આના ચાર અનુયોગ દ્વારની ચર્ચા પૂર્વવત્ યાવત્ નામ નિક્ષેપામાં “કમપ્રકૃતિ" એ નામ છે, તેનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - પ૩૧ થી ૫૩૬ + વિવેચન - કર્મનો નિક્ષેપો ચાર ભેદે છે. તે નામાદિ ચારમાં દ્રવ્ય નિક્ષેપાના બે ભેદ છે, તેમાં નોઆગમથી કર્મ દ્રવ્યના જ્ઞશરીર આદિ ત્રણ ભેદો છે. તેમાં તદુવ્યતિરિક્ત કર્મ દ્રવ્યના કર્મ અને નોકર્મ બે ભેદો છે. નોકર્મ દ્રવ્યકર્મતે લેપકર્મ આદિ જાણવા, ભાવમાં આઠ પ્રકારના કર્મોનો ઉદય જાણવો. “પ્રકૃત્તિ'નો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. ઇત્યાદિ પૂર્વવત ઉક્ત છ ગાથામાં જ્ઞાનાવરણાદિનો ઉદય - વિપાક, તેનો અભાવ તે અનુદય કહેવાય. અનુદયાવસ્થામાં કર્મ જ કર્મના કાર્યના કિરણથી તે તવ્યતિરિક્ત દ્રવ્ય કર્મ કહેવાય. નોદ્રવ્યકર્મ તે લેખકર્મ, કાષ્ઠ કમદિને જાણવા. આની નોકમતા જ્ઞાનાવરણાદિ કર્મના અભાવરૂપથી છે. દ્રવ્યકર્મતા તે દ્રવ્યના - પ્રતિમાદિના ક્રિયમાણત્વથી છે. ભાવમાં વિચારતા અનુક્રમે કર્મનો ઉદય જાણવો. તે આઠ પ્રકારના કર્મનો કહ્યો. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોની ઉદયાવસ્થા તે ભાવકર્મ છે. કેમકે તેના જ કર્મકાર્યકરણથી છે. પ્રકૃતિ નિક્ષેપમાં - મૂળ પ્રકૃતિ આદિ રૂપ કર્મનો અનુદય તે તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યપ્રકૃતિ છે. નોકર્પદ્રવ્ય ગ્રહણ પ્રાયોગ્ય - ૪ - ૪ - ઇત્યાદિ. ભાવમાં વિચારતા મૂળ અને ઉત્તર કર્મપ્રકૃતિનો ઉદય - વિપાક કહે છે. હવે સૂત્ર કહે છે • સૂત્ર - ૧૩૫૮ - હું આનુપૂવ ક્રમાનુસાર આઠ કમનું વર્ણન કરીશ. જેનાથી બંધાયેલો આ જીવ સંસામાં પરિભ્રમણ કરે છે. • વિવેચન - ૧૩૫૮ - આઠ' એ સંખ્યા છે. મિથ્યાત્વાદિ હેતુથી જીવ વડે કરાય છે. તે કર્મોનું હું પ્રતિપાદન કરીશ. આનુપૂર્વીથી અર્થાત્ ક્રમને ઉલ્લંધ્યા વિના પૂર્વાનુપૂર્વીથી કહીશ, તે તમે સાંભળો, જે કર્મો વડે બદ્ધ છે, પ્રતિ પ્રાણીને સ્વ સંવેધ છે. જેનાથી જીવ સંસારમાં ભ્રમણ કરતા અજ્ઞાનાદિ વિવિધ પર્યાયને અનુભવતા અન્યથા અન્યથા પરિભ્રમણ કરે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૫૯, ૧૩૬૦ ૧૫૯ • સૂત્ર - ૧૩૫૯, ૧૩૬૦ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયકર્મ.... નામકર્મ, ગોત્ર અને અંતરાય. સંક્ષેપથી આ આઠ કમો છે. • વિવેચન - ૧૩૫૯, ૧૩૬૦ - (૧) જેના વડે જણાય તે જ્ઞાન - અવબોધ, તેને વસ્ત્રની જેમ આચ્છાદિત કરે તે આવરણીય એવું જ્ઞાનારણીય. (૨) જેના વડે દેખાય તે દર્શન - સામાન્ય અવબોધ, તે પ્રતીહારની માફક રામના દર્શન કરતા જેના વડે અટકાવે તેવું દર્શનાવરણીય. (3) સુખદુઃખની જેમ અનુભવાય કે વેદાય તે વેદનીય - મધ વડે લિમ તલવારની ધાર ચાટવા સમાન. (૪) મોહનીય - જાણવા છતાં મોહ પામે તે, મધપાનવત્ ચિત્તતાજનન. (૫) આયુ - સ્વકૃત કર્મો વડે પ્રાપ્ત નરકાદિથી નીકળવા ઇચ્છતા આત્માને બેડી જેમ બંધક કર્મ. (૬) નામ - આત્માને ગતિ આદિ વિવિધ ભાવાનુભવ પ્રતિ નમાવે છે, ચિત્રકારની જેમ હાથી-ઘોડાના ભાવ પ્રતિ રેખા કરે છે તેવું. () ગોત્ર - ઉચ્ચનીય શબ્દથી બોલાત, આત્માને ચાકડા માફક ભગાડાતું કર્મ. (૮) અંતરાય - દાતા પ્રતિ ગ્રાહકનું અંતર, ભંડારીની જેમ વિપ્ન હેતુપણે વર્તે છે તે કર્મ. આ રીતે આઠ કર્મો સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી તો જેટલાં જીવભેદો છે, તેના પ્રત્યે તેટલા અર્થાત અનંતભેદો છે. -x- - જ્ઞાનના પ્રાધાન્યથી પહેલું કથન જ્ઞાનાવરણનું કર્યું. પછી દર્શનાવરણ, પછી એકવિધ બંધક કેવલીને પણ સાતાનો બંધ હોવાથી વેદનીયનું, પછી પ્રાયઃ સંસારીને થતાં રાગદ્વેષને કારણે મોહનીયનું એ રીતે - • - • આયુનું, નામનું, ગોત્રનું, અંતરાય કર્મનું કથન કર્યું છે. આ પ્રમાણે કર્મોની મૂળ પ્રકૃતિ કહીને કર્મનું કથન કર્યું છે. • સૂત્ર - ૧૩૬૧ થી ૧૩૭૨ - (૧૩૬૧) જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે - શ્રુત, અભિનિભોલિક, અવધિ, મન અને કેવલ (પાંચ સાથે જ્ઞાનાવરણ શબ્દ જોડવો.). (૧૩૬૨, ૧૩૬૩) નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રસલા અને સ્યાનગૃદ્ધિ તે પાંચમી.... ચક્ષુ, અચલ્સ, અવધિ અને કેવલ દર્શનાવરણ એ ચાર. બંને મળીને દર્શનાવરણ કર્મના નવ ભેદો છે. (૧૩૬૪) વેદનીય કર્મના બે ભેદ છે - સાતા અને અસાતા. સાતા અને અસાતા વેદનીયના અનેક ભેદો છે. (૧૩૬પ થી ૧૩૬૮) મોહનીય કર્મના પણ બે ભેદો છે - દર્શન અને ચાશિ મોહનીય. દન મોહનીસના ત્રણ ભેદ અને ચારિત્રમોહનીયના બે ભેદ છે. દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓ છે - સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય.. ચારિત્ર મોહનીયના બે ભેદ છે - કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીય કર્મના સોળ ભેદ છે અને નોકષાય મોહનીય કર્મના નવ ભેદો છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૩૬૯) આયુકર્મના ચાર ભેદ છે - નૈરયિકાયુ, તિચાયુ, મનુષ્યા, અને દેવાયું. (૧૩૭૦) નામ કર્મના બે ભેદ છે - શુભ નામ અને અશુભ નામ. શુભ નામ અને અશુભ નામના પણ ઘણાં ભેદો છે. (૧૩૭૧) ગોત્ર કર્મના બે ભેદો છે - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોગ. ઉચ્ચ ગોત્ર આઠ ભેદે છે અને નીચ ગોત્ર પણ આઠ ભેદે છે. (૧૩૭૨) સંક્ષેપથી અંતરાય કર્મના પાંચ ભેદો છે - દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીયતરાય. • વિવેચન - ૧૩૬૧ થી ૧૩૭૨ - (૧૩૬૧) જ્ઞાનાવરણીયના પાંચ ભેદ કહ્યા. આવાર્યના ભેદથી આવરણના ભેદ કહ્યા છે. જે મતિ જ્ઞાનાવરણીય આદિ પૂર્વે મોક્ષ માર્ગ અધ્યયનમાં કહેલો છે. (૧૩૬૨) ઉંઘ આવવી તે નિદ્રા, તે અહીં સુખેથી જાણી શકાય ના અર્થમાં છે. નિદ્રાનિદ્રા - દુ:ખે જાણી શકાય તેવી છે, માટે બે વખત ઉચ્ચારણ કર્યું. પ્રચલા - બેઠાં બેઠાં પણ ઉંધે. પ્રચલા પ્રયતા - પ્રચલા કરતા પણ અતિશયવાળી છે, ચાલતા ચાલતા પણ ઉંધે. છેલ્લે ત્યાનમૃદ્ધિ - તે પ્રકૃષ્ટતર અશુભ અનુભાવપણાથી, તેનાથી પણ ઉપરવર્તિની છે તેમાં સ્થાને - સંહત ઉપચિત, બદ્ધિ-વૃદ્ધિ તેના ઉદયમાં વાસુદેવના બળ કરતાં અડધુ બલ પ્રબળ રાગ-દ્વેષ ઉદયવાળાને ઉપજે છે. (૧૩૬૩) ચક્ષુ વડે રૂપ સામાન્ય ગ્રહણમાં ચક્ષુર્દર્શન, ચક્ષુ સંદેશ બાકીની ઇંદ્રિયો અને મનમાં તેનું દર્શન તે અચક્ષુદર્શન. અવધિ વડે રૂપી દ્રવ્યોનું સામાન્યથી ગ્રહણ તે અવધિદર્શન તથા કેવલદર્શન • સર્વે દ્રવ્ય પર્યાયોનો સામાન્ય અવબોધ. તેના આચરણના ચાર ભેદથી ચર્દર્શનાવરણ આદિ ચાર ભેદો થાય. આ નવ ભેદે દર્શનાવરણ જાણવું. (૧૩૬૪) વેદનીય - આલ્ફાદકત્વથી આસ્વાદાય છે તે સાતા - સુખ, તે શારીરિક અને માનસિક હોય, તેને બંધાવનાર કર્મ. અસાતા - તેનાથી વિપરીત કહેલ છે. સાતા વેદનીયના ઘણાં ભેદો કહેલા છે, તેના હેતુભૂત અનુકંપાદિ ઘણાં ભેદપણાથી છે. એ પ્રમાણે અસાતાના પણ ઘણાં ભેદ છે. જેમકે દુઃખ, શોક, આતાપ આદિથી તેનું બહુવિધત્વ છે. (૧૩૬૫) મોહનીય કર્મના બે ભેદ છે – વિષયથી તેનું સૈવિધ્ય કહે છે. દર્શન - તત્ત્વચિરૂપ, ચરણ - ચાત્રિ. તેથી દર્શન મોહનીય અને સાત્રિ મોહનીય. દર્શન વિષયક મોહનીય ત્રણ ભેદે કહેલ છે. ચરણ વિષય મોહનીય બે ભેદે કહેલ છે. (૧૩૬૬) દર્શન મોહનીચના ત્રણ ભેદ - સભ્ય ભાવ તે સમ્યકત્વ - શુદ્ધદલિક રૂપ, જેના ઉદયમાં પણ તત્ત્વરચિ થાય. મિથ્યાભાવ તે મિથ્યાત્વ - અશુદ્ધ દલિક રૂપ છે, તેથી તત્ત્વમાં અતત્ત્વ અને અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ ઉપજે છે. સમ્યગમિથ્યાત્વ અર્થાત મિશ્રમાં શુદ્ધાદ્ધદલિક રૂપ છે, તેનાથી જીવોને ઉભય સ્વભાવના થાય છે. આ ત્રણ પ્રકૃતિ કહી. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૬૧ થી ૧૩૭૨ ૧૬૧ (૧૩૬૭) ચારિત્રમાં જેના વડે મોહ ઉત્પન્ન થાય તે ચારિત્ર મોહનીય કર્મ. જેનાથી શ્રદ્ધા કરવા છતાં તેના ફળાદિને સ્વીકારતો નથી - પામતો નથી. મૃતધરો વડે આ બે ભેદ કહેવાયેલ છે. ચારિત્ર મોહનીયને પણ બે ભેદે કહેલ છે - કષાય એટલે ક્રોધ આદિ રૂપે જે વેદાય છે તે કષાય વેદનીય. નોકષાય - તે કષાયના સહવર્તી એવા હાસ્યાદિ, તે રૂપે વેદાય તે નોકષાય વેદનીય. (૧૩૬૮) કષાય વેદનીયના સોળ પ્રકારો છે. કષાયથી જન્મે છે તે કષાયજ અર્થાત્ કષાય વેદનીય. આના સોળ ભેદ આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ, એ ચારેના પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એ ચારચાર ભેદો છે. નોકષાયના ભેદ સાત - હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. જે વેદની વિવક્ષા પુરુષવેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ આ પ્રમાણે ત્રણ ભેદો કરીએ તો કુલ નવ ભેદો થશે. (૧૩૬૯)નૈરયિકાયુ, તેમાં રિચ - નિકળી ગયેલ છે, શું? ત્યાં ઉત્પન્ન થયેલને ઇષ્ટફળદા નથી. અર્થાત્ સર્વેદનાનો અભાવ. આવી નિરય – નરકમાં થયેલ તે નૈરયિકાયું. તીર્થો જાય છે તે નિર્યચ, એ વ્યુત્પત્તિ નિમિત્ત છે, પ્રવૃતિનિમિતથી તિર્યંચગતિ નામ કર્મથી તિર્યંચ - તે એકેન્દ્રિયાદિ છે. તેમની સ્થિતિને નિયંચાયુ. મનુના અપત્યો તે મનુષ્યો, તેનું આયુ તે મનુષ્યાયું. તેના ભાવ અવસ્થિતિ હેતુપણાથી જ દેવો - તેમનું આયુ તે દેવાયુ. (૧૩૭૦) નામ કર્મ બે ભેદે છે- (૧) જેના વડે બધી અવસ્થામાં આત્મા શોભે છે, તે શુભ નામ. (૨) અશુભ નામ- શુભ નામથી વિપરીત. આ શુભ અને અશુભના પણ ઘણાં ભેદો છે. ઉત્તર ભેદથી શુભ નામના અનંતભેદત્વ છે, તો પણ વિમધ્યમ વિવક્ષાથી ૩૭ ભેદો કહ્યા છે - ૧ થી ૧૦ - મનુષ્ય ગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, દારિક, વૈક્રિય, તૈજસ, કામણ, આહારક એ પાંચ શરીર, સમચતરસ સંસ્થાન, વજsષભનારાય સંઘયણ. - ૧૧ થી ૨૦ - દારિક, વૈક્રિય, આહારક, અંગોપાંગ, પ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર, મનુષ્યાનું પૂર્વી, દેવાનુપૂર્વી, અગુરુલઘુ. - ૨૧ થી ૨૫ - પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, પ્રશસ્ત વિહાયોગતિ. - ૨૬ થી ૩૬ - ત્રાસ, બાદર, પર્યાપ્ત, પત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, દેવ, યશકીતિ અને નિમણ - ૩૭ - તથા તીર્થંકર નામ કર્મ. આ બધી શુભાનુભાવથી શુભ જાણવી. અશુભ નામ કર્મ પણ વિમધ્યમ વિપક્ષાથી ૩૪ - ભેદવાળી છે. ૧ થી ૧૧ - નરક ગતિ, તિર્યંચ ગતિ, એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય જાતિ, ઋષભનારાય, નારાચ, અર્ધનારાય, કીલિકા અને સેવાd એ પાંચ સંઘયણ. ૧૨ થી ૨૦ - ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ પાંય સંસ્થાન, અપ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર. ૨૧ થી ૩૪ - નરકાનુપૂર્વી, તિર્થયાનુપૂર્વી, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, સૂમ, સાધારણ, અશુભ નારકત્વાદિના બંધક હોવાથી અશુભ છે. 2િ9/11] Jain Education international Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં બંધન, સંઘાત, વર્ણાદિ અવાંતર ભેદોની પૃથક વિવક્ષા ન હોવાથી સંખ્યાતિક્રમ ન કહેવો. (૧૩૭૧) ગોત્ર કર્મ - ઉચ્ચ અને નીય. તે બંનેના પણ આઠ - આઠ ભેદો કહેલા છે. તેમાં જાતિનો અમદ આદિ આઠ ઉચ્ચ ગોત્રના બંધના હેતુઓ છે. તે જ જાતિનો મદ આદિ આઠ નીચ ગોત્રના હેતુઓ છે. આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રનો સાક્ષી પાઠ પણ મળે છે. (૧૩૭૨) દેવાય તે દાન, પ્રાપ્ત થાય તે લાભ. એક વખત ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવાય તે ઉપભોગ. તેમાં વિશેષથી ચેષ્ટા થાય જેનાથી તે વીર્ય. એ બધામાં અંતરાય - વિપ્ન જોડવું. વિષયના ભેદથી આ અંતરાય પાંચ ભેદે સંક્ષેપથી કહેલ છે. તેમાં દાનાંતરાય હોય ત્યારે વિશિષ્ટ ગ્રહણ કર્યા હોય, દેય વસ્તુ હોય, તેનું ફળ પણ જાણતો હોય છતાં પણ દાન પ્રવૃત્તિ હણાય તે દાનાંતરાય. વિશિષ્ટ દાતા હોય, નિપુણ રીતે યાચેલ હોય, પણ ઉપલબ્ધિનો ઉપઘાત થાય તે લાંભાતરાય. ભોગાંતરાયમાં વૈભવ આદિ પ્રાપ્ત થવા છતાં જેના કારણે આહાર આદિ ન ભોગવાય. ઉપભોગાંતરાય - જેના ઉદયથી વસ્ત્ર, અલંકાર આદિ ન ભોગવે. વીયાંતરાય - જેના વશથી બળવાન અને નીરોગી અવસ્થામાં હોવા છથાં જે તૃણ પણ વાકું ન વાળી શકે છે. આ પ્રકૃતિ કહી. હવે તેના નિગમના માટે કહે છે - • સૂત્ર - ૧૩૭૩ - આ કમની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી. આનાથી આગળ તેના પ્રદેશાગ્ર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સાંભળો. • વિવેચન - ૧૩૭૩ - અનંતરોક્ત જ્ઞાનાવરણાદિ રૂપ મૂલ પ્રકૃતિ તથા શ્રુતજ્ઞાનાવરણાદિ ઉત્તર પ્રકૃતિઓ, ચ શબ્દથી કૂતાદિના પણ અક્ષર, અનક્ષરાદિ ભેદથી બહુવિધપણાથી ન કહેવાયેલા ઘણાં ભેદનું સૂચક છે. પ્રદેશ – પરમાણુઓ, તેમના અગ્ર - પરિમાણ તે પ્રદેશાગ્ર. ક્ષેત્ર – જેમાં નિવાસ થાય છે તે, આકાશ. કાલ - બદ્ધ કર્મની જીવપ્રદેશથી અવિચીન રૂપ સ્થિતિ. ભાવ - અનુભાગ, કર્મના પર્યાય. ઉક્ત ચારમાંથી “પ્રદેશાગ્ર'ને કહે છે - • સૂત્ર - ૧૩૦૪ - એક સમયમાં બદ્ધ થનારા બધાં કર્મોના કમપુદગલરૂપ દ્રવ્ય અનંત હોય છે. તે ગ્રંથિભેદ ન કરનારા અનંત ભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમાં ભાગ જેટલું હોય છે. વિવેચન - ૧૩૭૪ - બધાંના જ અર્થાત કેટલાંક નહીં, તેવા જ્ઞાનાવરણાદિ કર્મોના પરમાણુ પરિમાણ અનંત પરમાણુ નિપન્નત વર્ગણાના, અને તે અનંતક ગ્રંથિધન રાગદ્વેષ પરિણામ. તેને પામે છે તે ગ્રંથિગા અને તે સત્વો તે ગ્રંથિસત્વ - જે ગ્રંથિ પ્રદેશને પામીને પણ તેના Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૭૪ ૧૬૩ ભેદ અવિધાનથી - X - - × - X - અભવ્યો જ લેવા. તેઓ અનંત ગુણત્વથી અતિક્રાંત તથા સિદ્ધોથી તે કર્મ પરમાણુઓ અનંતમાં ભાગે છે. કેમકે તેમની અપેક્ષાથી સિદ્ધોનું અનંત ગુણત્વ છે. એક સમયે ગ્રાહ્ય કર્મ પરમાણુની અપેક્ષાએ આ કહેલ છે. - ૪ - - * - હવે ક્ષેત્રને આશ્રીને કહે છે - . - ૦ સૂત્ર - ૧૩૭૫ બધાં જીવોને માટે સંગ્રહ કર્મપુદ્ગલ છે એ દિશાઓમાં આત્માથી દૃષ્ટ બધા આકાશ પ્રદેશોમાં છે. તે બધાં કર્મપુદ્ગલ બંધના સમયે આત્માના બધા પ્રદેશોની સાથે બદ્ધ થાય છે. • વિવેચન ૧૩૭૫ - એકેન્દ્રિય આદિ બધાં જ ભેદથી તે જીવો, તેમના જ્ઞાનાવરણાદિ કર્મોની સંગ્રહણ ક્રિયા, તેમાં યોગ્ય થાય છે. અથવા બધાં જીવો કર્મોનો સંગ્રહ કરે છે. કેવા પ્રકારે ? છ એ દિશામાં રહેલ - સ્થિત કર્મોનો. તેમાં પૂર્વાદિ ચાર દિશા અને ઉર્ધ્વ તથા અધો એ છ દિશા લેવી. આ છ દિશા આત્માએ રોકેલા આકાશ પ્રદેશની અપેક્ષાથી લેવી. જે આકાશ પ્રદેશમાં જીવ અવગાઢ હોય, ત્યાં જ જે કર્મ પુદ્ગલો હોય, તે રાગાદિ સ્નેહગુણના યોગથી આત્મામાં ચોંટે છે, પણ બીજા ક્ષેત્રમાં અવગાઢ હોય તે ચોંટતા નથી. કેમકે ભિન્ન દેશમાં તેના ભાવ - પરિણામનો અભાવ હોય છે. - ૪ - વિદિશાની અલ્પત્વથી વિવક્ષા કરી નથી. પણ વિદિશામાં રહેલ કર્યો પણ આત્મા વડે ગ્રહણ કરેલ નથી. તથા જે કેટલીક દિશામાં દ્રવ્યાંતરત્વ કહેલ છે, તેને પણ અહીં ગ્રહણ કરેલ નથી. વળી છ દિશામાંથી જે કહ્યું, તે બે ઇંદ્રિયને આશ્રીને નિયમથી કહેવું. એકેન્દ્રિયમાં તો અન્યથા પણ સંભવે છે. કેમકે આગમમાં તેવો સાક્ષીપાઠ છે. - × - x + x - - આત્મા જ સર્વ પ્રકૃતિ પ્રાયોગ્ય પુદ્ગલને સામાન્યથી ગ્રહણ કરીને, તેને જ અધ્યવસાય વિશેષથી પૃથક્ પૃથક્ જ્ઞાનાવરણાદિ રૂપ પણે પરિણમાવે છે. આવા પ્રકારે કર્મ સંગ્રહીત થઈને શું કેટલાંક જ આત્મ પ્રદેશોથી બદ્ધ થાય છે કે સર્વ આત્મા વડે બદ્ધ થાય છે ? સર્વ આત્મા વડે જ બદ્ધ થાય, કેટલાંક પ્રદેશો વડે નહીં. દુધ અને પાણી માફક એકમેક થાય છે } - x- x- તે ગ્રહણ કરાયા પછી કોની સાથે કેટલા કે કઈ રીતે બંધાય છે ? બધાં જ પ્રદેશો વડે આત્મા સર્વ પ્રકૃતિરૂપે પ્રકૃતિ · સ્થિતિ આદિથી બદ્ધ થાય. હવે કાળને આશ્રીને કહે છે - • સૂત્ર - ૧૩૭૬ થી ૧૩૮૦ - (૧૩૭૬, ૧૩૭૭) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને આંતરાચ કર્મની આ સ્થિતિ બતાવેલી છે - ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ - કોડાકોડી સાગરોપમની છે, જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. (૧૩૭૮) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે અને જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૩૭૯) આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ - ૩૩ સાગરોપમ છે, જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. (૧૩૮૦) નામ અને ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ - કોડાકોડી સાગરોપમ છે અને જધન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. - વિવેચન - ૧૩૭૬ થી ૧૩૮૦ - ઉદધિ - સમુદ્ર, તેની સદેશ તેથી “સાગરોપમ' અર્થ કરેલો છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ - કોડાકોડી થાય છે. તથા મુહૂર્તની અંતર, તે અંતર્મુહૂર્ત. તે જધન્યથી સ્થિતિ કહી છે. કયા કમોંની ? જ્ઞાનાવરણ અને દર્શનાવરણની, તથા વેદનીય અને અંતરાયની. અહીં સૂત્રકારે વેદનીયની સ્થિતિ જધન્યથી અંતર્મુહૂર્ત કહી છે, બીજા તેની બાર મુહર્ત જધન્ય સ્થિતિ કહે છે. ઇત્યાદિ કર્મ સ્થિતિ સૂત્રાર્થ પ્રમાણે જણાવી, અહીં પુનરુક્તિ કરતા નથી. સૂત્રકારે બતાવેલ મૂલ પ્રકૃતિ વિષયક કર્મ સ્થિતિ કહી, હવે શિષ્યોના અનુગ્રહને માટે ઉત્તર પ્રકૃતિ વિષયક કર્મ સ્થિતિ બતાવીએ છીએ - તેમાં ઉત્કૃષ્ટા - સ્ત્રી વેદ, સાતા વેદનીય, મનુષ્ય ગતિ આનુપૂર્વી એ ચારેની ઉતર પ્રકૃતિની ૧૫ - કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સોળ કષાયોની ૪૪ - કોડાકોડી, નપુંસક અરતિ શોક ભય અને ગુપ્તા એ પાચની ૨૦- કોડાકોડી, પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવગતિ, દેવાનુપૂર્વી, આધ સંહનન, સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, ઉચ્ચ ગોત્ર એ પંદરની દશ કોડાકોડી. ન્યગ્રોધ સંસ્થાન અને બીજા સંઘયણની ૧૨- કોડાકોડી, આદિ સંસ્થાન અને નારાય સંઘયણની ૧૪ - કોડાકોડી, કુલ્ક અને અર્ધનારાચની ૧૬ - કોડાકોડી, વામન સંસ્થાન અને કીલિકા સંઘયણની, વિકસેન્દ્રિય જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્તક, સાધારણ એ અઢારની ૧૮ - કોડાકોડી, તિર્યંચ અને મનુષ્ય આયુની ત્રણ પલ્યોપમ, બાકીનાની મૂળ પ્રકૃતિવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જધન્યાસ્થિતિઃ નિદ્રા પંચક અને અસાતા વેદનીયની છે. સાગરોપમમાં 3/ ભાગ પલ્યોપમ અસંખ્યય ભાગ ન્યૂન છે. સાતાની ૧૨ - મુહૂર્ત, મિથ્યાત્વની પલ્યોપમ અસંખ્યય ભાગ ન્યૂન સાગરોપમ, આધ બાર કષાયની ચાર સાગરોપમમાં સાત ભાગ ન્યૂન. સંજવલન ક્રોધની બે માસ, માનની એક માસ, માયાની અદ્ધમાસ, પુરુષવેદની આઠ વર્ષ, બાકીના નોકષાય, મનુષ્ય, તીર્યચગતિ, જાતિ પંચક, દારિક શરીર, તેના અંગોપાંગ, તૈજસ, કાર્મણ, છ સંસ્થાન, છ સંતનન, વર્ણ ચતુર્ક, તિર્યંચ અને મનુષ્યાનુપૂર્વી, અગુરુ લઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, પ્રશસ્ત અને પ્રશસ્ત વિહાયોગતિ, ચશોકીર્તિ વજીને ત્રસાદિ વીસ, નિમણ, નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્રની ૬૬ - ઉત્તર પ્રકૃતિની ૨૦ સાગરોપમ, તેમાં પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન, ઇત્યાદિ - - - - સંપ્રદાયથી જાણવી. પ્રદેશાગ્ર, ક્ષેત્ર અને કાળ કહ્યા. હવે ‘ભાવ'ને આશ્રીને કહે છે - Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૮૧, ૧૩૮૨ ૧૬૫ • સૂત્ર - ૧૩૮૧, ૧૩૮૨ - સિદ્ધોના નાતમાં ભાગ જેટલાં કમના અનુભાગ છે. બધાં અનુભાગોના પ્રદેશ પરિમાણ બધાં જીવોથી અધિક છે. તેથી આ કર્માના અનુભાગોને જાણીને બુદ્ધિમાન સાધક કમનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે - તેમ હું કહું છું. • વિવેચન - ૧૩૮૧, ૧૩૮૨ - સિદ્ધોના અનંતભાગ વર્તિત્વથી અનંત ભાગ “અનુભાગ” રસ વિશેષ હોય છે. આ અનંત ભાગ અનંત સંખ્ય જ છે. હવે પ્રદેશ પરિમાણ કહે છે. બધાં અનુભાગોમાં પ્રદિશ્યત થાય છે માટે પ્રદેશો - બુદ્ધિ વડે વિભાગ કરાતા તે વિભાગોનો એક દેશ, તેનું અગ્ર તે પ્રદેશાગ્ર. ભવ્ય અને અભવ્ય બધાં જીવોથી અતિક્રાંત, તેથી તેના અનંતગુણત્વથી અધિકપણે છે. હવે જે કારણે આ પ્રદેશબંધાદિ કહ્યા, તેનો ઉપસંહાર કરતા કહે છે - જેથી આવા પ્રકારે પ્રકૃતિબંધાદિ છે, તેથી અનંતર કહેલ કર્મોના અનુભાગ, ઉપલક્ષણથી પ્રકૃતિ બંધાદિને વિશેષથી - કટુ વિપાકત્વ અને ભવહેતુત્વ લક્ષણથી જાણીને, તેમાંના અશુભ કર્મો પ્રાયઃ ભવનિર્વેદ હેતુત્વથી કર્મોનો સંવર અને નિર્જરા માટે યત્ન કરવો. - X- નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૫૩૭ + વિવેચન - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ કમને સારી રીતે જાણીને તેના સંવર અને નિર્જરાને માટે સદા પણ પ્રયત્ન કરવો જોઈએ. - x x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 છે અધ્યયન - ૩૪ - “લેયા” કર્મપ્રકૃતિ નામક - ૩૩મું અધ્યયન કહ્યું, હવે ૩૪મું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં કર્મપ્રકૃતિઓ કહી. તેની સ્થિતિ વેશ્યાના વશથી છે, તેથી તેના અભિયાનને માટે આ આરંભીએ છીએ. આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ દ્વારની પ્રરૂપણ પૂર્વવત્ ચાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપ, તેમાં આ લેશ્યા અધ્યયન નામથી લેશ્યા અને અધ્યયન શબ્દનો નિક્ષેપો નિર્યુક્તિકાર કહે છે • નિર્યુક્તિ - ૫૩૮ થી ૫૪૮ + વિવેચન - લેશ્યાનો નિક્ષેપો નામાદિ ચાર ભેદ જાણવો. તેમાં દ્રવ્યલેશ્યા બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્યલેશ્યા ત્રણ ભેદે - જ્ઞશરીર આદિ. તેમાં નોઆગમથી તદુવ્યતિરિક્ત દ્રવ્ય લેશ્યા બે ભેદે - કર્યા અને નોકમ. નોકમાં પણ બે ભેદે છે - જીવો અને અજીવો. જીવોના બે ભેદ જાણવા - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે બંને પણ સાત ભેદે છે. અજીવ કર્મનો દ્રવ્યલેશ્યા દશભેદે જાણવી.- x x- જે દ્રવ્યકર્મલેશ્યા તે નિયમા છ ભેદે જાણવી, તે આ પ્રમાણે - કૃષ્ણા, નીલા, કાયોત, તેજો, પદ્મ અને શુકલ લેશ્યા. ભાવલેશ્યા બે ભેદે - વિશદ્ધા, અવિશદ્ધા. વિશુદ્ધા લેણ્યા બે ભેદે - ઉપશમ કષાયા, ક્ષાયિક કષાયા. અવિશુદ્ધ ભાવ લેશ્યા બે ભેદે છે - રાગથી અને દ્વેષથી. નોકર્મ દ્રવ્યલેશ્યા પ્રયોગથી અને વિસસાથી ભાવમાં ઉદય જાણવો. - x- x અધ્યયનનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે, ઇત્યાદિ પૂર્વવત. - ૮ - ૪ - અધ્યવસાનને આશ્રીને ભાવ - અધ્યયન નિક્ષેપો જાણવો. અહીં નિયુક્તિની ૧૧- ગાથાઓ નોંધી છે. તેમાં પહેલાં લેશ્યા શબ્દનો નિક્ષેપો કહે છે. તેમાં તદુવ્યતિરિક્ત વેશ્યા બે ભેદે છે, તે બે ભેદો કહે છે - કર્મમાં અને નોકર્મમાં. તેમાં કર્મમાં અલ્પ વક્તવ્યતાથી તેની ઉપેક્ષા કરીને નોકર્મ વિષયક કહે છે - નોકર્મમાં અર્થાત્ કર્મના અભાવ રૂપમાં થાય છે. તેના બે ભેદો કહ્યા છે. તે કઈ રીતે? ઉપયોગ લક્ષણ તે જીવોના અને તેનાથી વિપરીત તે અજીવોના. અહીં નોકમત્વ ઉભયમાં પણ કર્મના અભાવરૂપપણાથી તે સંબંધી ભેદથી દ્વિભેદત જાણવું. તેમાં પણ જીવોને બે ભેદે છે, તેમ જાણવું. અહીં સિદ્ધિ શબ્દ પૂર્વના બંને સાથે જોડવાનો છે. થશે કે થનારી છે, તેવા પ્રકારની સિદ્ધિ જેમની છે તે ભવસિદ્ધિક અર્થાત્ ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય - અભાવસિદ્ધિક. આ બંને ભેદો જીવોના થાય છે. અહીં વેશ્યાના સાત પ્રકારો કહ્યા છે. અહીં શ્રી જયસિંહ સૂરિ કહે છે - કૃષ્ણ આદિ છ લેયા અને સાતમની સંયોગજા, અહીં શરીરની છાયારૂપ પરિગ્રહણ કરાય છે. બીજા દારિક અને ઔદારિક મિશ્ર ઇત્યાદિ ભેદથી સાત પ્રકારો વડે જીવ શરીરની છાયાને જ કૃષ્ણાદિ વર્ણરૂપ નોકર્મ સાત પ્રકારની જીવદ્રવ્ય લશ્યાને માને છે. અજીવ નોકર્મ દ્રવ્યલેશ્યા - તે દશભેદે જાણવી. ચંદ્રોની, સૂર્યોની, મંગલ આદિ ગ્રહગણની. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાની તથા એકાવલિ આદિ આભરણોની. Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩૪ ભૂમિકા ૧૬૭ આચ્છાદનોની, દર્પણની, મરકતમણિની. ચક્રવર્તીના રત્ન એવા કાકિણીની. આ સૂર્યાદિની જે જન નયનોને શ્લેષ કરે છે તે લેશ્યા અર્થાત્ ચક્ષુ આક્ષેપિકા સ્નિગ્ધ દીમરૂપ છાયા તેને નોકર્મણી અજીવ દ્રવ્યલેશ્યા દશ ભેદે છે, તેમ જાણવું. અહીં ચંદ્રાદિ શબ્દથી તેના વિમાનો લેવા. કેમકે તેના પૃથ્વીકાયરૂપત્વમાં પણ સ્વકાય - પરકાય શસ્ત્રથી ઉપનિપાતના સંભવથી તેના પ્રદેશોમાં કેટલાંકમાં અચેતનત્વથી અજીવલેશ્યાપણું જાણવું. ઉપલક્ષણથી આ દશવિધ દ્રવ્યોમાં રજત આદિની છાયાને પણ બહુતર ભેદના સંભવથી જાણવી. આ પ્રમાણે નોકર્મ દ્રવ્યલેશ્યા જણાવીને કર્યદ્રવ્ય લેશ્યા કહે છે - તે છ ભેદે જાણવી. કૃષ્ણા, નીલા આદિ. આ કર્મદ્રવ્ય લેશ્યા શરીરનામ કર્યદ્રવ્યો જ છે. તો પછી “યોગપરિણામ લેશ્યા” કઈ રીતે ? જે કારણે સયોગી કેવલી શકલ લેશ્યા પરિણામથી વિચરીને અંતર્મુહર્ત બાકી રહેતા યોગનિરોધકહે છે. પણ અયોગિત્વ અને અલેશ્યાત્વને પામે છે, તેથી યોગ પરિણામ લેશ્યા કહેલ છે. તે યોગ એ શરીરનામ કર્મ પરિણતિ વિશેષ છે. - x- X- X- જે પ્રમાણે કામ આદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ તે યોગ કહેવાય છે, તે પ્રમાણે જ લેશ્યા પણ જાણવી. કર્મની સ્થિતિનો હેતુ તે વેશ્યા છે તેથી ગુરુઓ “કર્મ નિચંદ લેશ્યા” કહે છે. - - - - x x એ પ્રમાણે દ્રવ્યલેશ્યા કહી, હવે ભાવલેશ્યા કહે છે – ભાવલેશ્યા બે ભેદે છે – (૧) વિશુદ્ધ લેશ્યા - અકલુષ દ્રવ્ય સંપર્કથી જન્મેલ આત્મ પરિણામ રૂપ(૨) અવિશુદ્ધ લેશ્યા - તે પ્રમાણે જ જાણવી. વિશુદ્ધ લેશ્યા બે પ્રમાણે છે - ઉપશમથી થયેલ અને ક્ષયથી થયેલ. અર્થાત (૧) કષાયના ઉપશમથી થતી, (૨) કષાયના ક્ષયથી થતી. એકાંત વિશુદ્ધિને આશ્રીને આ કથન કરેલ છે. અન્યથા ક્ષાયોપથતિકી એવી પણ શુકલ, તેજ અને પદ્મ એ વિશુદ્ધલેશ્વા સંભવે જ છે. અવિશુદ્ધ વેશ્યા, તે પૂર્વે કહેલ છે તે નિયમથી બે ભેદ જાણવી. પ્રેમમાં અર્થાત રાગમાં અને દોસ અર્થાત દ્વેષમાં. એટલે કે રોગવિષયા અને દ્વેષ વિષયા. આ અર્થથી કૃષ્ણ, નીલ, કાપોત રૂપા જાણવી. આ પ્રમાણે નામ આદિ ભેદથી આ લેગ્યા અનેક પ્રકારે છે તેમાં અહીં કોનો અધિકાર છે ? અહીં કર્મલેશ્યા વડે અધિકાર છે. પ્રાયઃ આ જ વેશ્યાની અહીં વણદિરૂપથી વિચારણા થતી હોવાથી કર્મદ્રવ્યલેશ્યા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામાદિ ભેદથી વેશ્યા કહી. હવે નોકર્મદ્રવ્યલેશ્યાને કહે છે- શરીર, આભરણ આદિની છાયા. જીવ વ્યાપાર - તે શરીરાદિમાં તેલનું અવ્યંજનકે મનઃશિલાઘર્ષણાદિથી છે તે પ્રયોગ અને વિસા - જીવ વ્યાપાર નિરપેક્ષ ઇન્દ્રધનુષ કે વાદળા આદિની તથાવૃત્તિ, તેના વડે જાણવી. ભાવલેશ્યા તે વિપાક, અહીં તે ઉપચારથી ઉદયજનિત પરિણામ કહ્યા છે. કોના? જીવોમાં છ એ વેશ્યાના પરિણામ. “અધ્યયન”ના નિક્ષેપાદિ વિનય શ્રુતમાં પૂર્વે કહેલા જ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • નિર્યુક્તિ - ૫૪૯ + વિવેચન - આ લેગ્યાના શુભાશુભ પરિણામોને જાણીને અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરવો અને પ્રશસ્ત લેશ્યામાં પ્રયત્ન કરવો જોઈએ. -૦- કઈ રીતે જાણીને ? આ અધ્યયન અનુસાર, અપ્રશા - અશુભ પરિણામા કૃષ્ણાદિ લેગ્યા. પ્રશા - શુભ પરિણામ રૂપ પ1િ - પદ્મ લેશ્યાદિમાં પ્રયત્ન કરવો. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રનું ઉચ્ચારણ - • સૂત્ર - ૧૩૮૩ - હું આનુપૂર્વના ક્રમાનુસાર લેશ્વા અધ્યયનનું નિરૂપણ કરીશ. મારી પાસે તમે છ વૈશ્યાઓના અનુભાવોને સાંભળો. • વિવેચન - ૧૩૮૩ - લેશ્યાને જણાવતું અધ્યયન તે લેશ્યા અધ્યયન, પ્રકર્ષથી તેના જ નામ, વર્ણ આદિના નિરૂપણા રૂપે યથાક્રમે કહીશ. કર્મલેશ્યા એટલે કર્મસ્થિતિને બતાવનાર તે તે વિશિષ્ટ પુગલરૂપ રસ વિશેષોને કહીશ, તે સાંભળો. આ અનુભવ નામાદિની પ્રરૂપણાથી કહેવાય છે. તેથી તેની પ્રરૂપણા માટે શિષ્યોને અભિમુખ કરવા આ દ્વાર સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૩૮૪ - લેયાઓના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુર્ણ મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૧૩૮૪ - નામ - અભિધાન, વણ - કૃષ્ણાદિ, રસ - કડવો વગેરે. સંઘ - સુરભિ આદિ. સ્પર્શ - કર્કશ આદિ, પરિણામ – જધન્ય આદિ, લક્ષણ - પાંચ આશ્રયનું સેવન આદિ. સ્થાન - ઉત્કર્ષ અને અપકર્ષ રૂપ, સ્થિતિ - અવસ્થાન કાળ. ગતિ – નરકાદિ. આયું - જીવિત. હવે નિર્દેશાનુસાર નામને કહે છે - • સૂત્ર - ૧૩૮૫ + વિવેચન - લેશ્યાઓના નામો ક્રમશઃ આ પ્રમાણે છે - કૃષ્ણ, નીલ, કપોત, તેજો, યા અને શુક્લ. સૂત્ર સ્પષ્ટ છે. હવે તેનો વર્ણ કહે છે - • સૂત્ર - ૧૩૮૬ થી ૧૩૯૧ - (૧૩૮૬) કૃષ્ણ લેટયાનો વર્ણ નિગ્ધ થ િસજળમેઘ, ભેંસનું શીંગડું, અરિઠા, ખંજન, અંજન અને આંખની કીકી સમાન કામો છે. (૧૩૮૭) નીલ વેઢાનો વર્ણ - નીલ અશોક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને નિષ્પ વર્ષ મણિ સમાન નીલો છે. (૧૩૮૮) કાપોત વૈશ્યાનો વર્ણ - અલસીના ફૂલ, કોયલની પાંખ, કબુતરની ડોકના વર્ણ સમાન કાળા અને લાલ જેવો નિશ્ચિત છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૩૮૬ થી ૧૩૯૧ ૧૬૯ (૧૩૮૯) તેજ લશ્યાનો વર્ણ - હિંગુલ, ગેરુ, ઉદય પામતો સૂર્ય, પોપટની ચાંચ, પ્રદીપની લવ સમાન લાલ હોય છે. (૧૩૯૦) પત્ર વૈશ્યાનો વર્ણ - હરિતાલ અને હળદરના ખંડ, શણ અને આસનના ફૂલ સમાન પીળો હોય છે. (૧૩૯૧) શુકલ વેશ્યાનો વર્ણ - શંખ, ચંકરન. ફુદપુષ, દુધધારા, ચાંદીના હાર સમાન શ્વેત હોય છે. • વિવેચન : ૧૩૮૬ થી ૧૩૯૧ - સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ શબ્દોનો અર્થ માત્ર અહીં આપેલ છે - જીમૂત - મેઘ, કાશી - વર્ણથી પ્રકાશે છે. ગવલ - ભેંસનું શીંગડું રિઝદ્રોણકાક અથવા તેવું ફળ વિશેષ, તેની છાયા. ખંજન - ગાડાની ધરીની મસી, અંજન - કાજળ, નયન - આંખ. તેની જેવી કૃષ્ણ લેશ્યા. તેની બીજી લેશ્યા કરતા વર્ણથી વિશેષતા જણાવવા કહી. અહીં “વર્ણથી' શબ્દ એટલે કહેલ છે કે તે વર્ણ આશ્રીને જ છે, રસથી નહીં. નીલાશોક - એક વૃક્ષ વિશેષ છે. રક્ત અશોકના વિચ્છેદાર્થે નીલ વિશેષણ મૂકેલ છે. ચાસ - પક્ષિ વિશેષ. પ્રભા - ધુતિ, સ્નિગ્ધ દીપ્ત. તેના જેવી અર્થાત વર્ષથી નીલ એવી લેશ્યા જાણવી. અતસી - ધાન્ય વિશેષ, તેના ફલ. કોકિલચ્છદ - તૈલ કંટક, પારપત - કબુતર, ગ્રીવા – ડોક. કાપોત લેશ્યા તેના જેવી વર્ણવી છે. હિંગલોક - હીંગળો, ઘતું- પાષાણ, ધાતુ આદિ. તરુણ - તુરંતનો ઉગેલો. આદિત્ય - સૂર્ય, શુક - પોપટ, તુંડ – ચાંચ, તેજલેશ્યા લાલ લર્ણ હોય છે. હરિnલ - ધાતુ વિશેષ તેનો ભેદ કરાતા હોય તેવો વર્ણ, હરિહ – હળદર ગાંઠીયો, તેના ભેદ સદેશ. શણ – ધાન્ય વિશેષ, અન – બીજક, તેના ફૂલ તે બધાંની નીભા સમાન વર્ણથી પીળી પાલેશ્યા હોય છે. અંક - મણિ વિશેષ, કુદ - પુષ્પ વિશેષ, ક્ષીર - દુધ, ફૂલક - તૂલ, રૂ. પૂરપાણીનો પ્રવાહ. રજત - રૂપું હાર - મુક્તા કલાપ. તેવો શ્વેત વર્ણ. આ પ્રમાણે વર્ણ કહ્યો, હવે “રસ' ને કહે છે - • સૂત્ર - ૧૩૯૨ થી ૧૩૯૭ - (૧૩૨) કડવી તુંબડી, લમડાં, કડવી રોહિણીનો સ જેટલો કડવો હોય છે તેનાથી અનંત ગુણ અધિક કડવો કૃષ્ણ લેશ્યાનો રસ હોય છે. (૧૩૯૩) ત્રિકટુ અને ગજપીપલનો સ જેટલો તીખો છે, તેનાથી અનંતગુણ અધિક તીખો રસ નીલ લેસ્યાનો હોય છે. (૧૩૯૪) કાચી કેરી અને કાચા કપિત્યનો રસ જેટલો કસાયેલો હોય છે તેનાથી અનંતગુણ અધિક કસાયેલો કાપોત વૈશ્યાનો રસ હોય. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૩૫) પાકી કેરી અને પાકા કપિત્થનો રસ જેટલો ખાટોમીઠો હોય છે, તેનાથી અનંતગુણ અધિક ખટમીઠો તેજલેશ્યાનો સ હોય છે. (૧૩૯૬) ઉતમ સુરા, ફુલોના બનેલા વિવિધ આસવ, મધુ, મેરેયક રસ જેવો અસ્ત હોય તેનાથી અનંતગણ અધિક અસ્ત પશલેશ્યાનો રસ હોય. (૧૩૯૭) ખજૂર, દ્રાક્ષ, દુધ, ખાંડ અને સાકરનો રસ જેટલો મીઠો છે, તેનાથી અનંતગુણ અધિક મીઠો રસ શુક્લ વેશ્યાનો હોય છે. વિવેચન - ૧૩૯૨ થી ૧૩૯૭ - સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે માત્ર વિશેષ શબ્દો જ અત્રે નોંધીએ છીએ - કર્ક - કડવો, રસ - આસ્વાદ, ર્કિાબ - લીમડો, રોહિણી - વયાવિશેષ, અહીં કટુક વિશેષણ તેના અતિશયને જણાવવાને માટે છે. અથવા ઓષધિ વિશેષને જણાવવા અહીં કટુક શબ્દ બીજી વખત નોંધેલ છે. આ કડવા તુંબડા આદિના રસથી અનંત શશિ વડે ગુણતા જેવો આસ્વાદ હોય તેવો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો જાણવો તે તાત્પર્ય છે. ત્રિકટુ - તીક્ષ્ણ કટુ. નીલ ગ્લેશ્યાનો રસ અતિ તીક્ષ્ણ - તીખો જાણવો. તરણ - અપરિપક્વ કેરીનો રસ, તુવર - કષાયેલો. જેવો રસ હોય તેનાથી અનંતગુણ રસ કાપોત લેશ્યાનો જાણવો. પરિણાંતા - પરિપક્વ એવી કેરી, કવિત્વનો રસ અથત કંઈક ખાટો અને કંઈક મીઠો એવો રસ તેજોલેશ્યાનો જાણવો. વરવાર - પ્રધાન સુરા. વિવિધ પુષ્પોનો દારુ, મધ આદિનો રસ આ બધાં રસો કરતા અનંતગુણ કંઈક અમ્લ કષાય માધુર્યવાન રસ પદ્મનો છે. ખજૂર, દ્રાક્ષ આદિ પ્રસિદ્ધ છે. તેની જેવો મધુર રસ એમ અર્થ લેવો. -૦- આ પ્રમાણે લેશ્યાનો રસ કહ્યો. હવે લેયાની ગંધ કહે છે - • સૂત્ર - ૧૩૯૮, ૧૩૯૯ : ગાય, કુતરા, સપના મરેલા શરીરની જેવી દુર્ગધ હોય છે, તેનાથી અનંતગુણ અધિક દુર્ગન્ધ ત્રણે આપશસ્ત લેશ્વાની હોય છે. સુગંધી ફૂલ, પીસાતા સુગંધી પદાર્થોની જેવી ગંધ છે, તેનાથી અનંત ગુણ અધિક સુગંધ ત્રણે પ્રશસ્ત વેશ્યાની હોય છે. • વિવેચન - ૧૩૯૮, ૧૩૯૯ - ગાય આદિના મડદાની ગંધ હોય તેવા પ્રકારની ગંધથી અનંત ગણી દુર્ગધ અપ્રશસ્ત - અશુભ લેશ્યાની હોય છે. અશુભ લેશ્યા કઈ? કૃષ્ણ, નીલ અને કાપોત. અહીં લશ્યાનું અપ્રશસ્તપણું અશુભ ગંધનો હેતુ છે. જાઈ, કેતકી આદિ ફૂલોનો પમરાટ, કોષ્ઠપ્રટાદિ નિષ્પન્ન વાસ, અર્થાત આ બધાંની જે ગંધ, તે પીસાતા હોય ત્યારની સુગંધ, કેમકે તે વખતે આ ગંધ ઘણી પ્રબળતર હોય છે. તેનાથી અનંતગુણ સુગંધી પ્રશસ્ત લેશ્યાની ગંધ હોય. તે પ્રશસ્ત Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૩૯૮, ૧૩૯૯ લેશ્યા એટલે તેજો, પદ્મ, શુકલ. અહીં પણ પ્રશસ્તત્વના વિશેષથી ગંધ વિશેષનું અનુમાન છે. ગંધની કહીને હવે લેશ્યાના સ્પર્શને જણાવે છે - ૦ સૂત્ર - ૧૪૦૦, ૧૪૦૧ કરવત, ગાયની જીભ, શાકવૃક્ષના પાનનો સ્પર્શ જેવો કર્કશ હોય છે, તેનાથી અનંત ગણો અધિક કર્કશ સ્પર્શ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે. બૂર, નવનીત, શિરીષપુષ્પોનો સ્પર્શ જેવો કોમળ હોય છે, તેનાથી અનંતગણો કોમળ સ્પર્શ ત્રણ પ્રશસ્ત લેશ્યાનો છે. - ૭ વિવેચન ૧૪૦૦, ૧૪૦૧ - કરવત કે ગાયની જીભના સ્પર્શ જેવો, અથવા શાક નામે કોઈ વૃક્ષ વિશેષના પાંદડા જેવો જે સ્પર્શ હોય તેનાથી અનંતગુણ, અર્થાત્ અપ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ આવો કર્કશ હોય છે. જ્યારે પ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ અતિસુકુમારપણાથી બતાવવા બૂર, માખણ આદિના સ્પર્શની ઉપમા આપેલ છે. અહીં અનેક દૃષ્ટાંત છે તે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. અથવા કહેલા ઉદાહરણમાં વર્ણાદિ તારતમ્યના સંભવથી લેશ્યાનું સ્વસ્થાનમાં પણ વર્ણાદિ વૈચિત્ર્ય જણાવવા આ સૂત્ર છે. હવે પરિણામ દ્વારથી લેશ્યાને કહે છે - - ૧૭૧ ૦ સૂત્ર - ૧૪૦૨ - લેશ્યાઓના ત્રણ, નવ, સત્તાવીશ, એક્યાશી કે બસો તેતાલીશ પરિણામો હોય છે. ♦ વિવેચન - ૧૪૦૨ - ત્રણ પ્રકારે ઇત્યાદિ લેશ્યા પરિણામ કહ્યા, જે સૂત્રાર્થમાં નોંધેલ છે. પરિણામ એટલે તે રૂપે ગમન સ્વરૂપ. અહીં ત્રિવિદ્ય તે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી છે. નવવિઘ - તે ધન્યાદિને સ્વસ્થાન તારતમ્ય વિચારણામાં પ્રત્યેકને જધન્યાદિ ત્રણથી ગુણતા નવ, એ પ્રમાણે ફરી ત્રિકના ગુણનથી - ૨૭ ભેદે, ૮૧ ભેદે, ૨૪૩ ભેદે ભાવના કરવી. - એ પ્રમાણે તારતમ્ય વિચારણામાં સંખ્યાનિયમ શો છે ? એ ઉપલક્ષણ છે આવો સંખ્યા ભેદનો સાક્ષીપાઠ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ છે જ. પરિણામ કહ્યું હવે લેશ્યાના લક્ષણો કહે છે - ૧૪૦૩ થી ૧૪૧૪ • સૂત્ર (૧૪૦૩, ૧૪૦૪) જે મનુષ્ય પાંચ આશ્રવોમાં પ્રવૃત છે. ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, છ કાયમાં અવિરત છે, તીવ્ર આરંભમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, અવિવેકી છે.... નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધાં યોગોથી યુક્ત છે, તે કૃષ્ણ વેશ્યા પરિણત હોય છે. · Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૪૫, ૧૪૦૬) જે ઇર્ષ્યાળુ છે, અમર્ષ છે, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જા રહિત છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસ લોલુપ છે, સુખનો ગdષક છે... આરંભથી અવિરત છે, સદ છે, દુસાહસી છે - આ યોગોથી યુક્ત મનુષ્ય નીલ લેહ્યામાં પરિણત હોય. (૧૪૦૭, ૧૪૦૮) જે મનુષ્ય વક્ર છે, આચાર વક છે. કપટ કરે છે. સરળતા રહિત છે, પ્રતિકૂચક છે. પોતાના દોષોને છુપાવે છે, પધિક છે, સર્વત્ર છત્રનો પ્રયોગ કરે છે, મિથ્યાષ્ટિ છે, અનાર્ય છે. ઉત્પાસક છે, દુષ્ટ વચન બોલે છે, ચોર છે, મત્સરી છે - આ બધાં યોગોથી યુક્ત તે કાપત લામાં પરિણત હોય છે. (૧૪૦૯, ૧૪૧૦) જે નમ્ર છે, આસપલ છે, માસા રહિત છે, કુતૂહલ છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, યોગવાન છે, ઉપધાનવાન છે, .... પિરાધમ છે, દઢ ધામ છે, પાપ ભીર છે, હિતૈષી છે - આ બધાં રોગોથી યુક્ત તે તેજલેશ્યામાં પરિણત હોય છે. (૧૪૧૧, ૧૪૧૨) ક્રોધ, માન, માયા, લોભ જેના અત્યંત અન્ય છે, જે પ્રશાંત ચિત્ર છે, પોતાના આત્માનું દમન કરે છે, રોગવાન છે, ઉપધાન કરનાર છે.... જે મિતભાષી છે, ઉપશાંત છે, જિતેન્દ્રિય છે . આ બધાં રોગોથી મુક્ત હોય તે પત્ર તૈયામાં પરિણત હોય છે. (૧૪૧૩, ૧૪૧૪) આત્ત અને રૌદ્ર ધ્યાનોને છોડીને જે ધર્મ અને શુકલ ધ્યાનમાં લીન છે, જે પ્રશાંત ચિત્ત અને દાંત છે. પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુતિઓથી ગુપ્ત છે... સરાગ હોય કે વીતરાગ પરંતુ જે ઉપશાંત છે, જિતેન્દ્રિય છે . આ બધાં રોગોથી યુક્ત તે શુકલ લેફ્સામાં પરિણત હોય છે. • વિવેચન - ૧૪૦૩ થી ૧૪૧૪ - સૂત્રાર્થ સુસ્પષ્ટ જ છે. તો પણ કંઈક વિશેષતા જણાવીએ છીએ. પાંચ આશ્રવ તે હિંસા આદિ, પ્રમત - પ્રમાદવાળો, અથવા પાંચ આશ્રયમાં પ્રવૃત્ત. તેથી મન, વચન, કાયાથી અનિયંત્રિત અતિ મનોગુમિ આદિથી રહિત. પૃથ્વી કાયાદિમાં અનિવૃત્ત - તેનો ઉપમદક. આવો તે અતીવ્ર આરંભી પણ હોય, તેથી કહે છે - ઉત્કટ સ્વરૂપના અધ્યવસાયથી સાવધ વ્યાપારમાં પરિણત થયેલો હોય. - તથા - સુદ્ર- બધાંને અહિતૈષી અને કૃપણતા યુક્ત. સહસા - ગુણ દોષની પર્યાલોચના વિના પ્રવર્તે અથવા ધનની શંકા રહિત અત્યંત જીવ બોધથી અનપેક્ષ પરિણામ કે અધ્યવસાય જેના છે તે નૃશંસ - જીવોને હણતાં જરાપણ શંકિત થતો નથી અથવા નિ:શંશ - બીજાની પ્રશંસા હિત. અનિગૃહીત ઇંદ્રિય વાળો. બીજા પૂર્વ સૂત્ર ઉત્તરાદ્ધસ્થાન અહીં કહે છે, ઉપસંહાર કરે છે - Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૪૦૩ થી ૧૪૧૪ ૧૭૩ આ અનંતરોક્ત મન, વચન, કાય, વ્યાપાર, પંચાશ્રવ પ્રમત્ત આદિ, આ યોગ સમાયુક્ત કૃષ્ણ લેશ્યા જ તથાવિધ દ્રવ્ય સંપર્કથી સ્ફટિકવતુ તેનાથી રંજિત થઈ તેના રૂપતાનો ભાગી થાય, આના વડે પંચાશ્રવ પ્રમત્તત્વાદિના ભાવકૃષ્ણ લેશ્યાના સદ્ભાવના ઉપદર્શનથી આ લક્ષણત્વ કહ્યું. આ પ્રમાણે આગળ પણ લક્ષણત્વ ભાવના કરવી. નીલલેશ્યા લક્ષણ કહે છે - ઈર્ષ્યા - બીજાના ગુણને સહન ન કરવા. અમર્ષ - અત્યંત અભિનિવેશ, તપથી વિપરીત, કુશાસ્ત્ર રૂ૫ વિધા, વંચનતા, અસમાચારના વિષયમાં નિર્લજ્જતા, વિષયોની અભિલાષા, પ્રદ્વૈષ, જૂઠું બોલવાથી શઠ, જાત્યાદિ મદના આસેવનથી પ્રમત્ત, રસોમાં લોલુપ, સુખનો ગવેષી - “મને કઈ રીતે સુખ થાય છે ?” પ્રાણીની ઉપમર્દનથી અનિવૃત્ત. આવા યોગથી નીલ ગ્લેશ્યામાં પરિણત થાય. કાપોત લેશ્યા લક્ષણ કહે છે - વચનથી વક્ર, ક્રિયાથી વક્ર, મનથી નિકૃતિવાળો, હજુતા રહિત, સ્વદોષને ઢાંકવા વડે પ્રતિકુંચક, છઘથી વિચરતો, અથવા આ બધાં શબ્દો એકાWક છે, વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયેં કહેલ છે. પ્રાસક - રાગાદિ દોષથી ગમે તેમ બોલનાર, મત્સર - બીજાની સંપત્તિને સહન ન કરતો અથવા હોય તેના ત્યાગના અભાવ વાળો, - આ યોગોથી સમાયુક્ત કાપોત લેયામાં પરિણત થાય. તેજો લેશ્યા લક્ષણ કહે છે - કાય, વચન, મન વડે નમ્ર હોય ચપળતા રહિત, શાય રહિત, અકૌતુકવાન તેથી જ ગુરૂ આદિ પરત્વે ઉચિત પ્રતિપત્તિ વાળો હોય, ઇંદ્રિયના દમનવાળો, સ્વાધ્યાયાદિ વ્યાપારવાત- શાસ્ત્રોપચારને જાણતો, ધર્માનુષ્ઠાનની અભિરુચિવાળો, અંગીકૃત વ્રતના નિર્વાહવાળો, અવધ, પાપ ભીરુ, મુક્તિ ગવેષક, પરોપકાર ચિત્તવાળો, હિંસા આદિ આશ્રય રહિત - આવા યોગથી યુક્ત તે તેજો લેશ્યા પરિણત થાય છે. પદ્મ લેશ્યા લક્ષણ કહે છે- અતીવ અલા ક્રોધ અને માન જેના છે તે, એ રીતે પાતળા માયા અને લોભવાળો, તેથી જ પ્રકર્ષથી ઉપશમ ચિત્ત વાળો છે તે, અહિતની પ્રવૃત્તિના નિવારણથી જેણે આત્માને વશીકૃત કરેલો છે તે, સ્વ૫ ભાષક, અનુભટ પણાથી ઉપશાંત આકૃતિ, વશીકૃત ઇંદ્રિયવાળો - આ યોગથી સમાયુક્ત પદ્મ લેશ્યામાં પરિણત થાય છે. ૦ શુક્લ લેશ્યા લક્ષણ કહે છે - અશુભ ધ્યાનને પરિહરીને અને પૂર્વોક્ત શુભ ધ્યાનમાં સતત અભ્યાસથી સાધે છે. તે કેવો થઈને ? પ્રશાંત ચિત્ત અને દાંત આત્મા થઈને. - ૪ - સમિતિવાળો થઈને મન આદિથી સમસ્ત વ્યાપારનો વિરોધ કરનાર, તે અક્ષીણ અનપશાંત કષાય પણાથી સરાગ હોય કે વીતરાગ તેવો - X- આવા યોગવાળો શુકલ લેગ્યામાં પરિણમે છે. અહીં જે વિશેષણોની પુનરુક્તિ છે, તેને વિશુદ્ધિથી કે પ્રકૃષ્ટત્વથી જાણવા. હવે સ્થાનદ્વાર કહે છે - Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર - ૧૪૧૫ - અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય છે, અસંખ્ય યોજન પ્રમાણે લોકના જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ લેશ્યાઓના સ્થાન હોય છે. ૧૭૪ ૦ વિવેચન - ૧૪૧૫ - સંખ્યાતીત અપસર્પે છે - પ્રતિસમય કાળ પ્રમાણે કે જીવો, શરીર - આયુ પ્રમાણાદિની અપેક્ષાથી અવશ્ય હાનિને અનુભવે છે તે અવસર્પિણી છે, જે દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણે છે તે જ પરિણામથી ઉત્સર્પિણી છે, પણ તેમાં અવશ્ય શરીર, આયુ પ્રમાણાદિની વૃદ્ધિ થાય છે. સમય - પરમનિરુદ્ધ કાળરૂપ છે. તે લોકના પ્રમાણપણાથી અસંખ્યેય સમય છે. તેથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણ લેશ્યાના થાય છે. આ સ્થાનોમાં પ્રકર્ષ અને અપકર્ષ થાય છે. અહીં લેશ્યાના સ્થાનો સમયથી અસંખ્યેય ઉત્સર્પિણી - અવસર્પિણી છે અને ક્ષેત્રથી અસંખ્યાતલોક પ્રમાણ છે. સ્થાનને કહીને હવે લેશ્યાની સ્થિતિ કહે છે - - • સૂત્ર - ૧૪૧૬ થી ૧૪૨૧ - (૧૪૧૬) કૃષ્ણ લેશ્માની જધન્ય સ્થિતિ મુહૂર્તાઈ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. (૧૪૧૭) નીલ વેશ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ છે. (૧૪૧૮) કાપોત વેશ્યાની જનધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. (૧૪૧૯) તેજો લેશ્માની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ને સાગરોપમ છે. (૧૪૨૦) પદ્મ લેશ્માની ધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે. (૧૪૨૧) શુકલ લેશ્માની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. • વિવેચન ૧૪૧૬ થી ૧૪૨૧ સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે, તો પણ કંઈક વિશેષ નોંધીએ છીએ - મુહૂર્તનો અદ્ધ તે મુહૂર્તોદ્ધ. સમ પ્રવિભાગની અવિવક્ષા વડે અંતર્મુહૂર્ત એમ કહેલ છે. તેથી મુહૂર્તોદ્ધ જ જધન્યા સ્થિતિ છે. ‘સાગર’ એવા પદથી ‘સાગરોપમ’ જાણવું. * * * - * - અહીં અંતર્મુહૂર્તના અસંખ્યભેદપણાથી અંતર્મુહૂર્ત શબ્દથી પૂર્વોત્તર ભવ સંબંધી બે અંતર્મુહૂર્ત કહેલ છે. આ પ્રમાણે બધે કહેવું. ઉદધિ શબ્દની ઉપમાથી પણ ‘સાગરોપમ' અર્થ જ લેવો. તેમજ ‘પલ્ય’ શબ્દથી - · ‘પલ્યોષમ' લેવું. નીલ લેશ્યાના વિષયમાં આ ઉપમાઓ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૪૧૬ થી ૧૪૨૧ ૧૭૫ કાપોતિ આદિ ચાર લેયામાં અનુક્રમે ત્રણ, બે, દશ અને તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટથી સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવી. હવે ઉપસંહાર કરતા ઉત્તરગ્રન્થ સંબંધ કહે છે - • સૂત્ર - ૧૪૨૨ + વિવેચન - લયાની આ સ્થિતિ ક્રોધથી કહી છે. હવે ચારે ગતિમાં આ લેશ્યાની સ્થિતિને કહીશ. -૦- ઓધ - ગતિ ભેદની વિવક્ષા વિના, ચારે ગતિ - નરકગતિ આદિ, હવે પ્રતિજ્ઞાનુસાર આ સ્થિતિ કહે છે - • સૂત્ર - ૧૪૨૩ થી ૧૪૩૭ - (૧૪૨૩) કાપોત વેશ્યાની સ્થિતિ - જધન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. (૧૪૨૪) નીલ લેફ્સાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાણ અધિક દશ સાગરોપમ છે. (૧૪૫) કૃષ્ણ વેશ્યાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ - સાગરોપમ છે. (૧૪૨૬) નરસિક જીવોની વેશ્યાઓની સ્થિતિ વણવી, હવે તિર્યંચ, મનુષ્ય અને દેવોની વૈશ્યા સ્થિતિનું વર્ણન કરીશ. (૧૪) કેવળ શુક્લ વૈશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચોની જેટલી પણ વેશ્યાઓ છે, તે બધાંની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. (૧૪૨૮) શુકલ વેશ્યાની જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦૦ વર્ષ જૂની એક કરોડ પૂર્વ છે. (૧૪૨૯) મનુષ્ય અને તિર્યંચોની લેશ્યાની સ્થિતિનું આ વર્ણન છે. હવે દેવોની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ • (૧૪૩૦) કૃષ્ણ વૈશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૧૪૩૧) કૃષ્ણ લેયાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક નીલ લેફ્સાની જધન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે. (૧૪૩ર) નીલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમયાધિક કાપોત વેશ્યાની જધન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે. (૧૪૩૩) હવે આગળ હું ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવની તેજી વૈશ્યાની સ્થિતિનું નિરૂપણ કરીશ. (૧૪૩૪) તેને વેશ્યાની જધન્ય સ્થિતિ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. (૧૪૩પ) તેજો વેશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૪૩૬) તેજે કેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક પદ્ય લેશ્યાની જધન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે. (૧૪૩૭) પત્ર વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક શુકલ લેગ્યાની જધન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂતવિક ૩૩ - સાગરોપમ છે. • વિવેચન - ૧૪૨૩ થી ૧૪૩૭ - સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, વૃત્તિગત કિંચિત વિશેષતા આ પ્રમાણે - કાપોત લેશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ કહી. તે રત્નપ્રભા નારકીને આશ્રીને સમજવી, કેમકે ત્યાં જ આ આયુ સ્થિતિ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે વાલુકા પ્રભાને આશ્રીને જાણવી. જે સમયાધિક પણું સૂત્રમાં કહ્યું તે સમજાતું ન હોવાથી તેની વ્યાખ્યા કરેલ નથી. ચાવત - X- *- ઉત્કૃષ્ટા ૩૩ - સાગરોપમ સ્થિતિ કૃષ્ણ લેશ્યાની કહી તે મહાતમપ્રભાની જાણવી. કેમકે આટલું આયુષ્ય ત્યાં જ સંભવે છે. નારકોની આગળ દેવોની દ્રવ્ય લેણ્યા સ્થિતિ એ પ્રમાણે જ ચિંતવવી. તેમના ભાવ લેશ્યાના પરિવર્તમાન પણાથી અન્યથા પણ સ્થિતિનો સંભવ છે. આ પ્રમાણે નરકમાં થાય તે નૈરયિક તેમના સંબંધી લેશ્યાની સ્થિતિ વર્ણવીને હવે બાકીની ગતિની કહે છે : લેશ્યાની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્વાર્ધ કહી, તે કઈ રીતે ? પૃથ્વી કાયાદિમાં અને સંમૂર્ણિમમનુષ્યાદિમાં જે કૃષ્ણા આદિ લેશ્યાછે, તેતિર્યંચ અને મનુષ્યોની મળે જ સંભવે છે. એ પણ કવચિત કોઈકને સંભવે છે. એ વિષયમાં પ્રજ્ઞાપનાનું લેશ્યાપદ' જોવું. શું શુક્લ લેશ્યાની પણ અંતર્મુહુર્ત જ સ્થિતિ હોય? તેવી આશંકાથી કરે છે - કેવળ શુદ્ધ લેશ્યા અર્થાત્ શુકલ લેશ્યાને વર્જીને કહેવું. શુક્લ લેશ્યાની સ્થિતિમાં ઉત્કૃષ્ટાપૂર્વકોટી કહીછે તેનવવર્ષવડે જૂન જાણવી. અહીં જો કે ક્યારેક પૂર્વકોટિ આયુવાળાને આઠ વર્ષે પણ વ્રતના પરિણામ પ્રાપ્ત થાય છે, તો પણ આટલી ઉંમરવાળાને એક વર્ષના પર્યાયની પૂર્વે શુક્લ લેશ્યાનો સંભવ નથી. તેથી નવ વર્ષ જૂના પૂર્વકોટિ કહેલ છે. બાકી સૂત્રો સ્પષ્ટ જ છે. - કૃષ્ણ લેશ્યાની જે જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ કહી, તે વ્યંતર અને ભવનપતિમાં જ સંભવે છે, કેમકે તેમનું તેટલું આયુ હોય છે. એ પ્રમાણે - - *--- આધ ત્રણે સ્થિતિ વ્યંતર અને ભવનપતિ નિકાયને આશ્રીને કહેલી જાણવી. પછી જે સૂત્ર છે તેમાં સમસ્ત નિકાય ભાવિની તેજો લેયાની સ્થિતિ બતાવેલી છે. તેથી તે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક એ ચારે નિકાયની સ્થિતિ સમજવી. જો કે સામાન્ય ઉપક્રમ છે તો પણ તે વૈમાનિક નિકાય વિષયપણાથી જ તે સ્થિતિ જાણવી. ઇત્યાદિ - - - x x*- X- પદ્મલેગ્યાની સ્થિતિમાં જે દશ સાગરોપમ સ્થિતિનું કથન કરેલ છે, તે જધન્યા સ્થિતિ સનસ્કુમારમાં અને ઉત્કૃષ્ટા સ્થિતિ બ્રહ્મલોકમાં જાણવી કેમકે તેઓને જ આ આયુષ્યનો સંભવ છે. - - *-- - - - શુક્લ લેશ્યાની સ્થિતિનું જે કથન છે, તે લાંતક દેવલોકથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધી સંભવે છે તેમ જાણવું. એ પ્રમાણે સ્થિતિ દ્વાર કહ્યું. હવે ગતિદ્વારને કહે છે - Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૪૩૮, ૧૪૩૯ ૧૭૭ • સૂત્ર - ૧૪૩૮, ૧૪૩૯ : કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે ધર્મ વૈશ્યાઓ છે. આ ત્રણથી જીવ અનેકવાર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. તેજે, પદ્મ અને શુક્લ વેશ્યા, આ ત્રણે ધર્મ વૈશ્યાઓ છે. આ ત્રણેથી જીવ અનેકવાર સુગતિને પ્રાપ્ત થાય છે. • વિવેચન : ૧૪૩૮, ૧૪૩૯ - - કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે લેશ્યાઓ અધર્મ લેશ્યા છે. કેમકે તે પાપના ઉપાદાનના હેતુ પણે છે. પાઠાંતરથી તે અધમ લેશ્યા છે. ત્રણે પણ અવિશુદ્ધત્વથી અપ્રશસ્ત છે. એ લેશ્યાથી જીવો નરક અને તિર્યંચગતિ રૂપ દુર્ગતિને પામે છે. કેમકે સંકિલષ્ટપણાથી તેને પ્રાયોગ્ય આયુ જ તેઓ બાંધે તેમ સંભવે છે. તેજ, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યા ધર્મ લેશ્યા છે, કેમકે વિશુદ્ધતાથી તે ધર્મના હેતુપણે છે તેથી આ ત્રણે લેગ્યા વડે જીવ દેવ અને મનુષ્ય લક્ષણ સુગતિને અથવા મુક્તિને પ્રાપ્ત કરે છે. કેમકે તેમને તેવા પ્રકારના આયુનો બંધ અથવા સકલ કર્મનો ક્ષય થાય છે. ગતિદ્વાર કહ્યું. હવે આયુષ્યના દ્વારનો અવસર છે - તેમાં જે લેગ્યામાં જે આયુષ્યનું પ્રમાણ છે, તે સ્થિતિ દ્વારમાં જ અર્થથી કહેલ છે. અહીં તો આ કહે છે - જીવ જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તે લેગ્યામાં જ મરે છે. તેમાં જન્માંતર ભાવિ લેશ્યાનું શું પહેલાં સમયે પરભવ આયુનો ઉદય થાય કે ચરમ સમયે અન્યથા પણ હોય તે સંશયના નિવારણ માટે કહે છે - • સૂત્ર - ૧૪૪૦ થી ૧૪૪ર - (૧૪૪૦) પ્રથમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૧) અંતિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૨) લેશ્વાઓની પરિણતિ થતાં અંતમુહૂર્ત વ્યતીત થઈ જાય છે અને જ્યારે અંતમુહૂર્ત શેષ રહે છે. તે સમયે જીવ પરલોકમાં જાય છે. • વિવેચન - ૧૪૪૦ થી ૧૪૪૨ - છ એ વેશ્યા તેની પ્રતિપતિ કાળની અપેક્ષાથી પહેલાં સમયમાં પરિણત થવાથી, કોઈનો પણ ઉપપાત - ઉત્પતિ થતી નથી. એ પ્રમાણે જ બીજા ભવમાં જીવને તેવી લેશ્યા વડે અંત્ય સમયમાં પરિણત વડે પણ કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી. શેષ અંતર્મુહૂર્ત રહેતા અવતિષ્ઠ એવી લેશ્યાઓ વડે પરિણત વડે ઉપલક્ષિત જીવ ભવાંતરમાં જાય છે. અહીં મરણકાળમાં ભાવિભવ લેશ્યાના ઉત્પત્તિકાળમાં અથવા અતીત ભવ લેગ્યામાં અંતર્મુહૂર્ત અવશ્ય થાય છે. જો કે દેવ નારકમાં આ કાળ બે અંતર્મુહૂર્ત છે. આ વિષયમાં પ્રજ્ઞાપનાની સાક્ષી પણ છે જ. - X- X આ પ્રમાણે વેશ્યાની નામ આદિને કહીને, હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા આ ઉપદેશ કહે છે. 30/12, Jain t ernational Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સૂત્ર - ૧૪૪૩ - આ પ્રમાણે લેશ્યાઓના અનુભાગને જાણીને પ્રશસ્ત લેફ્સાઓના પરિત્યાગ કરીને, પ્રશસ્ત વેશ્યાઓમાં અધિષ્ઠિત થવું જોઈએ - તેમ હું કહું છું. ૧૭૮ ૭ વિવેચન ૧૪૪૩ જે કારણથી આ પ્રશસ્તા લેશ્યા દુર્ગતિનો હેતુ છે અને પ્રશસ્તા લેશ્યા સુગતિનો હેતુ છે, તે કારણથી અનંતર કહેલી લેશ્યાના અનુભાગને વિશેષથી જાણીને કૃષ્ણાદિ ત્રણે અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરીને તૈજસ આદિ ત્રણ પ્રશસ્તાનો ભાવ પ્રતિપતિથી મુનિ આશ્રય કરે છે. · મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૩૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ . # - Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ અધ્ય. ૩૫ ભૂમિકા હજ અધ્યયન - ૩૫ - “અણગારમાર્ગ ગતિ” છે. લેશ્યા અધ્યયન - ૩૪ ની વ્યાખ્યા કરી. હવે અધ્યયન - ૩૫ મું આરંભીએ છીએ, તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં લેશ્યા કહી. તેને કહેવામાં આ આશય હતો - અશુભ અનુભાવ લેશ્યાના ત્યાગથી શુભાનુભાવ જ લેગ્યામાં રહેવું. અને તે ભિક્ષગુણ વ્યવસ્થિત જ સમ્યમ્ રીતે ધારણ કરી શકે છે પણ તેવું વ્યવસ્થાપન તેના પરિજ્ઞાનથી થાય, તેથી તેનો અર્થ અહીં આરંભે છે, આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર પૂર્વવત્ યાવત્ નામનિક્ષેપમાં “આણગારમાર્ગગતિ” નામ છે. તેથી અણગાર, માર્ગ અને ગતિ એ ત્રણે પદોના નિક્ષેપાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૫૪૯ થી પ૫૧ + વિવેચન - “અનગાર” શબ્દનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે જાણવો. તેમાં દ્રવ્ય અણગારના બે ભેદ છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અણગાર ત્રણ ભેદે છે - તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય અણગારમાં નિલવ આદિ આવે છે. ભાવમાં સમ્યગ દષ્ટિ, અગારવાસથી વિનિમુક્ત લેવા. માર્ગ અને ગતિ બંને શબ્દો પૂર્વે ઉદિષ્ટ છે. ભાવ માર્ગમાં “સિદ્ધિગતિ”નો અધિકાર જાણવો. -૦- ત્રણે ગાથા અષ્ટ છે. વિશેષ એ કે નિલવ આદિમાં ચારિત્ર પરિણામ વિના ગૃહના અભાવવાળા લેવા. આણગાર પણ દ્રવ્ય અને ભાવથી કહ્યા છે. ભાવમાં સમ્યગદર્શનવાન, અણગારવાસથી મુક્ત ચાસ્ત્રિી લીધા. તથા ભાવમાર્ગથી સમ્યગદર્શન જ્ઞાન ચાત્રિ લક્ષણથી સિદ્ધિગતિ વડે અર્થાત ભાવ અણગાર વડે અધિકાર છે, નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૪૪૪ - જ્ઞાનીઓ દ્વારા ઉપદિષ્ટ માર્ગને મારી પાસેથી એકાગમન વડે સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષ દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૪૪૪ - હું કહું છું તે સાંભળો, એકાગ્ર મનથી, અનન્યગત ચિત્તવાળા શિષ્યને આમ કહે છે. આ માર્ગ, યથાવસ્થિત વસ્તુ તત્ત્વથી ઉત્પન્ન કેવળ વાળા અરહંત વડે કહેવાયેલ છે. અથવા શ્રુતકેવલિ, ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. વળી આ માર્ગને આચરનાર સાધુ શારીરિક, માનસિક દુઃખોનો અંત કરે છે, સર્વે કર્મોનું ઉમૂલન કરે છે. આના વડે આસેવ્ય - આસેવક સંબંધથી અણગાર સંબંધી માર્ગનું જે ફળ - મુક્તિ ગતિ છે, તે દશવિલ છે તે અણગાર માર્ગ અને તેની ગતિ અર્થથી કહી છે, તે સાંભળો. • સૂત્ર - ૧૪૪૫ થી ૧૪૬૪ - (૧૪૪૫) ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થયેલ મુનિ, આ સંગોને જાણે, જેમાં મનુષ્ય આસક્ત થાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૪૪૬) સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, બ્રહારર્ય, ઇચ્છા-કામ અને લોભથી દૂર રહે. (૧૪૪૭, ૧૪૪૮) મનોહર ચિત્રોથી યુકત, માળા અને છૂપી સુવાસિત, કમાડો અને સફેદ ચંદરવાથી યુક્ત - એવા ચિત્તાકર્ષક રસ્થાનની મનથી પણ ઇચ્છા ન કરે... કામ રાગ વધારનારા આવા પ્રકારના ઉપાશ્રયોમાં ઇંદ્રિયોનો નિરોધ કરવો ભિસુને માટે દુષ્કર છે. (૧૪૪૯, ૧૪૫૦) આથી એકાકી ભિક્ષ સ્મશાનમાં, શૂન્યધરમાં, વૃક્ષની નીચે તથા પરત એકાંત સ્થાનમાં રહેવાની અભિરુચિ રાખે.... પરમ સંયત ભિક્ષ પ્રાસક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કર, (૧૪૫૧, ૧૪૫ર) ભિક્ષ સ્વયં ધર ન બનાવે, બીજા પાસે ન બનાવડાવે, કેમકે ગૃહકર્મના સમારંભમાં પાણીનો વધુ જોવાયેલ છે.... બસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે તેથી સંયત ભિક્ષ ગૃહકર્મના સમારંભનો પરિત્યાગ કરે. (૧૪૫૩, ૧૪૫૪) એ જ પ્રમાણે ભોજન-પાન રાંધવા અને રંધાવવામાં હિંસા થાય છે. તેથી પ્રાણ અને ભૂત જીવોની દયાને માટે રાંધે કે રાતે નહીં... ભોજન અને પાનને પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત જીવોનો વધ થાય છે. તેથી સાધુ રંધાવે નહીં. (૧૪) અગ્નિ સમાન બીજું શસ્ત્ર નથી, તે ઘણાં પ્રાણનું વિનાશક છે, સર્વત તીક્ષ્ણ ધારથી યુક્ત છે, તેથી બિલ અગ્નિ જ સળગાવે. (૧૪૫૬ થી ૧૪૫૮) ક્રય - વિયથી વિરક્ત ભિક્ષુ સુવર્ણ અને માટીને સમાન સમજનાર છે, તેથી તે સોના-ચાંદીની મનથી પણ ઇચ્છા ન કરે. વસ્તુને ખરીદનાર વિક હોય છે, વેચનાર વશિફ હોય છે. તેથી જય - વિજયમાં પ્રવૃત સાધુ - “સાધુ” નથી... ભિક્ષાવૃતિ જ ભિક્ષને ભિક્ષા કરવી જોઈએ. જય - વિજયથી નહીં. કચ વિશ્વ મહાદોષ છે, ભિક્ષાવૃત્તિ સુખાવહ છે. (૧૪૫૯, ૧૪૬૦) મુનિ શ્રુતાનુસાર અનિંદિત અને સામુદાયિક ઉછની એષણા કરે તે લાભ અને લાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા ચર્ચા કરે. કાલોલુપ, સમાં અનાસક્ત, રસનેન્દ્રિય વિજેતા, મૂર્ષિત, જીવન નિવહને માટે જ ખાય, સને માટે નહીં. (૧૪૬૧) મુનિ અર્ચના, રચના, પૂજા, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ન કરે. (૧૪૬૨) મુનિ શુક્લ ધ્યાનમાં લીન રહે. નિદાન રહિત અને અકિંચન રહે, જીવન પર્યન્ત શરીરની આસક્તિને છોડીને વિચરણ કરે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૫/૧૪૪૫ થી ૧૪૬૪ ૧૮૧ (૧૪૬૩) કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો પરિત્યાગ કરી, મનુષ્ય શરીરને છોડીને દુઃખોથી મુક્તિ અને સામર્થ્યવાન થઈ જાય છે. (૧૪૬૪) નિર્મમ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ મુનિ કેવળજ્ઞાન પામીને શાશ્વત પરિનિર્વાણ પામે છે - તેમ હું કહું છું. • વિવેચન : ૧૪૪૫ થી ૧૪૬૪ - (૧૪૪૫) ગૃહવાસ - ઘરમાં રહેવું અથવા ઘર જ પરવશતાના હેતુથી પાશ, તે ગૃહપાશ, તેનો ત્યાગ કરીને, સર્વસંગને છોડીને ભાગવતી દીક્ષા સ્વીકારેલ મુનિ, પ્રત્યક્ષ પત્ર - પત્ની આદિનો પ્રતિબંધને ભવહેતુ રૂપ જાણીને નિશ્ચયથી તેને છોડે. સંગ - ની વ્યુત્પત્તિ કહે છેજેમાં પ્રતિબંધિત થાય અથવા જે સંગ વડે જ્ઞાનાવરણાદિ કર્મો સાથે સંબદ્ધ થાય છે. (૧૪૪૬) હિંસા -- પ્રાણ વ્યપરોપણ, એલીક – અસત્ય ભાષણ, ચૌર્ય - અદત્તાદાન. અબ્રહ્મસેવન - મેથુન આચરણની ઇચ્છારૂપ, કામ - ઇચ્છાકામ અથવા અપ્રાપ્ત વસ્તુની કાંક્ષારૂપ, લોહ - લબ્ધ વસ્તુ વિષયક ગુદ્ધિ. સંયત તેનો ત્યાગ કરે. આના વડે મૂલગુણો કહ્યા તેમાં સ્થિત એવા શરીરને અવશ્ય આહારાદિ પ્રયોજન હોય, તેથી તે વિષયમાં કહે છે - (૧૪૪૦) મનોહર ચિત્ર પ્રધાન ગૃહને, તે પણ પુષ્પ અને ધૂપથી સુગંધી કરાયેલ હોય, કમાડોથી યુક્ત હોય, તે પણ શ્વેતવસ્ત્રથી વિભૂષિત હોય, મનથી તો શું ? વચનથી પણ ન પ્રાર્થે. ત્યાં કઈ રીતે રહે? (૧૪૪૮) કામ રાગ વધારનાર ઉપાશ્રયમાં ઇંદ્રિયોનો નિરોધ દુષ્કર છે. તેમાં ઇંદ્રિયો - ચક્ષુ આદિ, ઉપાશ્રય - દુઃખમાં જેનો આશ્રય કરાય છે તે દુકર - ઉન્માર્ગ પ્રવૃત્તિના નિષેધથી માર્ગમાં રહેવું. મુશ્કેલ હોવું તે - સ્વ સ્વ વિષય પ્રવૃત્તિને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. કામરાગ - મનોજ્ઞ ઇંદ્રિય વિષયોમાં આસક્તિ. આવા સ્થાને મૂલગુણમાં કંઈક અતિચાર સંભવે છે. એવું હોય તો ક્યાં ? કેમ ? રહેવું. (૧૪૪૯) મશાનમાં, શૂન્યગૃહોમાં, વૃક્ષની સમીપમાં, તથાવિધ કાળમાં, રાગદ્વેષ રહિત કે અસહાય રહે. બીજાના તેવા પ્રકારના પ્રતિબંધને ન સ્વીકારીને અને બીજા વડે નિષ્પાદિત સ્થાનમાં ભિક્ષુ રહે. (૧૪૫૦) અચિતિભૂત ભૂભાગમાં, પોતાના કે બીજાને બાધા ન થાય તે રીતે અથવા આવનાર સત્વો કે ગૃહસ્થ - શ્રી આદિના ઉપદ્રવ રહિત સ્થાનમાં રહે. કેમકે આ જ મુક્તિપદના શત્રુ રૂપે. તેમાં પ્રવૃત્તને ઉપદ્રવ હેતુ થાય છે. ઉક્ત શ્મશાનાદિમાં તો શાક્યાદિ ભિક્ષ પણ રહે, તેથી કહ્યું કે - મોક્ષને માટે સમ્યફ પ્રકારે યત્ન કરે. જિન માર્ગ સ્વીકારેલને જ મુક્તિમાર્ગ પ્રતિ વસ્તુતઃ સમ્યક ચહ્ન સંભવે છે. તેમાં પણ માત્ર રુચિ ન કરે. પણ તેમાં સંકલ્પ કરે -૦- પરકૃત વસતિ એવું વિશેષણ કેમ કહ્યું? (૧૪૫૧) પોતાના માટે ઉપાશ્રય કરે નહીં. ગૃહસ્થાદિ પાસે કરાવે પણ નહીં કે કરનારને અનુમોદે નહીં. કેમકે ગૃહ નિષ્પતિ કર્મમાં સમારંભ થાય. કેમકે પ્રાણીને Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ પરિતાપ કર થાય છે. એકેન્દ્રિયાદિ પ્રાણીનો ઘાત થાય છે. “ભૂતોનો વધ કહ્યો” તે કેટલાંકને ન થાય, તે આશંકાથી કહે છે - (૧૪૫ર) બે ઇંદ્રિયાદિ ત્રસ, પૃથ્વી આદિ સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે. તેથી સમ્યગ્ર હિંસાદિ ઉપરત થયેલ સંયત તેનો ત્યાગ કરે. આ પ્રમાણે આશ્રય ચિંતા કહીને હવે આહાર ચિંતા કહે છે - (૧૪૫૩) તે જ પ્રકારે ભોજન - શાલિ ઓદનાદિ, પાન - દુધ વગેરે તેને ન સ્વયં રાંધે, તેમ જીવવધા થાય. તેથી પ્રાણ અને ભૂતની દયાને માટે રાંધવા - રંધાવવામાં પ્રવૃત્તને જે જીવોપઘાત સંભવે છે, તે ન થાય માટે રાંધે - રંધાવે નહીં. આ જ અર્થને કહે છે - (૧૪૫૪) પાણી, શાલિ આદિ ધાન્ય, તેની નિશ્રાએ રહેલ પુરા, કીડીઓ વગેરે રૂપ જીવો, ભૂતિ અને કાષ્ઠને આશ્રીને રહેલ એકેન્દ્રિય આદિ હણાય છે. તેથી ભિક્ષ રાંધે - રંધાવે નહીં. રાંધનારને અનુમોદે નહીં. (૧૪૫૫) અગ્નિ સમાન શસ્ત્ર નથી. ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે જાણવું - ઘારા - જીવ વિનાશિકા શક્તિ. કેમકે બધી દિશામાં રહેલા જીવનો ઉપઘાત કરે છે. શાસ્ત્ર - જેના વડે પ્રાણી હણાય તેવા આયુધ આદિ તેની ધારથી અલ્પ જંતુને પણ ઉપઘાતક થાય છે. તેથી અગ્નિ ન સળગાવવો આના વડે ઠંડી નિવારવા માટે પણ અનિના આરંભનો નિષેધ કર્યો. -૦- પયન, પાચનના નિષેધથી ક્રય - વિક્રય કરવો યુક્ત માને, તેવી આશંકાથી હિરણ્યાદિના પરિગ્રહના નિષેધપૂર્વક તેનો પણ પરિહાર કહે છે. (૧૪૫૬) સુવર્ણ, રૂપું, બીજાં ધન - ધાન્યાદિને ચિત્તમાં તો ઠીક વચનથી પણ ન પ્રાર્થે. કેવો થઈને? સોના કે માટે બંનેમાં તુલ્ય બનીને. સાધુનિવૃત્ત થાય. કોનાથી? ખરીદ કે વેચાણની પ્રવૃત્તિથી. એમ શા માટે ? (૧૪૫૭) મૂલ્ય આપીને બીજાની વસ્તુ લે તે ખરીદી, પોતાની વસ્તુ મૂલ્ય લઈ બીજાને આપે તે વણિ, તેમાં પ્રવર્તે તે સાધુ ન કહેવાય. (૧૪૫૮) તથાવિધ વસ્તુની યાચના કરવી પણ ખરીદી ન કરવી. ભિક્ષા વડે જ નિર્વાહ કરવો તે ભિક્ષાવૃત્તિ. અયાચિત વસ્તુ લેવી તે ખરીદ-વેચાણ માફક સદોષ જ છે. તેથી ભિક્ષાવૃત્તિ વડે જ આલોક અને પરલોકમાં કલ્યાણ કે સુખને પ્રાપ્ત કરે છે. આના વડે ક્રીત દોષ પરિહાર કહ્યો. (૧૪૫૯) સમુદાન ભિક્ષા - એક ઘેરથી જ ભિક્ષા ન લેતા જુદા જુદા ઘરોમાંથી થોડું થોડું લઈ, મધુકરવૃત્તિથી ભ્રમણ કરતા જ આ પ્રમાણે થાય છે. આગમમાં અભિહિત ઉગમ એષણાદિ ભિક્ષાવૃત્તિથી જ અબાધિત થાય છે. - x- ૪ - પિડપાત એટલે પાત્રમાં ભિક્ષા પડવી તે. અર્થાત ભિક્ષા માટે અટન કરે - ગવેષણા કરે. હવે પિંડ - અશનાદિને પ્રાપ્ત કરીને જે રીતે ખાય, તે કહે છે - (૧૪૬૦) સ-રસ અન્ન પામીને લંપટ ન બને. સ્નિગ્ધાદિ રસની પ્રાપ્તિમાં આકાંક્ષાવાળો ન થાય, તે માટે જીભને વશમાં રાખે, સંનિધિ આદિ ન કરવા વડે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૫/૧૪૪૫ થી ૧૪૬૪ ૧૮૩ અમૂર્છિત ન થાય. આવા પ્રકારનો થઈને રસને માટે ‘આ સરસનું હું આસ્વાદ કરીશ’’ એમ મૂર્છાથી આહાર ન કરે. કેવળ સંયમના નિર્વાહ માટે જ આહાર કરે. આના વડે પિંડવિશુદ્ધિ કહી. આ પ્રમાણે આશ્રય અને આહારની વિચારણાથી ઉત્તરગુણ કહ્યા. હવે આ રીતે રહેતા સાધુને આત્મામાં બહુમાન ઉત્પન્ન થતાં ક્યારેક અર્ચનાદિ પ્રાર્થે તો ? - (૧૪૬૧) પુષ્પાદિથી અર્ચના, પૂજા, નિષધાદિ વિષયક રચના, વંદન, વયનાદિ વડે સ્તવના, વિશિષ્ટ વસ્ત્રાદિથી પૂજન, પ્રતિલાભન, ઋદ્ધિ, અર્થપ્રદાનાદિ સત્કાર, અભ્યુત્થાનાદિ સન્માન, તેને મનથી તો શું ? વાણીથી પણ ન પ્રાર્થે, અભિલાષા ન કરે. તો શું કરે ? તે કહે છે - (૧૪૬૨) શુક્લ ધ્યાનને ધ્યાવે, નિયાણા રહિત અને અકિંચન થાય, કાયાને વોસિરાવીને વિચરે, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે. ક્યાં સુધી ? મરણકાળ પ્રાપ્ત થાય ત્યાં સુધી. મૃત્યુ સમયે શું કરે ? (૧૪૬૩) અશનાદિ આહારનો પરિત્યાગ કરે. સંલેખના કરે. ક્યારે ? કાળધર્મમાં - આયુષ્યના ક્ષયના લક્ષણમાં, મૃત્યુ સ્વભાવ નીકટ આવે ત્યારે, તથા મનુષ્ય સંબંધી શરીરનો ત્યાગ કરીને, વીર્યંતરાયના ક્ષયથી વિશિષ્ટ સામર્થ્યવાન બનીને શારીરિક અને માનસિક દુઃખોને વિશેષથી ત્યજે છે. તેના નિબંધક કર્મનો અપગમ થાય છે. કેવ થઈને ? (૧૪૬૪) મમત્વરહિત, “હું અમુક જાતિનો છું” ઇત્યાદિ અહંકાર રહિત, રાગ અને દ્વેષ રહિત થઈને, મિથ્યાત્વ આદિ તેના હેતુના અભાવે કર્માશ્રવ રહિત થઈને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે. ક્યારેય પણ વિચ્છેદ ન પામે તેવા શાશ્વત અને અસ્વાસ્થ્ય હેતુ કર્મના અભાવથી સર્વથા સ્વસ્થીભૂત થાય. આ પ્રમાણે વીશ સૂત્રોની વિવેચના કરી. -0-0 મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૩૫ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ, - Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ઉ અધ્યયન - ૩૬ - “જીવાજીવ વિભક્તિ” ઉછે. X અનગાર માર્ગગતિ' નામે અધ્યયન - ૩૫ કહ્યું હવે છબીશમું કહીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયમાં હિંસાનો ત્યાગ કરવો આદિ ભિક્ષના ગુણો કહ્યા, તે જીવ-અજીવના સ્વરૂપના પરિજ્ઞથી જ સેવવા શક્ય છે, તેથી તેને જણાવવાને માટે આ અધ્યયન આરંભીએ છીએ. આના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. - તેમાં ભાષ્યગાથા આ છે - • ભાષ્ય - ૧ થી ૧૫ - સંક્ષેપાર્થ - તેના અનુયોગ દ્વારા ચાર છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. ઉપક્રમ છે ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અથવા આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા જાણવી. અર્થાધિકારથી તે છ છે. બધાંને યથાક્રમે વર્ણવીને આ સમવતાર કરવો. તેમાં આનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વીમાં અવતરે છે. પૂર્વાનુપૂર્વીથી આછબીશમું અને પશ્ચાનુપૂર્વીથી આ પહેલું અધ્યયન છે. અનાનુપૂર્વી વડે તો એકાદિથી છત્રીશ સુધીમાં કોઈપણ ક્રમે આવે. નામમાં છે ભેદે નામ છે, તેમાં ભાવમાં ક્ષાયોપથમિક્તા છે, કેમકે બધું શ્રત ક્ષાયોપથમિકમાં આવે છે. પ્રમાણમાં વળી ભાવ પ્રમાણમાં તે ત્રણ ભેદે છે. વળી તે લોકોતર અને અનંગ શ્રત એવા આગમમાં અવતરે છે. તે પણ કાલિક શ્રતમાં આ આગમ અવતરે છે. તે પણ અનંતર, પરંપર ઉભયરૂપ આગમ ત્રિકમાં અવતરે છે. પણ સંખ્યા પરિમાણ સમવતરે છે. અર્થાધિકારથી અહીં જીવાજીવોથી વર્તે છે. - ૪ - Xનિક્ષેપમાં સ્થાપના એક અર્થમાં થાય છે તે ત્રણ ભેદે છે. ઓધ, નામ અને સૂત્ર આલાપક. - x x- તેમાં આનું નામ જીવ અને અજીવાનો વિભાગ “જીવાજીવ વિભ”િ છે. અહીં જીવ, અજીવ અને વિભક્તિ ત્રણ પદો વર્તે છે, તેનો નિક્ષેપો - • નિર્યુક્તિ - પપર થી પપ૯ + વિવેચન - જીવનો નિક્ષેપો ચાર ભેદે છે તેમાં દ્રવ્યજીવના બે ભેદો છે. તેમાં નોઆગમ દ્રવ્યજીવ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. જીવવ્યભાવમાં જીવદ્રવ્યના દશ ભેદે પરિણામ છે. અજીવનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી અજીવ બે ભેદે છે. • x • ચાવત ભાવમાં અજીવ દ્રવ્યના પરિણામ દશ પ્રકારે છે. વિભક્તિનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. - - યાવતુ જીવોની અને અજીવોની વિભક્તિ તે બે ભેદ છે તેમાં જીવના પણ સિદ્ધ અને અસિદ્ધ બે ભેદે વિભાગો છે. અજીવોના પણ રૂપી અને અરૂપી અજીવ એવી વિભાષા સૂત્રમાં છે. ભાવમાં છ ભેદે વિભક્તિ છે, તેમાં અહીં દ્રવ્ય વિભક્તિનો અધિકાર છે. -૦- ગાથાર્થ કહ્યો. કિંચિત વિશેષ કહે છે, તે આ પ્રમાણે છે - જીવદ્રવ્ય તે દ્રવ્યજીવ કહેવાય છે. --- દ્રવ્યની પ્રાધાન્યતાથી દ્રવ્યજીવ, ભાવમાં દશભેદે જ છે. કર્મના ક્ષયોપશમ કે ઉદયની અપેક્ષા પરિણતિરૂપ જીવદ્રવ્યના સંબંધ જીવથી અનન્યત્વથી જીવ પણે વિવક્ષીત તે જીવ છે. તેમાં ક્ષાયોપથમિકમાં પાંચ ઇંદ્રિયો Page #186 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩૬ ભૂમિકા ૧૮૫ અને છઠું મન. દયિકમાં ક્રોધાદિ ચાર મળીને દશ ભેદ થાય. એ પ્રમાણે અજીવના નિક્ષેપમાં પણ જ્યારે પુદ્ગલદ્રવ્ય અજીવ રૂપ સર્વગુણ પર્યાય રહિત પણે વિચારાય ત્યારે તવ્યતિરિક્ત દ્રવ્ય જીવ. ભાવમાં અજીવદ્રવ્યના - પુગલના દશવિધ પરિણામે અજીવ છે. અને તે પાંચ-પાંચ શુભાશુભ પણે વિવક્ષિત છે. તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પ્રમાણે જાણવા. વિભક્તિના નિક્ષેપમાં બે પ્રકારે વિભક્તિ છે. જીવોની અને અજીવોની. જીવોનું વિભાગથી અવસ્થાપન, એ પ્રમાણે અજીવોનું સ્થાપન. - X- - - *- ભાવ નિક્ષેપમાં દયિકાદિ ભાવ વિષયક છ પ્રકારો જાણવા. - ૮ - ૪ અહીં જીવ, અજીવ દ્રવ્ય વિભાગ અવસ્થાન રૂપથી અધિકાર છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂબાનુગમમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૪૬૫ - જીવ અને અજીવના વિભાગને તમે એકાચ મને મારી પાસેથી સાંભળો, જેને જાણીને ભિક્ષ સમ્યફ પ્રકારે સંયમમાં યત્નશીલ થાય. • વિવેચન - ૧૪૬૫ - જીવ - ઉપયોગ લક્ષણવાન, અજીવ - તેથી વિપરીત, વિભક્તિ – તેમના ભેદાદિ દર્શનથી વિભાગ વડે અવસ્થાપન. તે જીવાજીવ વિભક્તિને હું કહું છું. હે શિષ્યો ! તમે સાંભળો. કેવી રીતે? દર્શનમાં કહેલ જીવ, અજીવ વિભાગના અવગત તત્વથી તેમાં જ ચિત્ત પરોવીને, તે એકમન. અહીં જ શ્રદ્ધાવાળા થઈને. આ પ્રમાણે જીવ અને અજીવ વિભક્તિને જાણીને પછી ભિક્ષુ - શ્રમણ સમ્યક્ - પ્રશસ્ત યત્નવાતું બને. સંયમમાં - ઉક્તરૂપ સંયમ વિષયમાં. જીવાજીવ વિભક્તિના જ્ઞાનની માફક લોકાલોક વિભાગનું જ્ઞાન પણ સંયમ યતનમાં વિષયપણાથી ઉપયોગી છે, તેથી તે કહે છે - • સૂત્ર - ૧૪૬૬ - આ લોક જીવ અને અજીવમય કહેવાયેલો છે. અને જ્યાં આજીવનો એક દેશ કેવળ આકાશ છે, તે અલોક કહેવાય છે. • વિવેચન - ૧૪૬૬ - જીવ અને અજીવ રૂ૫ પ્રત્યેક પ્રાણીને પ્રત્યક્ષ આ લોક વિશેષથી કથિત છે, તેમ તીર્થકાદિએ કહેલ છે. જીવ અને અજીવોને યથાયોગ આધાર - આધેયપણાથી વ્યવસ્થિત લોક છે. આના વડે સજીવનો સમુદાય લક્ષ્ય કરાય છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલરૂપ તેનો એક અંશ તે આકાશને અલોક કહે છે. - X- ૪ - હવે જીવાજીવ વિભક્તિ પ્રરૂપણા દ્વારથી તેને કહે છે - • સૂત્ર - ૧૪૬૭ - દ્રવ્યથી, ક્ષત્રથી, કાળથી અને ભાવથી જીવ અને અજીવની પ્રરૂપણા થાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વિવેચન - ૧૪૬૭ - - દ્રવ્યને આશ્રીને આ - આ ભેદ, ક્ષેત્રને આશ્રીને આ આ ક્ષેત્ર, કાળથી આવા પ્રકારની કામ સ્થિતિ, ભાવથી આના આ પર્યાયો. તેની ભેદના અભિધાન દ્વારથી જે પ્રરૂપણા સ્વરૂપ ઉપદર્શન, તેમનો વિભાગ. તેમાં અલ્પ વક્તવ્યતાથી દ્રવ્યથી અજીવ પ્રરૂપણા કહે છે - • સૂત્ર - ૧૪૬૮ થી ૧૪૭૦ સજીવના બે ભેદ છે - રૂપી અને અરૂપી. અરૂપીના દશ ભેદ છે અને રૂપીના ચાર ભેદ છે... ધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, આ કાશાસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અને અદ્ધાસમય, આ દશ ભેદ અરૂપી અજીવના કહ્યા છે. • વિવેચન ૧૪૬૮ થી ૧૪૭૦ રૂપ સ્પર્શ આદિને આશ્રીને મૂર્ત, તે જેના કે જેમાં છે તે રૂપી. અરૂપી - જેમાં ઉક્ત રૂપ નથી તે. આ બે ભેદે અજીવો કહેલા છે. તેના દશ ભેદો તીર્થંકર આદિ વડે પ્રતિપાદિત છે. - *- રૂપી અજીવો ચાર ભેદે છે. તેમાં અરૂપી દશ પ્રકારે કહે છે, તે આ પ્રમાણે - ૧૮૬ - (૧) ગતિ પરિણત પુદ્ગલોને સ્વભાવથી ધારી રાખે છે તે ઘર્મ - આ ધર્મના પ્રદેશોનો સમૂહ તે ધર્માસ્તિકાય. જે સકલ દેશ પ્રદેશ અનુગત સમાન પરિણિતવાળું વિશિષ્ટ દ્રવ્ય છે. (૨) તે ધર્માસ્તિકાયના પ્રદેશની અપેક્ષાથી સમાન પરિણિત રૂપત્વથી દેશ અપેક્ષાથી અસમાન પરિણતિને આશ્રીને વિશિષ્ટરૂપપણે ઉપદેશ કરે છે તે દેશ - ત્રણ ભાગ, ચાર ભાગ આદિ (3) તે જ ધર્માસ્તિકાયના પ્રકર્ષથી અન્યપણાથી દેશાંતરના અભાવથી ક્યાંય પણ જવાના અભાવરૂપ તે પ્રદેશ - નિરંશ ભાગ. · (૪) ગતિ પરિણત જીવ પુદ્ગલોને ધારણા કરતા નથી કે સ્વભાવથી અવસ્થાપિત કરતા નથી. તે સ્થિતિના ઉપકારકપણાથી ‘અધર્મ' છે તેને પૂર્વવત્ અધર્માસ્તિકાય જાણવું. (૫) અધર્માસ્તિકાયના દેશ અને (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ. બંનેની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત્. . (9) VAT સ્વસ્વભાવના અપરિત્યાગરૂપથી કાશ - સ્વરૂપ વડે જે પદાર્થો તેમાં પ્રતિભાસે છે, તે આકાશ, અથવા સર્વ ભાવોની અભિવ્યક્તિથી તેમાં બધાં પદાર્થો પ્રતિભાસે છે તે આકાશ. તેના પણ આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાય દેશ, (૯) આકાશાસ્તિકાય પ્રદેશ એ ત્રણ પદની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત્ જાણવી. (૧૦) અદ્દા - કાળ, તે રૂપ સમય તે અદ્ધા સમય, તે નિર્વિભાગરૂપ હોવાથી તેના દેશ કે પ્રદેશ ન કહેવા. અરૂપીના આ દશ પ્રકારો થાય છે, તેમનું અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના એ ઉપકારત્વ છે. જ્યારે દશમો કાળ - વર્તનાલક્ષણ જાણવો. - x - x - x - x - હવે આના જ ક્ષેત્રથી કહે છે - Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૪૭૧ ૦ સૂત્ર - ૧૪૭૧ ધર્મ અને અધર્મ લોક પ્રમાણ છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે. કાળ કેવલ સમય ક્ષેત્રમાં જ છે. ♦ વિવેચન - ૧૪૭૧ - ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને લોક પરિમાણ કહેવાય છે. * * * X* X - × - આ બંનેનું જે લોકમાત્રત્વ છે. તે તેનાથી અવષ્ટબ્ધ આકાશ જે લોકપણાથી સૂચવે છે. આનું અલોક વ્યાપિત્વ હોય તો જીવ અને પુદ્ગલોનો પણ તેમાં પ્રચાર સંભવે છે, તેથી તેને પણ લોકત્વ પ્રાપ્ત થશે. તેથી આ લોક જ છે, અલોક નહીં તેમ અર્થથી કહેલ છે. - ૧૮૭ આકાશનું સર્વગતત્વ છે. સમય એટલે અદ્ધા સમય, તેને આશ્રીને જે ક્ષેત્ર, તે સમય ક્ષેત્ર - જે અખ દ્વીપ સમુદ્રના વિષયભૂત હોય છે. તે ક્ષેત્ર પછી સમયનો અસંભવ છે. સમય મૂલત્વાદિ જે આવલિકા આદિની કલ્પના પણ આટલા સમયક્ષેત્ર વર્તી જ છે.- ૪ - ૪ - X-X આને જ કાળથી કહે છે - ૦ સૂત્ર - ૧૪૭૨, ૧૪૭૩ - ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણે દ્રવ્ય અનાદિ, અનંત અને સર્વકાળ છે.... પ્રવાહથી સમય પણ અનાદિ અનંત છે. અને પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાથી આદિ સાંત છે. • વિવેચન - ૧૪૭૨, ૧૪૭૩ ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અનાદિ છે - કેમકે તેની આદિ વિધમાન નથી, તેથી અમુક કાળથી આ ત્રણેની પ્રવૃત્તિ છે તે કથન અસંભવ છે. જેનો અંત નથી તેને અનંત કહે છે. આ ત્રણે પણ કેટલોક કાળ પછી નહીં હોય તેવું નથી, તેથી તેને અપર્યવસિત કે અનંત કહે છે. સર્વકાળ, કાળના અત્યંત સંયોગમાં - સર્વદા સ્વસ્વરૂપનો પરિત્યાગ ન કરવાથી તે નિત્ય છે, તેમ કહેલ છે. સમય પણ અપરાપર ઉત્પત્તિરૂપ પ્રવાહ સ્વરૂપ છે, તેથી તેને અનાદિ અપર્યવસિતત્વ રૂપથી પ્રરૂપાયેલ છે - X - આદેશ - વિશેષ પ્રતિનિયત વ્યક્તિપણાથી વિચારતા સમય આદિ સપર્યવસિત છે. - ૪ - ૪ - ૪ - આ અજીવ અરૂપીની દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી પ્રરૂપણા કરી. હવે ભાવ પ્રરૂપણાનો અવસર છે - તેમાં અમૂર્તત્વથી આના પર્યાયો નથી. તે રૂપી પર્યાયો માફક વર્ણાદિ પ્રરૂપણા કરતા * x* x x- પહેલાં દ્રવ્યથી રૂપીની પ્રરૂપણા કરતાં આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૪૭૪ - રૂપી દ્રવ્યોના ચાર ભેદ છે તે આ પ્રમાણે - (૧) સ્કંધ, (૨) સ્કંધ દેશ, (૩) સ્કંધ પ્રદેશ અને (૪) પરમાણુ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૪૭૪ - પુદ્ગલોને વિચટનથી કે ચટનથી શોષે છે, ધારણ કરે છે અથવા પોષે છે તેને સ્કંધ કહે છે. સ્કંધનો દેશ- ભાગ,તે સ્કંધ દેશ. તે સ્કંધોના પ્રદેશ - નિરંશ ભાગો, તે સ્કંધ પ્રદેશ. પરમ એવા તે અણુ-પરમાણુ એટલે નિર્વિભાગ દ્રવ્યરૂપ. રૂપીદ્રવ્યના આ ચાર પ્રકારો છે. - અહીં દેશ અને પ્રદેશના સ્કંધમાં અંતભવથી સ્કંધ અને પરમાણુ એ બે ભેદ સંક્ષેપથી રૂપી દ્રવ્યના ભેદો જાણવા. તે બંનેના લક્ષણો કહે છે - એકત્વ - સમાન પરિણતિ રૂપથી, પૃથકત્વ - બીજા પરમાણુના અસંઘાત રૂપથી લક્ષ્ય કરાય છે તે. સ્કંધ અને ભિન્ન ક્રમત્વથી પરમાણુ, સ્કંધો જ પરમાણ રૂપે સંહત છે. પરમાણુની પરમાણુથી અસંહાતિ છે. અથવા આ સ્કંધ અને પરમાણુ રૂ૫ બે ભેદ કઈ રીતે કહ્યા? એકપણાથી, બેના ત્રણના ચાવત અનંત કે અનંતાનંત પૃથતિ પરમાણુના અન્યોન્ય સંઘાતથી દ્વિપદેશિકQદિરૂપ સમાન પરિણતિરૂપ એક ભાવથી છે, તથા પૃથકત્વ - મોટા સ્કંધોથી વિચટનરૂપ ભેદથી છે. - x x- તેમાં એકત્વથી કેટલાક અણુઓ વડે સંહન્યમાનતાથી એક પરિણતિરૂપથી, પૃથકત્વથી તે સમયે જ કેટલાંક અણુના વિચટનથી ભેદ રૂપ સ્કલ્થ - તે દ્વિપદેશાદિ ઉત્પન્ન થાય છે. - *- X એકત્વથી અસહાત્વથી લક્ષિત જે પૃથકત્વથી કંધો થકી વિચટનરૂપ, તેના વડે ઉત્પન્ન થાય છે. એકત્વ વિશેષણ, જે અસહાય દ્વિઅણુકાદિનું વાસ્તવમાં એકત્વ પરિણત છતાં દેશાદિની બુદ્ધિથી પરિકભિત સ્કંધોથી પૃથકત્વ, તેનાથી પરમાણું ન. ઉપજે તેમ કહે છે. આને જ ક્ષેત્રથી કહે છે - • સૂત્ર - ૧૪૭૫ - પરમાણુના એકવ થવાથી સ્કંધ થાય છે. સ્કંધોના પૃથક થવાથી પરમાણ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાથી છે. ક્ષેત્રની અપેક્ષાથી તે સ્કંધ આદિ લોકના એક દેશથી લઈને સંપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે - અસંખ્ય વિકારૂપ છે. અહીંથી આગળ અંધ અને પરમાણુના કાળની અપેક્ષાથી ચાર ભેદોને હવે હું કહું છું. • વિવેચન - ૧૪૭૫ - લોક - ચોદ રાજરૂપનો ક દેશ - એક, બે આદિ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશરૂપ પ્રતિનિયત ભાગ લોકનો એક દેશ તે લોકમાં ભાગથી દર્શનીય છે. તે સ્કંધ અને પરમાણુઓ ક્ષેત્રને આશ્રીને છે. અને અહીં અવિશેષ કહેવા છતાં પરમાણુનો એક પ્રદેશ જ અવસ્થાનથી સ્કંધ વિષય જ ભાજતા જાણવી, તે જ વિચિત્રત્વથી પરિણતના બહુતર પ્રદેશોથી ઉપચિત પણ કેટલાંક એક પ્રદેશમાં કહે રહે છે. - ૪- બીજા સંખ્યાત પ્રદેશોમાં યાવતુ અકલ લોકમાં પણ તથાવિધ અચિત મહાત્કંધ થાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૪૭૫ કાળભેદથી તે સ્કંધાદિને ચાર ભેદે કહે છે. - સાદિ, અનાદિ, સપર્યવસિત અને અપર્યવસિત ભેદથી અનંતર જ કહેવાશે. અહીં છ પાદ રૂપ ગાથા કહી છે. અહીં દશ ધર્મ આ પ્રમાણે જાણવા ઉન્મત, શ્રાંત, શુદ્ધ, બ્રભૂક્ષિત, ત્વરા, ભીરુ, લુબ્ધ અને કામી. • સૂત્ર - ૧૪૭૬ થી ૧૪૭૮ - (૧૪૭૬) સ્કંધ આદિ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી આદિ સાંત (સાદિ સપર્યવસિત) છે. (૧૪૭૭) રૂપી અજીવ - પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની બતાવાયેલી છે. ૧૯૯ - (૧૪૭૮) રૂપી અજીવોનું અંતર - (પોતાના પૂર્વાવગહિત સ્થાનથી ચ્યવીને ફરી પાછા ત્યાં જ આવવાનો કાળ) - જધન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ હોય છે. • વિવેચન ૧૪૭૬ થી ૧૪૭૮ - સંતતિને આશ્રીને સ્કંધ અને પરમાણુઓ અનાદિ અનંત છે. કેમકે પ્રવાહથી તે ક્યારેય ન હતો કે નહીં હોય તેમ નથી. સ્થિતિ - પ્રતિનિયત ક્ષેત્ર અવસ્થાનરૂપથી તે સાદિ સાંત છે. તે જ અપેક્ષાથી તે પહેલા ન હતો, પછી પણ નહીં હોય, સાદિ સાંત પણે તે અસંખ્યકાળ છે. જધન્યથી એક સમય છે. કોની ? રૂપી અજીવ પુદ્ગલોની. અસંખ્યેય કાળ પછી તેનું અવશ્ય વિધાન થાય. આ કાળદ્વારને આશ્રીને સ્થિતિ કહી, તેમાં અવાંતર કહે છે - રૂપીની જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. વિવક્ષિત ક્ષેત્રમાં અવસ્થિત અને પ્રચ્યુતની ફરી તત્પ્રાપ્તિથી આ વ્યાખ્યાન છે. હવે આને જ ભાવથી કહે છે - . મત, • સૂત્ર - ૧૪૭૯ થી ૧૫૧૦ (૧૪૭૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી સ્કંધ આદિનું પરિણમન પાંચ પ્રકારનું છે. (૧૪૮૦) જે સ્કંધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે - કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શુક્લ. (૧૪૮૧) જે પુદ્ગલ ગંધથી પરિણત છે. તે બે પ્રકારના છે - સુરભિગંધ અને દુરભિગંધ. (૧૪૮૨) જે પુદ્ગલ રસથી પરિણત છે તે પાંચ પ્રકારે છે તીખા, કડવા, કષાય, અમ્લ, મધુર. (૧૪૮૩) જે પુદ્ગલ સ્પર્શથી પરિણત છે, તે આઠ પ્રકારથી છે કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ - તથા - (૧૪૮૪) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. આ પ્રકારે આ સ્પર્શથી પરિણત પુદ્ગલ કહેવાયેલ છે. (૧૪૮૫) જે પુદ્ગલ સંસ્થાનથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, દીઈ. - Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૪૮૬ થી ૧૪૯૦)ઃ- (૧) જે યુગલ વર્ણથી કૃષ્ણ છે. (૨) જે પુદગલ વર્ષથી નીલ છે.... (૩) જે પુદગલ વર્ણથી લાલ છે... (૪) જે યુગલ વર્ણથી પીળા છે... (૧) જે યુગલ વર્ણથી શ્વેત છે; તે - તે યુગલ ગંધ - રસ - સ્પર્શ . સંસ્થાનથી ભાજ્ય છે. (૧૪૯૧, ૧૪૯૨) જે યુગલ ગંધથી સુગંધિત છે અથવા ગંધથી દુધિત છે. તે - તે યુગલ વર્ણ, રસ, સ્પર્શ, સંસ્થાનથી ભાજ્ય છે. (૧૪૯૩ થી ૧૪૯૭)ઃ- (૧) જે યુગલ રસથી તિક્ત છે, કે (૨) જે પુદ્ગલ રસથી કટુ છે, કે (૩) જે પુદ્ગલ રસથી કષાવિત છે, કે (૪) જે પુદ્ગલ રસથી ખાટા છે, કે (૧) જે પુદ્ગલ રસથી મધુર છે, તે - તે પુદગલો વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. (૧૪૯૮ થી ૧૫૦૫)ઃ- (૧) જે યુગલ સ્પર્શથી કર્કશ છે, કે (૨) જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ છે, કે (૩) જે યુગલ સ્પર્શથી ગર છે, કે (૪) જે પુદગલ સ્પર્શથી લઘુ છે, કે (૫) જે પગલા સ્પર્શથી શીત છે, કે (૬) જે પુદગલ સ્પર્શથી ઉષ્ણ છે, કે (૧) જે પગલા સ્પર્શથી નિષ્પ છે, કે (૮) જે પુદ્ગલ સ્પર્શથી રક્ષ છે, તે - મુદ્દગલો વર્ણ, ગંધ, રસ, સંસ્થાનથી ભાજ્ય છે. (૧૫૦૬ થી ૧૫૧૦)- (૧) જે પુગલ સંસ્થાનથી પરિમંડલ છે, કે (૨) જે પુદ્ગલ સંસ્થાનથી વૃત્ત છે, કે (૩) જે પુદગલ સંસ્થાનથી ત્રિકોણ છે, કે (૪) જે પુદગલ સંસ્થાનથી ચતુષ્કોણ છે, કે (૫) જે પુગલ સંસ્થાનથી આયાત છે, તે - તે પુગલો વણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે. વિવેચન - ૧૪૭૯ થી ૧૫૧૦ - વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી અર્થાત વણદિને આશ્રીને જાણવા. સ્વરૂપને આશ્રીને વર્ણાદિના અન્યથા - અન્યથા થવા રૂપ પરમાણુના અને સ્કંધોના પાંચ પ્રકારો, વર્ણાદિથી કહેલ છે. પ્રત્યેકના આના જ ઉત્તરભેદો છે - વર્ણ પરિણામભાગી થાય તેને જ કહે છેઃકૃષ્ણ - કાજળ આદિવત છે, નીલ - નીલ્યાદિવત છે, લોહિત - હિંગલોક આદિવ છે, હારિદ્ર- હળદર આદિવત છે. અને શુક્લશંખ આદિવત છે. ‘તથા’ શબ્દ સમુચ્ચાર્યે છે. ગંધથી - તેમાં, સુરભિગંધ જેમાં છે, તે તથાવિધ પરિણામ જેમના છે, તે આ સુરભિગંધ પરિણામ - શ્રીખંડાદિવત્ છે. દુરભિગંધ જેમાં છે તે દુરભિગંધવાળા - લસણ આદિવતુ જાણવા. રસથી - તિક્ત તે કોસાતકીવત્ છે, કટુક તે સુંઠ આદિ વત્ છે, કષાય તે અપક્વ કપિત્થાદિવતુ છે, અમ્લ તે અમ્લતસાદિષત છે અને મધુર તે શર્કરાદિત છે. સ્પર્શથી - કર્કશ તે પાષાણાધિવત્ છે. મૃદુ તે હંસરૂતાદિવટુ છે, ગુરુ તે હીરક આદિવત્ છે, લઘુતે અર્થતૂલાદિવ છે, શીત તેમૃણાલાદિવત્ છે, ઉષ્ણતેવલિ આદિવ૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૪૭૯ થી ૧૫૧૦ ૧૯૧ છે. સ્નિગ્ધ તે ઘી આદિવત છે અને રૂક્ષ તે ભૂતિ આદિવ છે. -૦- હવે ઉપસંહાર કહે છે - આ પ્રમાણે સ્પર્શ પરિણત આ સ્કંધ આદિ અને પૂરણ - ગલન ધર્મથી પુગલો તીર્થકર આદિ વડે સમ્યક પ્રતિપાદિત થયેલા છે. જેના વડે સ્કંધ આદિ સમ્યક સ્થિતિ રહે છે તે સંસ્થાન, તે રૂપ પરિણત. હવે આ વર્ણાદિ પાંચેનો પરસ્પર સંવેધ કહે છે - વર્ણથી જે સ્કંધાદિ કૃષ્ણ હોય, તે વળી બંને ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી ભાજ્ય છે. આ અન્યતર રસાદિને યોગ્ય થાય છે. તે ભંગો આ પ્રમાણે છે - (૧)અહીં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શી, પાંચ સંસ્થાન આ બધાં મળીને ૨૦ ભેદ થાય, તે કૃષ્ણવર્ણમાં આટલા ભંગો પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે (૨) નીલવર્ણમાં ૨૦ ભેદો, (૩) લોહિતમાં પણ ૨૦ ભેદો, (૪) પીતવર્ણમાં ૨૦ ભેદો, (૫) શ્વેતવર્ણમાં પણ ૨૦ ભેદો એમ ૧૦૦ ભેદ થાય. ગંધથી - જે ઝંઘાદિ થાય તેમાં સુરભિ ભાજ્ય હોય, તે વર્ણથી કૃષ્ણાદિમાંનો કોઈપણ વર્ણવાળો થાય. એ પ્રમાણે રસથી અને સ્પર્શથી પણ ભાજ્ય છે, સંસ્થાનથી પણ ભાજ્ય છે. આ રસ આદિ ૧૮ છે, તે પાંચ વર્ષોથી મળીને શુભેદ થાય છે, એ પ્રમાણે દધ વિષયક પણ ૨૩ ભેદો જ થાય. તેથી બંને ગંધથી - ૪૬ - ભંગો પ્રાપ્ત થાય, રસથી-તિક્ત આદિ. જે સ્કંધો ભાજ્ય છે તે વર્ણ-ગંધ- સ્પર્શ અને સંસ્થાનથી ગણતા કુલ ૨૦ ભેદો થાય. એ પ્રમાણે કટુના - ૨૦, કષાયના - ૨૦, આમ્સના - ૨૦, મધુરના - ૨૦ એ બધાં મળીને રસપંચકના ૧૦૦૦ ભેદ. સ્પર્શથી - કર્કશ. જેનાથી સંઘાદિ ભાજ્ય છે. તે વર્ણ, ગંધ- રસ - સંસ્થાનથી પણ ભાજ્ય છે. તે વર્ણાદિ કુલ-૧૭ થશે. તેના યોગથી ૧૭ ભંગો પ્રાપ્ત થશે. આવા - ૧૭ - ૧૭ ભંગો મૃદુ આદિ બીજા સાતે સ્પર્શથી ૧૩૬ જાણવા. સંસ્થાન-પરિમંડલથી જે વર્તે છે, તે સામાન્ય પ્રકમથી સ્કંધ છે, કેમકે પરમાણુના સંસ્થાનનો સંભવ નથી. તેને વર્ણ - ગંધ - રસ અને સ્પર્શથી ભાજ્ય કરતાં આ વણદિને આશ્રીને ૨૦ - ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બાકીના વૃત્ત આદિ ચારે સંસ્થાનથી ૨૦ - ૨૦ ભેદો પ્રાપ્ત થતાં સંસ્થાનના ૧૦૦ ભેગો થશે. એમ કુલ ૪૮૨ ભંગો થશે. આ પ્રમાણે પરિસ્થૂલ ન્યાયથી કહેલ છે, અન્યથા આ પ્રત્યેકના તારતમ્યથી અનંતત્વથી અનંતા ભંગો સંભવે છે. આ જે પરિણામનું વૈવિધ્ય છે, તે કેવળ આગમ પ્રમાણથી જ જાણવું. હવે ઉપસંહાર દ્વારથી ઉત્તરગ્રંથ સંબંધ કહે છે - • સૂત્ર - ૧૫૧૧ - આ સંક્ષેપથી અજીવ વિભાગનું નિરૂપણ કરેલ છે. હવે ક્રમશઃ જીવ વિભાગનું હું નિરૂપણ કરીશ - Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૦ વિવેચન - ૧૫૧૧ - અનંતરોક્ત અજીવ વિભક્તિની વ્યાખ્યા કહીને પછી હું જીવ વિભક્તિને અનુક્રમથી કહીશ. આ પ્રતિજ્ઞાનુસાર હવે કહે છે - • સૂત્ર - ૧૫૧૨ - જીવના બે ભેદ કહેલા છે . સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારો છે, તેનું કથન કહું છું, તે તમે સાંભળો. • વિવેચન - ૧૫૧૨ - સંસરે છે, ઉપલક્ષણત્વથી જીવો જેમાં રહે છે, તે સંસાર - ચાર ગતિરૂપ છે અને સિદ્ધો. એ પ્રમાણે બે ભેદે જીવની વ્યાખ્યા કરી. તેમાં સિદ્ધો - અનેક પ્રકારના કહ્યા છે, તેનું કીર્તન હવે કરે છે. અલ્પ વક્તવ્યતાથી પહેલાં સિદ્ધોને કહે છે. તેનું અનેક વિધવ ઉપાધિ ભેદથી આ પ્રમાણે છે - • સૂત્ર - ૧૫૧૩, ૧૫૧૪ - સ્ત્રીલિંગ સિદ્ધ, પુરૂષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, ગૃહલિંગ સિદ્ધ.... ઉત્કૃષ્ટ, જધન્ય, મધ્યમ અવગાહનામાં તથા ઉd - અધો - તીછ લોકમાં, સમુદ્ર - જળાશયમાં જીવો સિદ્ધ થાય છે. • વિવેચન - ૧૫૧૩, ૧૫૧૪ - સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, કિંચિત્ વિશેષ આ છે - સ્ત્રી આદિ શબ્દો સિદ્ધના પૂર્વ પર્યાયની અપેક્ષાએ જાણવા. સ્વલિંગ - મુક્તિપથે ચાલનારનું ભાવથી અણગારત્વ, તેથી અનગારલિંગ - રજોહરણ, મુળ વસ્ત્રિકાદિ રૂપ છે. આ અપેક્ષાથી જૂઠું તે અન્યલિંગ, ગૃહસ્થવેશમાં સિદ્ધ થાય તે ગૃહીલિંગ. ચ શબ્દ - તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ અનુક્ત ભેદ સૂચવે છે. - * - *- અહીં સિદ્ધત્વના કારણરૂપમાં સ્ત્રીપણું કે પુરુષપણું આદિ નહીં પણ સમ્યગુદર્શનાદિ રત્નત્રય અને વિશિષ્ટ સામર્થ્ય સત્વ હેતુરૂપ છે. - - - - - X- - - X- (અહીંવૃત્તિકારશ્રીએ દિગંબર મતાનુસાર સ્ત્રીની મૂક્તિનો અભાવ, વત્રરહિત પણું. પરિગ્રહ કઈ રીતે ? ઇત્યાદિ વિષયોનું ખંડન કરતી દલીલોને મૂકેલી છે. અમારા પૂર્વસ્વીકૃત કાર્યક્ષેત્ર અનુસાર અમે આ વાદ - પ્રતિવાદનો અનુવાદ કરેલ નથી. - X - X - X - X - X - X - આ વાદ • પ્રતિવાદ ઘણાં લંબાણથી છે, સુંદર તક પણ છે પણ તેને જિજ્ઞાસુઓએ વૃત્તિમાંથી જોવા) હવે સિદ્ધોને અવગાહનથી અને ક્ષેત્રથી કહે છે - શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ પ્રમાણ તેમાં સિદ્ધ થાય, જધન્ય અવગાહના તે બે હાથ પ્રમાણ શરીરરૂપ છે, અને ઉક્ત ઉત્કૃષ્ટ અને જધન્ય અવગાહના મધ્યેની જે અવગાહના તે બધા મધ્ય અવગાહનાવાળા સિદ્ધો કહ્યા. ક્ષેત્ર- ઉર્ધ્વલોકમાં મેરુચૂલિકા આદિથી સિદ્ધ થયેલા સંભવે છે, ત્યાં પણ કેટલાંક સિદ્ધ પ્રતિમાં વંદનાર્થે ગયેલા ચારણ શ્રમણ આદિને મુક્તિ પ્રાપ્ત કરે છે. અધોલોકમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૧૩, ૧૫૧૪ ૧૯૩ અર્થાત અધોલોકિક ગ્રામ રૂપમાં સિદ્ધ થાય તેને અધોલોકમાં સિદ્ધ જાણવા. તીર્થાલોકમાં - તે અઢીદ્વિપ અને બે સમુદ્રરૂપ તેમાં પણ કેટલાંક સમુદ્રમાં અને કેટલાંક નદિ આદિમાં સિદ્ધ થયા. અહીં સ્ત્રી સિદ્ધ આદિને જણાવીને સ્ત્રીત્વ આદિમાં સિદ્ધિનો સંભવ કહ્યો. હવે તેમાં પણ કેમાં કેટલાં સિદ્ધ થાય છે? તે કહે છે - • સૂત્ર - ૧૫૧૫ થી ૧૫૧૮ - (૧૫૧૫) એક સમયમાં દશ નપુંસક, વીસ સ્ત્રીઓ અને (૧૦૮). એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. (૧૫૧૬) એક સમયમાં ગૃહલિંગ ચાર, અન્સલિંગમાં દશ, સ્વલિંગમાં એકસો આઠ (૧૦૮) જીવો સિદ્ધ થઈ શકે છે. (૧પ૧૭) એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે, જધન્યવાળા ચાર અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. - (૧૫૧૮) એક સમયમાં ઉMલોકમાં ચાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, ધોલોકમાં સીસ, તીલોકમાં ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે છે. • વિવેચન - ૧૫૧૫ થી ૧૫૧૮ - નપુંસક એટલે વર્ધિત, કૃત્રિમ રીતે કરાયેલ લેવા. સમય - અવિભાગ કાળરૂપ લેવો. એક - આ એક સંખ્યા છે. સિદ્ધયતિ – નિહિતાર્થ થાય છે. બાકી ચારે સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. કિંચિત વિશેષ જે વૃત્તિગત છે, તે આ છે ઉત્કૃષ્ટ અવગાહનામાં ઉક્તરૂપ એક કાળે બે બે સંખ્યામાં સિદ્ધ થાય છે, એ પ્રમાણે જધન્ય અવગાહનામાં અને યવમગ્ર - મધ્યમ અવગાહનામાં જાણવું. કેમકે યવમધ્યત્વ તે ઉત્કૃષ્ટ અને જધન્ય અવગાહનાની મધ્યવતપણે હોવાથી તેને મધ્યમ અવગાહના કહે છે. - x x x ઉર્ધ્વલોકાદિ વિષયક પ્રસ્તુત સૂત્ર-૧૫૧૮ ને બદલે બીજા બે સૂત્રો પણ કહેવાય છે, જેની નોંધ વૃત્તિકારે કરેલ છે, પણ અર્થથી તો તુલ્ય જ છે. - આ પ્રમાણે પૂર્વભાવ પ્રાપનીય નયની અપેક્ષાથી અનેકભેદે સિદ્ધોને જણાવીને હવે પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી તેમના જ પ્રતિઘાતાદિના પ્રતિપાદનને માટે કહે છે સૂત્ર - ૧૫૧૯, ૧૫૨૦ - (૧પ૧૯) સિદ્ધો ક્યાં પ્રતિત થાય છે ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે? શરીરને ક્યાં છોડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? (૧પર) સિદ્ધો આલોકમાં પ્રતિત થાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્યલોકમાં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. • વિવેચન - ૧૫૧૯ - ૧૫ર૦ - સિદ્ધો ક્યાં પ્રતિપાત - ખલિત થાય છે અર્થાત્ તેમની ગતિ વિરુદ્ધ થાય છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત - સાદિ અનંત કાળ માટે સ્થિત થાય છે ? શરીરનો ત્યાગ Jailleerderinternational Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/3 કરીને, ક્યાં જઈને નિષ્ઠિતાર્થ થાય છે ? આ પ્રશ્નોના ઉત્તર આપતા બીજા સૂત્રમાં આ પ્રમાણે કહે છે - કેવળ આકાશ લક્ષણ આલોકમાં જઈને તેની ગતિ રોકાય છે, તેથી આગળ અલોકમાં ધમસ્તિકાયના અભાવથી તેની ગતિ અસંભવ છે. લોકના ઉપરના વિભાગમાં સદા અવસ્થિત રહે છે. ઉર્ધ્વગમનના અભાવમાં અધો કે તીઈ પણ ગમન સંભવથી, તેમનું ત્યાં પ્રતિષ્ઠાન કેમ થાય ? તેમના કર્મો ક્ષીણ થવાથી અને કર્મના આદીનત્વથી અધો કે તીખું ગમન થઈ શકતું નથી. અનંતર પ્રરૂપિત તછલિોક આદિમાં શરીરને છોડીને લોકના અગ્રભાગમાં સિદ્ધ થાય છે. અહીં પૂર્વાપર કાળ વિભાગનો અસંભવ છે. જે સમયમાં ભવ ક્ષય થાય. તે જ સમયમાં મોક્ષમાં ગતિ થાય છે. લોકના અગ્રભાગે જઈને સિદ્ધ થાય છે, તેમ કહ્યું. લોકાગ્રમાં ઇષ પ્રભારા ઉપર જેટલા પ્રદેશમાં સિદ્ધનું જે સંસ્થાન, જે પ્રમાણ અને જે વર્ણ છે, તેનું અભિયાન કરતાં કહે છે - • સૂત્ર - ૧૫ર૧ થી ૧૫ર૫ / ૧ (૧૫ર૧) સવસિદ્ધ વિમાનથી ૧ર - યોજન ઉપર ઇષત પ્રારભરા નામે પૃથ્વી છે. તે પ્રકાર છે. - (૧૨) તેની લંબાઈ ૪૫ લાખ યોજના છે એ તેની પહોડાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ પણ ત્રણ ગણી છે. (૧૩) મદયમાં તે આઠ રોજન સ્થળ છે. ક્રમશઃ તે પાતળી થતાં - થતાં અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે. (૧૫ર૪) જિનેશ્વરોએ કહેલ છે કે - તે પૃથ્વી અજુન સ્વર્ણમયી છે, સ્વભાવથી નિર્મળ છે અને ઉલટા છમકારે રહેલ છે. (૧૫૫) તે શંખ, કરન અને કુંદપુષ્પ સમાન શ્વેત છે. નિર્મળ અને શુભ છે. આ સીતા નામની જષત પ્રાભરા પૃતીથી એક હજાર (૧૦૦૦) રોજન ઉપર લોકનો અંત બતાવેલો છે. • વિવેચન - ૧૫ર૧ થી ૧૫૫ / ૧ - સર્વાર્થ નામના વિમાનથી બાર યોજન ઉપર ઇષત પ્રાભરા નામે પૃથ્વી છે. ઇષત આદિ નામ ઉપલક્ષણ છે. તેના અનેક નામ કહેલા છે, તે આ પ્રમાણે - ઇષત, ઇષત પ્રાગભરા, તનુ તનતન, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્ર સ્તુપિકા, લોકપરિબુઝણા, સર્વ પ્રાણભૂતજીવ સત્વસુખાવહo ઇત્યાદિ બાર પર્યાય નામો જાણવા. “પૃથ્વી' ભૂમિછત્ર અર્થાત આતપત્ર, તેના સંસ્થાનની જેમ સંસ્થિત છે, તેથી છત્ર સંસ્થિતા કહ્યું. અહીં “ઉલટુ' વિશેષણ ઉમેરવું. અર્થાત ઉલટા છત્ર આકારે સંસ્થિત છે તે પીસ્તાલીશ લાખ યોજન લાંબી-પહોળી છે, પરિધિ ત્રણ ગણી છે ઇત્યાદિ- X - X... મધ્યના પ્રદેશમાં આઠ યોજન સ્થળછે, તો શું બધે આવી જ છે? ના, ક્રમશઃ પાતળી થતા - થતા છેડે માખીની પાંખથી પણ અધિક પાતળી છે. અહીં ચરમાંત નો Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૨૧ થી ૧૫ર૫-૧ ૧૯૫ અર્થ બધાં દિશા ભાગવત પર્યન્ત પ્રદેશોમાં એવો અર્થ કરવો. - X - X- જો કે અહીં પાતળી થવાનું પ્રમાણ કહેલ નથી, તો પણ પ્રતિયોજને અંગુલપૃથક્વથી હાનિ જાણવી. અહીં કેટલાંક વિશેષ કહે છે, તે આ પ્રમાણે - અર્જુન - શ્વેત સુવર્ણ, તેનાથી બનાવાયેલી એવી ઇષત પ્રાગભારા, નિર્મળ - સ્વચ્છ, શું ઉપાધિવશથી? ના, સ્વ-રૂપથી. ઉતiાનક - ઉર્ધ્વમુખ જે છત્ર તેના જેવી છત્રક સંચિત. જિનવરે કહેલી છે. શંખ, કુંદ, અંક આદિ સમાન શ્વેત વર્ણવાળી, નિષ્કલંક, અત્યંત કલ્યાણને દેનારી હોય છે. જે તે પૃથ્વી આવી હોય છે, તો પછી શું છે? • સૂત્ર - ૧૫૨૫ / ૨ - સીતા નામક ઇષત્ પ્રાગભારા પૃથ્વીથી એક યોજન ઉપર જઈને લોકનો અંત બતાવેલો - કહેલો છે. • વિવેચન - ૧૫ર૫ / ૨ - સીતા નામક પૃથ્વીની ઉપર૦ ઇત્યાદિ સૂત્રાર્થવત જાણવું. (શંકા) જો એક યોજને લોકાંત છે, તો શું ત્યાં બધે જ સિદ્ધો રહેલા છે કે તેનાથી કંઈ જૂદું છે? તે કહે છે • સૂત્ર - ૧૫૨૬ - તે રોજનનો ઉપરનો જે કોશ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે. • વિવેચન - ૧૫૨૬ - ઇષત્ પ્રાગભારાના ઉપરવર્તી એક કોશ અર્થાત ગાઉ, તે ઉપરવત ગાઉનો છઠ્ઠો ભાગ ૩ - ૨૦૦૦ ધનુષનો છઠ્ઠો ભાગ થાય. કેમકે એક ગાઉના ૨૦૦૦ ધનુષ કહેલાં છે. તે પ્રમાણે - ૨૩૩-૧/૩ ધનુષ થાય. ત્યાં સિદ્ધોની અવસ્થિતિ થાય છે. કેમકે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની કાયાવાળા સિદ્ધ થાય તેનો ૨/૩ ભાગ જ અવગાહના રહે. તેથી ૫૦૦ x 1 = ૩૩૩ - ૧૩ જ થાય. હવે ત્યાં - તે સ્થાનમાં શું? તે જણાવે છે .. • સૂત્ર - ૧૫૨૭ - ભવપ્રપંચથી મુક્ત. મહાભાગ, પરગમતિ “સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે - રહે છે. • વિવેચન - ૧૫૨૭ - અનંતર ઉપદર્શિત રૂપમાં “સિદ્ધો' ઉક્તરૂપે, મહાભાગ - અતિશય અચિંત્ય શક્તિ, લોકાગ્રમાં સદા અવસ્થિત થાય છે. તે નરકાદિ પ્રપંચનો ત્યાગ કરીને સિદ્ધિ નામક ગતિ, જે બીજી ગતિની અપેક્ષાથી શ્રેષ્ઠ છે. તેવી વરગતિને પામે છે. - o - તે ગતિમાં કોની કેટલી અવગાહના હોય ? Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૫૨૮ - અંતિમ ભાવમાં જેની જેટલી ઉંચાઈ હોય છે. તેનાથી ત્રણ ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. • વિવેચન - ૧૫૨૮ - * ઉસ્સેદ્ય - શરીરની ઉંચાઈ, સિદ્ધોની જે ઉંચાઈનું પરિમાણ હોય છે. ક્યારે ? ચરમ જન્મમાં. આ પણ પૂર્વભાવના પ્રજ્ઞાપનીયની અપેક્ષાથી કહેલ છે. તેનાથી ત્રિભાગ ન્યૂન. અવગાહના - સ્વપ્રદેશથી. આમ કેમ થાય ? શરીરના વિવરોના પૂરાવાથી આટલી જ અવગાહના રહે છે. આને જ કાળથી પ્રરૂપવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫ર૯ - એકની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનંત છે. અને પૃથપણાથી - બહુવની અપેક્ષાથી સિદ્ધો અનાદિ અનંત છે. • વિવેચન - ૧૫૨૯ - એકત્વ - અસહાયપણાથી વિવક્ષા કરતા આદિ અનંત છે. કેમકે જે કાળે તે સિદ્ધ થાય છે, તે તે જીવની આદિ છે, પણ મુક્તિથી કદાપી ભ્રશ થતો નથી. માટે તેના પર્યવસાનનો સંભવ નથી. જ્યારે પૃથુત્વ- સામત્યની અપેક્ષાથી કહે તો અનાદિ અનંત છે, કેમકે સિદ્ધો ક્યારેય ન હતા કે નહીં હોય તેમ નથી. હવે આનું જ ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ કહે છે - • સૂત્ર - ૧૫૩૦ - તેઓ આરૂપ છે. જીવઘન છે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન છે. જેની કોઈ ઉપમા નથી તેવું અતુલ સુખ તેમને પ્રાપ્ત છે. • વિવેચન - ૧૫૩૦ - રૂપી - રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા. તેનાથી વિપરીત તે અરૂપી - રૂપ આદિનો અભાવ. જીવો, તે સતત ઉપયુક્તતાથી ઘન - વિવરોના પૂરણથી નિરંતર નિશ્ચિત પ્રદેશથી જીવદાન કહેલ છે. ઉક્ત રૂપ જ્ઞાન-દર્શનવાળા, તે જ સંજ્ઞા - સમ્યમ્ બોધરૂપ જેનામાં સંજાત છે તે - જ્ઞાનદર્શન સંચિત અત જ્ઞાન દર્શન ઉપયોગવાળા. જેની કોઈ તુલના થઈ શકતી નથી. માટે તેઓ અતુલ છે. કેમકે તે અપરિમિત છે. - x x - x સુખ – શર્મ, એકી ભાવથી દુઃખના લેશમાત્ર પણ અકલંકિતત્વ લક્ષણથી પ્રાસ. કેવું સુખ? જેની કોઈ ઉપમા નથી, તેવું અનુપમ સુખ. તેથી તેને નિરુપમ કહેલ છે. ચાર અર્થમાં સુખ શબ્દ પ્રયોજાયેલ છે. (૧) વિષયની વેદનાના અભાવમાં, વિપાકમાં અને મુક્તિમાં. (૨) દુઃખના અભાવમાં પણ પુરુષ પોતાને સુખી માને છે. સરકારી Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૩૦ (૩) પુન્ય કર્મના વિપાકમાં ઇંદ્રિયાર્થોનું ઇષ્ટ સુખ છે. (૪) કર્મરૂપી કલેશનો વિમોક્ષ થતાં મોક્ષમાં અનુત્તમ સુખ છે. અહીં ‘સુખ’ શબ્દ આ મોક્ષસુક્ષના અર્થમાં પ્રયોજાયેલો જાણવો. - * * * - - ૪ - ઉક્ત ગ્રંથમાં અવગત નિરાકરણને માટે ફરી તેમના ક્ષેત્રના સ્વરૂપને કહે છે - - ૦ સૂત્ર - ૧૫૩૧ - જ્ઞાન - દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધાં સિદ્ધો લોકના એક દેશમાં સ્થિત છે. • વિવેચન ૧૫૩૧ લોકના એક દેશમાં અથવા લોકાગ્રમાં, સિદ્ધો સંપૂર્ણ જ્ઞાન અને દર્શન સંજ્ઞિત, સંસારનો પાર પામેલા અને ફરી પાછા ન આવવારૂપ લક્ષણથી અધિક્તાથી અતિક્રાંત થયેલા, શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિમાં ગયેલા. - ૪ - x - ૪ - x - આ પ્રમાણે પૂર્વે સૂત્રમાં જે કહેલું કે - “જીવો બે ભેદે છે - સંસારી અને સિદ્ધ.'' તેમાંથી સિદ્ધ જીવોને કહ્યા. હવે સંસારીને કહે છે - સૂત્ર - ૧૫૩૨ સંસારી જીવોના બે ભેદો કહેલા છે 6 સ્થાવર જીવો ત્રણ ભેદે કહેલા છે. - - - - - ૧૯૭ કહેલ છે, છતાં વિપ્રતિપત્તિના ૦ વિવેચન - ૧૫૩૨ - ‘સંસારમાં રહેલ’ તે પૂર્વવત્. તેના બે ભેદો કહ્યા. તે બંનેમાં સ્થાવરોના ત્રણ પ્રકારો કહેલાં છે. અહીં અલ્પવક્તવ્યતા હોવાથી પછી નિર્દેશ કરવા છતાં પહેલાં સ્થાવરને કહેલ છે. આ ત્રણ ભેદે સ્થાવરોને હવે કહે છે - ૦ સૂત્ર - ૧૫૩૩ પૃથ્વી, જળ, વનસ્પતિ આ ત્રણ પ્રકારે સ્થાવર જીવો કહેલા છે, હવે તેના ભેદો તમે મારી પાસેથી સાંભળો. ૦ વિવેચન ૧૫૩૩ - અહીં જીવ શબ્દ પ્રત્યેક સાથે જોડવો - પૃથ્વીજીવ, અજીવ અને વનસ્પતિજીવ. જેમકે પૃથ્વી જ જીવ તે પૃથ્વીજીવ॰ ઇત્યાદિ. ત્રસ અને સ્થાવર. તેમાં (શંકા) પૃથ્વી આદિ જીવ શરીરો, આવા પ્રકારે નથી, આ જીવો કાઠિન્ય આદિ લક્ષણ છે, તો કઈ રીતે ઉપયોગલક્ષણા પૃથ્વી આદિ જીવ કહ્યા ? (સમાધાન) જીવ અને શરીરના અન્યોન્ય અનુગતત્વથી વિભાગના અભાવથી કહેલ છે. તે અનાર્ષ નથી. ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ સ્થાવરો ત્રણ ભેદે કહેલા છે. ઉત્તરગ્રંથના સંબંધને માટે કહે છે - Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પૃથ્વી આદિના ભેદો હું કહું છું, તમે તેને ધ્યાનથી સાંભળો - “જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ’' એ ન્યાયથી કહે છે - સૂત્ર ૧૫૩૪ થી ૧૫૪૦ - (૧૫૩૪) પૃથ્વીકાય જીવના બે ભેદ છે સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ વળી બબ્બે ભેદો છે - પર્યાપ્ત અને અપચપ્તિ. (૧૫૩૫) બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવના બે ભેદો છે અર્થાત્ મૃદુ અને ખર કઠોર, આ મૃદુના પણ સાત ભેદો છે. (૧૫૩૬) કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત એવી પાંડુ માટી અને પનક. અને ખર અર્થાત્ કઠોર પૃથ્વીના ૩૬ ભેદો છે. (૧૫૩૭ થી ૧૫૪૦) શુદ્ધ પૃથ્વી, શર્કરા, બાલૂ, ઉપલ - પત્થર, શિલા, લવણ, ઉસ - ક્ષારરૂપ, લોઢું, તાંબુ, પુક, શીશું, ચાંદી, સોનું, વજ્ર.... હડતાલ, હિંગુલ, મેનસિલ, સસ્યક, અંજન, પ્રવાલ, અભ્રપટલ, અભ્રવાલુક અને વિવિધ મણિ પણ બાદર પૃથ્વીકાય છે.... .... .... ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 .... - ગોમેદક, ટુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારગલ્લ, ભ્રજમોચક અને ઇંદ્રનીલ.... · ચંદન, ગેરુક, હંસગર્ભા, પુલક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈસૂર્ય. જળકાંત અને સૂર્યકાંત (એ ૩૬ ભેદો કહેલા છે) ♦ વિવેચન ૧૫૩૪ થી ૧૫૪૦ - - - - શ્વા પૃથ્વીજીવના બે ભેદો છે - (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ, (૨) બાદર નામ કર્મના ઉદયથી બાદર. આ બંનેના પણ બબ્બે ભેદો છે - (૧) પર્યાપ્ત - આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છ્વાસ, વાચા અને મનના અભિનિવૃત્તિ હેતુ, તથાવિધ દલિકોની પર્યાપ્તિ - ૪ - x - આ પર્યાસિ જેમને હોય તે પર્યાપ્તા અને (૨) તેથી વિપરીત તે અપર્યાપ્તા. આના વડે પર્યાપ્તા - અપર્યાપ્તાના ભેદથી સૂક્ષ્મ અને બાદર છે. અર્થાત્ બંનેના બબ્બે ભેદો છે. હવે તેના જ ઉત્તર ભેદોને કહે છે - પર્યાપ્તા બાદર પણ બે ભેદે કહેલા છે - (૧) શ્લક્ષ્ય - ચૂર્ણ કરાયેલ લોટ સમાન મૃદુ પૃથ્વી, તે રૂપ જીવ ઉપચારથી શ્લક્ષ્ય જ કહેવાય છે. તે (૨) ખર - કઠિન પૃથ્વી ચ સમુચ્ચયમાં જાણવો. ઉક્ત બે ભેદમાં જે શ્લક્ષ્ય છે. તે સાત પ્રકારે છે - કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુક્લ તથા આપાંડુ - કંઇક શુભત્વને પામેલ. વર્ણના ભેદથી છ પ્રકારો કહ્યા. અહીં પાંડુરનું ગ્રહણ કૃષ્ણાદિ વર્ણોના પણ સ્વસ્થાન ભેદથી ભેદાંતરનો સંભવ સૂચવવા માટે છે, સાતમો ભેદ તે પાક - અત્યંત સૂક્ષ્મ રજ રૂપ એવી જે માટી, તે પનકમૃતિકા * X - * * X = હવે ખર પૃથ્વીના ભેદના ઉપદર્શનના ઉપક્રમ કહે છે - ખર, તે અહીં બાદર પૃથ્વી જીવ રૂપે છત્રીશ ભેદોથી કહેલ છે - Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૩૪ થી ૧૫૪૦ ૧૯૯ (૧) પૃથ્વી (૨) શર્કરા સત્યભામાવત્ શુદ્ધ પૃથ્વી. જે શર્કરાદિ રૂપ હોતી નથી, નાના ટુકડારૂપ હોય, (૩) વાલુકા - રેતી, (૪) ઉપલ - ગંડ શૈલાદિ, (૫) શિલા - પત્થર, (૬) લવણ - સમુદ્રલવણાદિ, (૭) ઊષ - ક્ષાર માટી, (૮) અયસ્ - લોઢું, (૯) તામ - તાંબુ, (૧૦) પુક - રાંગ, (૧૧) સીસક - સીસું, (૧૨) રૂપુ, (૧૩) સુવર્ણ. આ લોઢું આદિ ધાતુઓ છે. * * * * * વજ્ર - હીરા, હરિતાલ, હિંગલોક અને મનઃ શિલા પ્રસિદ્ધ જ છે. સાસક એ ધાતુ વિશેષ છે. અંજન - સમીરક, પ્રવાલક - વિદ્યુમ. અભ્રપટલ - અભરખ, અભુવાલકા - અભ્રપટલ મિશ્ર વાલુકા. આ બધાં બાદર પૃથ્વીકાયના ભેદો કહ્યા. પછી મણિના ભેદો કહે છે - તે ગોમેધ, રુચક, અંક, સ્ફટિક આદિ સૂત્રાર્થવત્ જાણવા. - - ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, સૌગંધિક આદિ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે પૃથ્વી આદિ ચૌદ, હરિતાલ આદિ આઠ, ગોમેધ આદિ ચૌદ ભેદો, એ પ્રમાણે બધાં મળીને ૩૬ ભેદો જાણવા. હવે તેનો ઉપસંહાર કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયની પ્રરૂપણા કરે છે • સૂત્ર ૧૫૪૧ - આ પ્રમાણે કઠોર પૃથ્વીકાયના છત્રીશ ભેદો કહ્યા. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો એક જ પ્રકારના છે, તેથી તે વિવિધ પ્રકારના ભેદોથી રહિત છે, તેમ જાણવું. • વિવેચન ૧૫૪૧ - આ ખર પૃથ્વી અને તેના વિભાગથી તત્ત્વજીવોના છત્રીશ ભેદો બતાવ્યા. પણ સૂક્ષ્મ પૃથ્વીકાયને એક ભેદે જ કહેલ છે. કેમકે તેમાં વિવિધ ભેદો વિધમાન નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વી જીવો કહ્યા. હવે તેને જ ક્ષેત્રથી કહે છે - - સૂત્ર - ૧૫૪૨/૧ - સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો સંપૂર્ણ લોકમાં અને બાદર પૃથ્વીકાયના જીવો લોકના એક દેશમાં વ્યાપ્ત છે. ♦ વિવેચન - ૧૫૪૨/૧ - સૂક્ષ્મો. સર્વલોકમાં - ચૌદ રાજરૂપ લોકમાં સર્વદા તેનું અસ્તિત્વ છે. લોકનો દેશ – વિભાગ, તે લોકદેશમાં બાદર જીવો છે, તેની ક્યારેક કે ક્યાંક પણ સકલ વ્યાપ્તિ અસંભવ છે. હવે આને કાળથી જણાવતા પ્રસ્તાવના કહે છે - • સૂત્ર - ૧૫૪૨/૨ હવે ચાર પ્રકારથી પૃથ્વીકાયિક જીવોનો કાલવિભાગ કહીશ. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨00 ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૫૪૨/૨ સૂત્રાર્થ સ્પષ્ટ છે. હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે - • સૂત્ર ૧૫૪૩ થી ૧૫૪૬ - (૧૧૪૩) પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૫૪૪) પૃવીકાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨૦૦૦ વર્ષ અને જધન્ય સ્થિતિ - આયુ અંતમુહુત કહેલ છે. (૧૫૪૫) પ્રતીકાયિકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની, જધન્ય કાય સ્થિતિ અંતમુહૂર્ત છે. પૃથ્વીના શરીરને ન છોડીને નિરંતર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતા રહેવું તે ફાયસ્થિતિ છે. (૧પ૪૬) પૃથ્વીના શરીરને એક વખત છોડીને ફરી પૃથ્વીના જ શરીરમાં ઉત્પન્ન થવામાં વચ્ચેનો અંતરકાળ જધન્ય અંતમહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. • વિવેચન - ૧૫૪૩ થી ૧૫૪૬ - સંતતિ - પ્રવાહ, પ્રવાહથી ક્યારેય પણ અભાવનો અસંભવ હોવાથી તે અનાદિ અનંત છે. ભાવસ્થિતને આશ્રીને સાદિ સાંત છે. કેમકે બંનેમાં તેનું નિયત કાળપણું છે. - X- X- * આયુ - જીવિત, તેની સ્થિતિ - અવસ્થાન. - x-x કાય - પૃથવીકાય, તેમાં જે સ્થિતિ - તેમાથી ઉદ્વર્તન થયા વિના તેમાં જ રહેવું તે પૃથ્વી જીવોની કાયસ્થિતિ છે. પૃથ્વી રૂપ કાયાને ત્યજ્યા વિના જે સ્થિતિ છે તે - x*- હવે બીજા પ્રકારે અંતરકાળ કહે છે. તેમાં પૃથ્વી જીવોનું પોતાની જ કાયામાં ફરી ઉપજવું અર્થાત પૃથ્વીકાયથી ઉદ્વર્તીને જે ફરી વખત તે જ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવું તે. આને જ ફરી ભાવથી કહે છે – • સૂત્ર - ૧૫૪૭ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તો પૂedીના પૃથ્વીના હજારો ભેદ કહેલા છે - • વિવેચન - ૧૫૪૭ - વર્ણાદિના ભાવરૂપcથી તેના સંખ્યાબેદના અભિધાનત્વ થકી આ ભાવ અભિધાયિતા છે. ઉપલક્ષણથી તે હજાર છે. વર્ષાદિના તારતમ્યથી ઘણાં ભેદપણાથી અસંખ્ય ભેદતા પણ સંભવે છે. આ પ્રમાણે પૃથ્વી જીવોને બતાવીને હવે અપજીવો કહે છે - • સૂત્ર - ૧૫૪૮ થી ૧૫૫૫ - (૧૫૪૮) અપકાય જીવના બે ભેદ છે - સુક્ષ્મ અને બાર તે બંનેના પણ બબ્બે ભેદ છે . પતિ અને અપતિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૪૮ થી ૧૫૫૫ ૨૦૧ (૧૫૪૯) બાદર પરત અપકાય જીવોના પાંચ ભેદો છે - શુદ્ધ, જળ, ઓસ, હરતનુ, મહિકા અને હિમ. (૧પપ૦) સૂક્ષ્મ અપકાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અકાય જીવ સંપૂર્ણ લોકમાં છે, બાદર અકાય જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. (૧પ૧) અકાયિક જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે. (૧૫૫૨) તેમની આ સ્થિતિ ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષ અને જધન્યથી અંતમુહૂર્ત છે. (૧પપ૩) તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની, જધન્ય આપ્યું અંતમૂહુર્ત છે. અકાયને ન છોડીને નિરંતર અકાયમાં ઉત્પન્ન થવું તે જ કાયસ્થિતિ છે. (૧૫૫૪) આકાય છોડીને ફરી અપ્લાયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું છે. • વિવેચન - ૧૫૪૮ થી ૧૫૫૫ - સૂત્રાર્થમાં બધું જ સ્પષ્ટ છે. શુદ્ધ જળ - મેધ, સમુદ્રાદિનું જળ ઓસ - ઝાકળ, શરદ આદિ ઋતુમાંની પ્રાભાતિક સૂક્ષ્મવર્ષા. હરતનું - સ્નિગ્ધ પૃથ્વીથી ઉત્પન્ન જળ, મહિકા - ગર્ભ સૂક્ષ્મ વર્ષા, હિમ - બરફ • x હવે વનસ્પતિ જીવોને કહે છે - • સૂત્ર • ૧૫૫૬ થી ૧૫૬૯ - (૧૫૫૬) વનસ્પતિના જીવોના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર તે બંનેના પણ બન્ને ભેદો છે - પતિ અને પરણિ. (૧૭) બાદર પલક વનસ્પતિકાય જીવોના બે ભેદ છે - સાધારણ શરીર અને પ્રત્યેક શરીર (૧પપ૮) પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારો છે. જેમકે - વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને તૃણ. (૧પપ૯) લતાવાલય, પર્વજ, કુહણ, જલરુહ, ઔષધિ - ચણા આદિ ધાન્ય. તૃણ અને હરિતકામ આ બધાં જ પ્રત્યેક શરીરી છે. (૧૫૬) સાધારણ શરીરી અનેક પ્રકારના છે - આલ, મૂળો, આદ. (૧૫૬૧) હરિતીકંદ, સિરિતીકંદ, સિસ્ટિરિલીકંદ, જાવકંદ, કંદલી કંદ, પ્યાજ - ડુંગળી, લસણ, કંદલી, કુસુમ્બક. (૧૫૬૨) લોહી, સ્નિહુ, કુક, કૃષણ, વજ કંદ, સુરણ કંદ. (૧૫૬૩) આશ્વક, સિંહક મુકુંટી, હરિદ્રા ઇત્યાદિ અનેક પ્રકારે જાણવા. (૧૫૬૪) સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના હોય છે. તેમાં વિવિધતા નથી. સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો સંપૂર્ણ લોકમાં એ ભાદર વનસ્પતિકાયના જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. WW) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૫૬૫) વનસ્પતિ જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિત્તિ અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૫૬૬) વનસ્પતિની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ, જધન્ય થકી અંતમુહૂર્ત છે. (૧૫૬૭) વનસ્પતિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતકાળ, જધન્યથી અંતમુહુર્ત છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરંતર વનસ્પતિના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧૫૬૮) વનસ્પતિના શરીરને છોડીને ફરી વનસ્પતિ શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે. (૧૫૬૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વનસ્પતિકાયના હાર ભેદ છે. • વિવેચન - ૧૫૫૬ થી ૧૫૬૯ - ચૌદ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ પ્રમાણે - સાઘારણ એટલે અનંતજીવોનું પણ સમાન એક શરીર હોય તે ઉપલક્ષણથી તેમનો આહાર અને પાન ગ્રહણ પણ તેઓમાં સાધારણપણે હોય છે. - X પ્રત્યેક શરીરી જીવો અનેક પ્રકારે કહેલા છે. તે મુખ્ય બાર ભેદે કહે છે - (૧) વૃક્ષ - આમ્ર આદિ, (૨) ગુચ્છ - વૃતાકી આદિ, (૩) શુભ - નવ માલિકા આદિ, (૪) લતા - ચંપકલતા આદિ, (૫) વલી - ટપુષી આદિ, (૬) તૃણા - અર્જુનાદિ, (9) લતાવલય - નાલિકેરી આદિ, (૮) પર્વજ - સંધિઓથી થયેલ અથવા પર્વગ તે શેરડી આદિ, (૯) કુહણ - ભૂમિ ફોડા આદિ, (૧૦) જલરહ - જળમાં ઉગતા પદ્મ આદિ, (૧૧) ઓષધિતૃણ - શાલિ આદિ, (૧૨) હરિતકાય - તંદુલેયક આદિ, તે જ કાયા - શરીર જેનું છે તે ચ શબ્દ આના જ સ્વગત અનેક ભેદનો સૂચક છે. સાધારણ શરીર અર્થાત્ પ્રત્યેક શરીરી નહીં તે. ચાલુથી હળદર સુધી પ્રાયઃ કંદ વિશેષ છે. તેના સાધારણ શરીરના લક્ષણો અહીં બતાવેલા છે. જેમકે - સમભાગને ભાંગતા ગ્રંથિચૂર્ણ ઘન થાય પૃી સદેશ ભેદથી અનંતકાયને જાણવું ઇત્યાદિ- x x - x- પનકના જીવો પણ ઉક્ત વ્યાખ્યાથી સામાન્ય વનસ્પતિ જાણવા. - x• x વનસ્પતિની કાય સ્થિતિ, ભવસ્થિતિ ઇત્યાદિ સૂત્રાર્થમાં બતાવેલી જ છે. પણ નિગોદની સ્થિતિ જધન્ય કે ઉત્કૃષ્ટ બંનેથી અંતર્મુહૂર્ત કહેલી છે. અહીં પણ સાધારણ વનસ્પતિને આશ્રીને જ ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાળ કહેલી છે. વિશેષ અપેક્ષાથી પ્રત્યેક વનસ્પતિ તથા નિગોદમાં બાદર અને સૂક્ષ્મની અસંખ્યાતકાળ અવસ્થિતિ છે ઇત્યાદિ - X - X - X - X - પનકના જીવોનું અસંખ્યકાળ અંતર છે, તેમાંથી ઉદ્ધર્તીને પૃથ્વી આદિમાં ઉત્પત્તિ થાય છે. - x x હવે આ સૂત્રનો ઉપસંહાર અને ઉત્તર સૂત્રનો સંબંધ કહે છે - • સૂત્ર - ૧૫૭૦ - આ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારે સ્થાવર જીવોનું નિરૂપણ કરેલ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૭૦ ૨૦ ૩ હવે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું નિરૂપણ કરીશ - • વિવેચન - ૧૫૭૦ - પૃથ્વી આદિ સ્થાનશીલ સ્થાવરોને ત્રણ પ્રકારે કહ્યા. આ ત્રણે સ્વયં અવસ્થિતિના સ્વભાવથી છે. તેને સંક્ષેપથી કહ્યા, વિસ્તારથી આના ઘણાં ભેદો છે. સ્થાવર વિભાગો કહ્યા પછી હવે બસોના ત્રણ ભેદોના અનુક્રમથી કહે છે. ૦િ સૂત્ર - ૧૫૭૧ - તેજસ, વાયુ અને ઉદાર બસ એ ત્રણ ત્રસકાયના ભેદો છે. તે ભેદોને તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૧૫૭૧ - તેજના યોગથી તેજસ, અહીં તદ્વર્તી અગ્નિ જીવો પણ તે પ્રમાણે કહ્યા. વાય છે તે વાયુ - વાત, પવન. ઉદાર - એકેન્દ્રિયોની અપેક્ષાથી પ્રાયઃ પૂલ બેઇંદ્રિય આદિ. ત્રસ - ચાલે છે, એકથી બીજા દેશમાં સંક્રમે છે. તેથી ત્રસ છે. તેના ત્રણ ભેદો કહ્યા. તેઉ અને વાયુ બંને જીવો સ્થાવરનામ કર્મના ઉદયવાળા હોવા છતાં ઉક્ત રૂપે ચાલે છે માટે તેને બસપણે કહ્યા. તે બે ભેદે છે - ગતિથી અને લબ્ધિથી અર્થાત ત્રણ જીવો બે ભેદે હોય - લબ્ધિ બસ અને ગતિ બસ. તેમાં તેઉ અને વાયુ બંને ગતિ ત્રસ છે અને ઉદાર તે લબ્ધિ ત્રસ છે એ રીતે બને ત્રસ જાણવા. આગળના સૂત્રનો સંબંધ જોડતા કહે છે - તેઉકાય આદિના ભેદોને તમે મારી પાસેથી સાંભળો. તેમાં હવે તેઉકાયના જીવોને કહે છે - ૦ સુત્ર - ૧૫૭૨ થી ૧૫૮૦ - (૧૫૭૨) તેઉકાયના જીવોના બે ભેદો છે - સૂક્ષ્મ અને બાદર ફરી તે બંનેના પતિ અને અપયક્તિ બન્ને ભેદો છે. (૧૫૭૩) બાદર પથમિ તેઉકાય જીવોના અનેક ભેદો છે - અંગાર, મુમુર, અનિ, અર્ચિ, વાલા.... (૧૫૭૪) ઉલ્કા, વિધુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂક્ષ્મ તેઉકાયના જીવ એક પ્રકારના છે, તેના પેટા ભેદ નથી. (૧૫૭૫) સુક્ષ્મ તેઉકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને બાદર તેઉકાયના જીવલોકના એક ભાગમાં વ્યાપ્ત છે. (૧૫૭૬) તે જીવો પ્રવાહની સાપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૫૭૭) તેઉકાયની આ સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. (૧૫૭૮) તેઉકાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે, જધન્યથી અંતમુહૂર્ત છે. તૈજસ શરીરને ન છોડીને નિરતર તેજસ શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાલાસ્થિતિ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૫૭૯) તૈજસ શરીરને છોડીને ફરી તૈજસ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતમુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૮૦) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઉકાયના હજારો ભેદો છે. • વિવેચન - ૧૫૭૨ થી ૧૫૮૦ - નવે સૂત્રો પ્રાયઃ પૂર્વવત છે. વિશેષ એ - અંગાર - ધુંવાળા વગરની જ્વાલા, મર્મર - ભસ્મૃમિશ્ર અગ્નિકણ, ઊંચિ: - મૂળ પ્રતિબદ્ધ જવાળા. તેજો જીવ કહ્યા, હવે વાયુ જીવોને કહે છે - • સૂત્ર - ૧૫૮૧ થી ૧૫૮૯ - (૧૫૮૧) વાયુકાયના જીવોના બે ભેદો છે - સૂક્ષ્મ અને ભાદર ફરી તે બંનેના પણ પર્યાપ્ત અને અપયમ બન્ને ભેદો છે. (૧૫૮૨) બાદર પણ વાયુકાયના જીવોના પાંચ ભેદ છે - ઉત્કલિકા, મંડલિકા, ધનવાત, ગુજરાત અને શુક્રવાત. (૧૫૮૩) સંવર્તક વાત આદિ બીજ પણ આવા ભેદો છે - ૦ - સૂક્ષ્મ વાયુકાયના જીવો એક પ્રકારે છે. તેના પેટા ભેદો નથી. (૧૫૮૪) સૂક્ષ્મ વાયુકાય જીવો સંપૂર્ણ લોકમાં અને ભાદર તાલુકાના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું ચાર પ્રકારે વાયુકાયિક જીવોના કાળ વિભાગોનું કથન કરીશ. (૧૫૮૫) તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી તે સાદિ સાંત છે. (૧૫૮૬) તે જીવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ છે, જધન્યથી અંતમુહૂર્ત છે. (૧૫૮૭) તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. જધન્ય અંતમુહૂર્ત છે. વાયુ શરીર ન છોડીને નિરંતર વાયુના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧૫૮૮) વાયુ શરીરને છોડીને પછી ફરી તે શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૮૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વાયુકાયના હજારો ભેદ હોય છે. વિવેચન - ૧૫૮૧ થી ૧૫૮૯ - નવ સૂત્રો પૂર્વવત છે. પાંચ સંખ્યા ઉપલક્ષણથી છે, અહીં આના અનેક ભેદો છે. (૧) ઉત્કલિકા વાયુ- જે રહી રહીને ફરી વાય છે, (૨) મંડલિકા વાય - વાતોલી રૂપ છે, (૩) ધનવાત - રત્નપ્રભાદિની અધોવત, (૪) ગુંજાવાત - જે ગુંજતો થાય છે, (૫) શુદ્ધવાત - મંદ પવન (૬) સંવર્તક વાત - જે બહાર રહેલા તૃણાદિને વિવક્ષિત ક્ષેત્રમાં ફેંકે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૮૧ થી ૧૫૮૯ ૨૦૫ હવે ઉદાર બસને જણાવવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫૯૦ - ઉદાર બસને ચાર ભેદ વર્ણવેલ છે, તે આ - બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય. • વિવેચન - ૧૫૯૦ - ઉદાર બસ ચાર ભેદે છે - (૧) બેઇંદ્રિય - સ્પર્શન અને રસન નામક. આની નિવૃત્તિ અને ઉપકરણ નામક દ્રવ્યેન્દ્રિયને આશ્રીને કહે છે. કેમ કે ભાવેન્દ્રિય આશ્રીને તો એકેન્દ્રિયોને પણ પાંચે ઇન્દ્રિયો સંભવે છે. - X- X- એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોમાં પણ સમજી લેવું. તેઇંદ્રિયમાં ત્રીજી ધ્રાણેન્દ્રિય છે, ચઉરિદ્રિયમાં ચોથી ચક્ષુ છે. પંચેન્દ્રિયમાં પાંચમાં શ્રોત્ર છે. એ પ્રમાણે હવે બેઇંદ્રિયની વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૧૫૯૧ થી ૧૫૯૯ - (૧પ૯૧) વેઇંદ્રિય જીવના બે ભેદે વાવેલા છે - પયક્તિ અને અપયd. તેના ભેદો મારી પાસેથી સાંભળો - (૧૫૯૨ થી ૧૫૯૪) કૃમિ, સીમંગલ, અલસ, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ, શંખનક.. પલ્લોય, અશુલ્લક, વરાટક, જલૌકા, જાલક અને ચંદનિકા... ઇત્યાદિ અનેક પ્રકારના વેઇદ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નથી. . ( ૧૫) પ્રવાહની અપેક્ષાથી બેઇંદ્રિય જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે. (૧પ૯૬) બેઇંદ્રિયોની આ સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષ જધન્યથી અંતર્મુહૂર્ત છે. (૧૯) તેમની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ છે, જધન્ય અંતમુહુર્ત છે. બેઇંદ્રિયનું શરીર ન છોડીને નિરંતર બેઇઢિય શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧પ૯૮) બેઇંદ્રિય શરીરને છોડીને ફરી ઇંદ્રિય શરીઓ ઉત્પન્ન થવામાં જે અંતર છે, તે જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૯૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી બેઇંદ્રિયથી હજારો ભેદ થાય છે. • વિવેચન - ૧૫૯૧ થી ૧૫૯૯ - નવ સૂત્રોના અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે- કૃતિ - અશુચિ આદિમાં સંભવે છે. માતૃવાહક - લાકડાના ટુકડામાં જમીનથી સંબંધિત થાય છે તે. સીપ - શક્તિ. - - જલક - જળો, દુષ્ટ લોહી ખેંચવા માટેનો જીવ ચંદનક - અક્ષ. -૦- હવે તેઇંદ્રિયોની વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૧૬૦૦ થી ૧૬૦૮ - (૧૬૦૦) તેદ્રિય જીવોના બે ભેદ વર્ણવેલા છે - પણ, અપયમિ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 આ બે ભેદ મારી પાસેથી સાંભળો. (૧૬૦૧) કુન્થુ, કીડી, માંકડ, મકડી, દીમક, તૃણાહારક, ઘુણો, માલુક, પત્રહાર કે - (૧૬૦૨) મિંજક, હિંદુક, પુષભિંજક, શતાવરી, ગુલ્મી, ઇંદ્રકાયિક - (૧૬૦૩) ઇંદ્રગોપક ઇત્યાદિ અનેક પ્રકારથી તે ઇંદ્રિય જીવો છે. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. (૧૬૦૪) પ્રવાહની અપેક્ષાથી તે ઇંદ્રિયો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૬૦૫) તેઇંદ્રિયોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી ઓગણપચાશ દિવસ અને જઘન્યથી તમુહૂર્તની છે. (૧૬૦૬) તેઇંદ્રિયોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ, જધન્યથી અંતર્મુહૂર્ત છે. તે ઇંદ્રિય શરીર ન છોડીને નિરંતર તેઇંદ્રિય શરીરમાં ઉત્પન્ન થવું, તેને કાયસ્થિતિ કહે છે. (૧૬૦૭) તેઇંદ્રિય શરીરને છોડીને ફરી તેઇંદ્રિયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૦૮) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તૈઇંદ્રિયોના હજારો ભેદ છે. • વિવેચન ૧૬૦૦ થી ૧૬૦૮ આ નવે સૂત્રો પૂર્વવત્ છે. વિશેષ એ કે તેમાં - પિીલિકા - એટલે કીડી, ગુંમી - શતપદી આદિ. - ૪ - હવે ચઉરિદ્રિયની વક્તવ્યતા · - • સૂત્ર - ૧૬૦૯ થી ૧૬૧૮ (૧૬૦૯) ચરિદ્રય જીવના બે ભેદો વર્ણવેલ છે પ્રાપ્તિ અને અપતિ તેના ભેદો મારી પાસેથી સાંભળો. (૧૬૧૦) અધિકા, પોતિકા, મક્ષિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ઢિંકુણ, કુકુણ, (૧૬૧૧) કુક્કુડ, સ્મૃગિરિટી, નંદાવર્ત્ત, વીંછી, ડોલ, ભૃગરીટક, વિરણી, અક્ષિવેધક, (૧૬૧૨) અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઓહિંજલિયા, જલકારી, નીચક, તંતવક (૧૯૧૩) ઇત્યાદિ ચઉરિદ્રિય અનેક પ્રકારના છે. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં. (૧૯૧૪) પ્રવાહની અપેક્ષાથી ચઉરિંદ્રિય અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે. (૧૯૧૫) ચરિદ્રિયની આયુસ્થિતિ ઉત્કટથી છ માસ છે અને જધન્યથી અંતર્મુહૂર્તની છે. (૧૯૧૬) ચરિદ્રિયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળની જધન્યથી અંતર્મુહૂર્તની છે. ચઉરિદ્રિયના શરીરને ન છોડીને નિરંતર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૬૦૯ થી ૧૬૧૮ ૨૦૦ ચઉરિદ્રયના શરીરમાં ઉત્પન્ન થતાં રહેવું તે કાયસ્થિતિ છે. (૧૬૧૭) ચઉરિંદ્રિય શરીરને છોડીને ફરી ચઉરિંદ્રિય શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૧૮) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ચઉરિંદ્રિયના હજારો મેદો છે. • વિવેચન - ૧૬૦૯ થી ૧૬૧૮ - દશ સૂત્રો સ્પષ્ટ જ છે. આના કેટલાંક ભેદો અપ્રતીત છે. તે ભેદો તે - તે દશ પ્રસિદ્ધિથી અને વિશિષ્ટ સંપ્રદાયથી જાણવા. - - - • સૂત્ર - ૧૬૧૯ - પંચેન્દ્રિય જે જીવો છે, તે ચાર ભેદે વ્યાખ્યાયિત છે, તે આ - નૈરયિક તિયચ, મનુષ્ય અને દેવ છે. • વિવેચન - ૧૬૧૯ - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ તીર્થકરોએ આ ચાર ભેદ કહેલા છે. તેમાં પહેલા નૈરયિકોને કહે છે : • સૂત્ર - ૧૬૨૦ થી ૧૬૩૩ - (૧૬૨૦) નૈરયિક જીવો સાત પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. (આ સાત પૃથ્વી આ પ્રમાણે છે :) રત્નાભા, શર્કરાભા, વાલુકાભા.... (૧૬ર૧) પંકાભા, ધૂમાભા, તમાં અને તમસ્તમા. આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે . પરિકિર્તત છે. (૧૬૨૨) નરસિકો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ નિરૂપણ પછી ચાર પ્રકારથી નૈરયિક જીવોના કાલવિભાગનું હું કથન કરીશ. (તે આ પ્રમાણે -) (૧૬૨૩) નૈરયિકો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી તેઓ સાદિ સાંત છે. (૧૬ર૪) પહેલી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી ૧૦,૦૦૦ વર્ષની છે. ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે. (૧૬૨૫) બીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી એક સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની છે. (૧૬૨૬) ત્રીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આય સ્થિતિ જધન્યથી ત્રણ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે. (૧૬૨૭) ચોથી પૃથ્વીમાં નૈરયિક જીવોની આ સ્થિતિ જધન્યથી સાત સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની છે. (૧૬૨૮) પાંચમી પૃeતીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ દશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સતર સાગરોપમની છે. (૧૬૨૯) છઠ્ઠી પૃથ્વીમાં નરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી સતર સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી બાવીશ સાગરોપમની છે. (૧૬૩૦) સાતમી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી બાવીશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની છે. (૧૬૩૧) નૈરસિકોની જે આ સ્થિતિ વણવેલી છે, તે જ તેમની જધન્યથી અને ઉત્કૃષ્ટથી કાય સ્થિતિ છે. (૧૬૩૨) નરયિક શરીરને છોડીને ફરી નૈરયિક શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૩૩) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી આ નૈરયિકોના હજારો ભેદો છે. • વિવેચન : ૧૬૨૦ થી ૧૬૩૩ નૈરયિકના ચૌદ સૂત્રો કહ્યા. તે સાત ભેદો છે. કેમકે પૃથ્વી સાત છે. તેથી તેમાં થનારનું સપ્તવિધત્વ જાણવું. તે કઈ છે ? (૧) રત્નાભા - વૈર્યાદિ રત્નો જેવી આભા છે, તેમાં રત્નકાંડના ભાવનાપતિના ભવનો વિવિધ રત્નોવાળા સંભવે છે. (૨) શર્કરા - ગ્લજ્જ પાષાણના ટુકડારૂપ, (૩) વાલુકા - રેતી, (૪) પjક - કાદવ, (૫) ધૂમ - ધૂમ કે ધૂમાકાર પરણિત પુદ્ગલ, (૬) રામ - અંધકાર, (૭) સમસ્યામાં - પ્રકૃષ્ટતરતમ. આ સાત પૃથ્વીથી સાત ઐરિયકો કહ્યા. લોક, સ્થિતિ આદિ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, તેથી અત્રે વૃત્તિના અનુવાદ દ્વારા પુનરુક્તિ કરેલ નથી. - x-x-x-x આયુસ્થિતિ કહીને કાર્ય સ્થિતિ કહે છે - આયુસ્થિતિ એ જ કાય સ્થિતિ જાણવી, કેમકે મૈરયિકો નારકમાંથી ઉદ્ધર્તીને ફરી ત્યાં જ ઉત્પન્ન થતાં નથી, તેઓ ત્યાંથી ઉદ્વર્તીને ગર્ભજ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુકમાં ઉત્પન્ન થાય છે. જો કે અત્યાદિમાં ઉત્પન્ન થઈને ત્યાં અતિ સંકલિષ્ટ અધ્યવસાયથી અંતર્મુહૂર્તમાં મરીને પણ નરકમાં ઉપજે છે, તો પણ નારકમાં અનંતર ઉત્પન્ન તો ન જ થાય. આ રીતે નૈરયિકને કહીને હવે તિર્યંચને કહે છે - • સૂત્ર - ૧૬૩૪ થી ૧૬૫૭ - (૧૬૩૪) પંચેન્દ્રિય તિરસ જીવના બે ભેદ વણસેલા છે - સંમÉિમ તિય અને ગર્ભ તિરસ. (૧૬૩૫) આ બંનેના પણ ત્રણ-ત્રણ ભેદો છે - જલચર, સ્થલચર અને ખેયર. તે ભેદો મારી પાસેથી સાંભળો. (૧૬૩૬) જળચર પાંચ પ્રકારથી કહે છે - મત્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સંસમાર. (૧૬૩૭) તેઓ જેકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ૩૬/૧૬૩૪ થી ૧૬૫૭ અહીંથી આગળ તેના ચાર પ્રકારે કાલ વિભાગને હું કહીશ. (૧૯૩૮) જલયરો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી તે સાદિ સાંત છે. (૧૬૩૯) જલચરોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વની છે. જધન્યથી અંતર્મુહૂર્તની છે. (૧૬૪૦) જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ છે અને જધન્યથી અંતમુહૂર્તની છે. (૧૬૪૧) જલચરના શરીરને છોડીને ફરી જલચરના શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૪૨) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી જલયરોના હજારો ભેદો છે. (૧૬૪૩) લચર જીવોના બે ભેદ છે - ચતુષ્પદ અને પરિસપ. ચતુષ્પદના ચાર ભેદો છે, તેનું હું કિર્તન કરીશ, તે સાંભળો. (૧૬૪૪) એકપુર તે અશ્વ આદિ, દ્વિર તે બળદ આદિ, ગંડીપદ તે હાથી આદિ, સનખપદ તે સિંહ આદિ. (૧૬૪૫) પરિસર્ષ બે પ્રકારના છે - ભજપરિસર્પ તે ગોધાદિ, ઉરઃ પસિપ તે સાપ આદિ. આ બંનેના અનેક પ્રકારો છે. (૧૬૪૬) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ હું ચાર પ્રકારના સ્થળચરનો કાળ વિભાગ કહીશ. (૧૬૪૭) પ્રવાહની અપેક્ષાથી સ્થળચર જીવો અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે. (૧૬૪૮) સ્થળસરની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. જધન્ય અંતમુહૂર્તની છે. (૧૬૪૯) ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અને સાલિક ત્રણ પલ્યોપમ, જધન્યથી અંતમુહૂર્ત સ્થળચરોની કાયસ્થિતિ છે. (૧૬૫૦) સ્થળપરનું ફરી સ્થળચરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી સ્થળાયરના હજારો છે.) (૧૯૫૧) ખેચર જીવના ચાર પ્રકાર કહેલ છે . ચર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી. (૧૬૨) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ ચાર પ્રકારથી ખેચર જીવોના કાળ વિભાગને કહીશ. (૧૬૫૩) પ્રવાહની અપેક્ષાથી ખેચર જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી તે સાદિ-સાંત છે. 3/14] Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૬૫૪) ખેચર જીવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગની છે, જધન્યથી અંતમુહૂર્ત છે. (૧૬૫૫) ઉત્કૃષ્ઠથી પૃથકત્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ, જધન્યથી અંતમુહૂર્ત બેયરોની કાયસ્થિતિ છે. (૧૬૫૬) ખેચર જીવોનું પુનઃ તેમાં ઉપજવાનું અંતર જધન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૫૭) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ખેચર જીવોના હજારો મેદો કહેવાયેલા છે. • વિવેચન - ૧૬૩૪ થી ૧૬૫૭ - ઉક્ત ચોવીશ પંચેન્દ્રિય સૂત્રો પ્રાયઃ વ્યાખ્યાત જ છે. તેથી વૃતિગત કિંચિત્ વિશેષતાની જ અત્રે નોંધ કરીએ છીએ - સંમૂઈન - અતિશય મૂઢતાપણાથી નિવૃત્ત અથવા ઉત્પત્તિ સ્થાન પગલોની સાથે એકી ભાવથી તે પુદ્ગલના ઉપાચયથી સમૃચિકૃત થાય છે, તે સંમૂર્ણિમ. તેઓ મનઃ પર્યાતિના અભાવથી સદા સંમૂર્જિત માફક જ રહે છે. તથા ગર્ભમાં વ્યુત્ક્રાંત તે ગર્ભજ. જલચર - જળમાં ફરે - ભક્ષણ કરે છે. એ પ્રમાણે સ્થળ - નિર્જળ ભૂભાગમાં ચરે છે, તે સ્થલચર, ખેચર - આકાશમાં ચરે છે તે. બુર - ચરણ, અધવર્તી અસ્થિ વિશેષ, તે એક હોય તો એકખુરા અને બે હોય તો હુખુરા. ગંડી - પક્ષકર્ણિકા, તેની જેમ ગોળ. - x ભુજા - શરીરનો અવયવ વિશેષ તેના વડે સરકે તે ભુજપરિસર્પ. ઉર - છાતી, છાતી વડે સરકે છે તે ઉરઃ પરિસર્પ. તિર્યંચો મરીને તિર્યંચમાં સાત કે આઠ ભવગ્રહણ જ કરે છે, કેમકે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને તેનાથી અધિક નિરંતર ભવોનો તેમાં સંભવ નથી. શેષ વૃત્તિ સુગમ છે - ૦ • હવે મનુષ્યોને જણાવતા કહે છે - • સૂત્ર - ૧૫૮ થી ૧૬૬૬ (૧૬૫૮) મનુષ્યોના બે ભેદો છે - સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. હું તેનું વર્ણન કરું છું, તે કહીશ - (૧૬૫૯) ગર્ભવ્યુત્ક્રાંતિક - ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો છે - આકર્મભૂમિક, કર્મભૂમિક અને આંતર્દીપક. (૧૬૬૦) કર્મભૂમિક મનુષ્યોના પંદર, આકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્લિપક મનુષ્યોના આહાવીશ ભેદો છે. (૧૬૬૧) સંમૂર્શિક મનુષ્યના ભેદ પણ આ પ્રમાણે જ છે. તેઓ બધાં લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ૩૬/૧૬૫૮ થી ૧૬૬૬ (૧૬૬૨) ઉક્ત મનુષ્ય પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૬૬૩) મનુષ્યોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને જધન્યથી અંતમુહૂર્ત કહેવી છે. (૧૬૬૪) મનુષ્યોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૃથકત્વ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ અને જધન્યથી અંતમુહૂર્ત છે. (૧૬૬૫) મનુષ્યનું ફરી મનુષ્યમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૬૬) વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી મનુષ્યના હજારો ભેદ કહેલા છે. વિવેચન - ૧૬૫૮ થી ૧૬૬૬ - મનુષ્યોના નવ સૂત્રો પૂર્વવત જાણવા. વૃત્તિમાં કહેલ કથનમાંની સૂત્રાર્થ ઉપરાંતની વિશેષ વાત જ અમે અત્રે નોંધેલ છે – ૦ અંતહપ- સમદ્રની મધ્યમાં રહેલ દ્વીપ, તેમાં જન્મેલ હોવાથી તે અંતદ્વીપજ કહેવાય છે. ૦ કર્મભૂમિ પંદર કહી છે, તે આ પ્રમાણે - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ, એ ત્રણે મળીને પંદર થાય છે. અકર્મભૂમિ - હૈમવત, હરિવર્ષ, રક, હૈરણ્યવતું, દેવકુર અને ઉત્તરકુરુ રૂપ છ છે. તે પ્રત્યેક પાંચ - પાંચ સંખ્યક હોવાથી 30 ભેદો. ૦ પછી નિર્દેશ હોવા છતાં “કર્મભૂમિ' નું કથન પહેલાં કર્યું. કેમકે - મુક્તિ સાધકત્વથી તેનું પ્રાધાન્ય છે. ૦ અંતર્લીપમાં - પહેલું ચતુક - (૧) એકોરુક, (૨) આભાષિક, (૩) લાંગૂલક અને (૪) વૈષાણિક છે. બીજું - ચતુષ્ક - (૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) ગોકર્ણ, (૪) શખુલી કર્ણ - ત્રીજું ચતુક - (૧) આદર્શમુખ, (૨) મેષ મુખ, (૩) હયમુખ, (૪) ગજ મુખ - ચોથે ચતુષ્ક (૧) અશ્વ મુખ, (૨) હસ્તિ મુખ, (૩) સિંહ મુખ, (૪) વાઘ મુખ. - પાંચમુ ચતુષ્ક (૧) અશ્વ કર્ણ, (૨) ગજ કર્ણ, (૩) સિંહ કર્ણ, (૪) કર્ણ પ્રાવરણ. - છઠું ચતુક - (૧) ઉલ્કા મુખ, (૨) વિધુભુખ, (૩) જિલ્લા મુખ, (૪) મેઘ મુખ. - સાતમું ચતુક - (૧) ધન દંત, (૨) ગજ દંત, (૩) શ્રેષ્ઠ દંત, (૪) શુદ્ધ દંત. આ સાતે મળીને ૨૮ - અંતર્લીપો થયા. આ નામના યુગલ ધર્મિકો ત્યાં વસે છે. - x x x x x-. સંમૂર્ષિત જીવોની ઉત્પત્તિ, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોના - મળ, મૂત્ર, શ્લેખ, સિંઘાન, વમન, પિત્ત, પૂત, શોણિત, શુક્ર, ફ્લેવર, સ્ત્રી પુરુષોનો સંયોગ, ગામની ખાળ, નગરની ખાળ, શુક્રપુદ્ગલોમાં તેમજ બધાં અશુચિ સ્થાનોમાં આ સંમૂર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમની અંગુલની અસંખ્યાતતમ ભાગ અવગાહના માત્ર હોય છે. - x- x Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ આ પ્રમાણે મનુષ્યોને કહીને, હવે દેવોને કહે છે - • સૂત્ર - ૧૬૬૭ - દેવોના ચાર ભેદો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ, (૩) વૈમાનિક. • વિવેચન - ૧૬૬૭ - તીર્થકાદિ એ દેવોને ચાર પ્રકારે નિરૂપેલા છે, તે હું કહીશ. ભવનવાસી અર્થાત્ ભીમેયક- ભૂમિમાં થયેલ, તેમના ભવનો રત્નપ્રભા પૃથ્વીના અંતભૂતપણે છે. - 1 - * - *- - વાણમંતર - વિવિધ અંતરો જેના છે તે, ઉત્કર્ષ અપકર્ષરૂપ વિશેષરૂપ નિવાસભૂત કે ગિરિકંદરા અથવા વિવરાદિમાં રહે છે, તે વ્યંતર. - x x x- જ્યોતિષ - ચમકે છે, પ્રકાશે છે વિમાનો, તેમાં નિવાસ કરવાથી તે દેવો પણ જ્યોતિક કહેવાય છે. વૈમાનિક - વિશેષથી મનાય છે, સુકૃતોને ભોગવે છે તે વિમાન, તેમાં થવાથી વૈમાનિકો કહેવાય છે. હવે દેવોના જ ઉત્તર ભેદો કહે છે - • સૂત્ર - ૧૬૬૮ - ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષના પાંચ અને વૈમાનિક દેતો બે ભેદ કહેલા છે. • વિવેચન - ૧૬૬૮ - ભવનમાં વસવાનો સ્વભાવ છે. ભવનવાસીના દશ ભેદો છે. વનમાં વિચિત્ર ઉપવનાદિમાં વસવાનો સ્વભાવ હોવાથી તે વનચારી અર્થાત વ્યંતર કહેવાય છે, તેના આઠ ભેદો કહેલા છે. જ્યોતિષુ - વિમાનમાં થાય તે જ્યોતિકો તેના પાંચ પ્રકારો છે. વૈમાનિકો બે ભેદે છે. હવે આ દેવોને નામ ઉચ્ચારણપૂર્વક જણાવે છે - • સૂત્ર - ૧૬૬૯ થી ૧૬૭૯ - (૧૬૬૯) અરકુમાર, નાગકુમાર, સવણ કુમાર, વિધભુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિફકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર એ દશ ભાવનવાસી દે છે. (૧૯૭૦) પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, પુિરુષ, મહોરમ અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે. (૧૬૭૧) ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિષ દેવો છે. આ દેવો દિવિચારી છે - (મેરને પ્રદક્ષિણા કરે છે.). ' (૧૯૭૨) વૈમાનિકના બે ભેદ વર્ણવેલા છે - કલ્પોપણ માને કન્યાતીત એ બે નામે તેઓને જાણવા. (૧૬૭૩) કલ્પપત દેવો બાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - (૧) સૌધર્મ, (૨) ઇશાનક, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહાલોક, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૩૬/૧૬૬૯ થી ૧૬૭૯ (૬) લાંતક - તથા - (૧૬૭૪) (૭) મહાશુક્ર, (૮) સહસર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અષ્ણુત, આ કલ્યોપગ દેવ છે. (૧૯૭૫) કથાતીત દેવોના બે ભેદો વર્ણવેલ છે (૧) શૈવેયક અને (૨) અનુત્તર. તેમાં શૈવેયક દેવોના નવ પ્રકારો છે. (૧૬૭૬ થી ૧૬૭૮૧) રૈવેયક દેવોના નવ ભેદો આ પ્રમાણે છે - (૧) માઘસ્તન - આધસ્તન, (૨) અઘસ્તન - મધ્યમ, (૩) અગસ્તન - ઉપરિતન, (૪) મધ્યમ - શસ્તન, (૫) મધ્યમ - મધ્યમ, (૬) મધ્યમ - ઉપરિતા, (૭) ઉપરિતન - અઘતન, (૮) ઉપરિતન મધ્યમ, (૯) ઉપરિતન - ઉપરિતન. (૧૬૮/૨, ૧૬૭૯) અનુત્તર દેવના પાંચ ભેદો છે : (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સવાર્થસિદ્ધ. આ પ્રમાણે વૈમાનિક દેવો અનેક પ્રકારે છે. • વિવેચન - ૧૬૬૯ થી ૧૬૭૯ - આ અગિયારે સૂત્રો પ્રાયઃ પ્રતીત જ છે. વિશેષ આ પ્રમાણે - ૦ કુમાર આકાર ધારી હોવાથી અસુર આદિ બધાં કુમારો કહેવાય છે. ૦ તારાગણ - પ્રકીર્ણ તારક સમૂહ ૦ દિશાવિચારી - મેરને પ્રદક્ષિણા કરવા વડે નિત્યચારી ૦ જ્યોતિરાલય - વિમાનો આલય કે આશ્રય જેના છે તે. ૦ કલ્પોપગ- ઇંદ્ર, સામાનિક, ત્રાયટિંશ આદિ દશ પ્રકાર પણાથી દેવો આ કલ્પોમાં ઉત્પત્તિના વિષયને પામે છે, તેથી કલ્યોપગ છે. ૦ કપાતીત - ઉક્ત રૂપ કલાથી અતીત હોવાથી કલ્પાતીત છે. ૦ સીધર્મ- સુધમાં નામે શકની સભા જેમાં છે તે કલ્પ, ઇત્યાદિ ૦ ગ્રેવેયક - લોકપુરુષના ૧૩- રાજ ઉપરિવર્તી ગ્રીવા, તે પ્રદેશમાં રહેતા હોવાથી, તેમના આભરણ રૂપ હોવાથી, તેના નિવાસી દેવો તે રૈવેયકા. ૦ અનુત્તર - જેનાથી વધુ સ્થિતિ, પ્રભાવાદિ કોઈ દેવના ન હોવાથી. • સૂત્ર - ૧૬૮૦ થી ૧૦૦૮ - (૧૬૮૦) તે બધાં દેવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું ચાર પ્રકારે તેમના કાળ વિભાગનું કથન કરીશ. (૧૬૮૧) દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૬૮૨) ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ કંઈક અધિક એક સાગરોપમ છે, જધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે. (૧૬૮૩) વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમ અને જધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષની છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૬૮૪) જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ આય સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને જધન્યાયું પલ્યોપમનો આઠમો ભાગ છે. (૧૬૮૫) સૌધર્મ દેવોની આ સ્થિતિ ઉત્કૃષ્ટથી બે સાગરોપમ અને જધન્યથી એક પલ્યોપમ છે. (૧૬૮૬) ઇશાન દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે સાગરોપમ, જધન્ય કંઈક અધિક પલ્યોપમ છે. (૧૬૮૭) સનસ્કુમાર દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાત સાગરોપમ અને જધન્યથી બે સાગરોપમ છે. (૧૬૮૮) મહેન્દ્રકુમાર દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાધિક સાત સાગરોપમ અને જધન્યથી સાધિક બે સાગરોપમ છે. (૧૬૮૯) બ્રહ્મલોક દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ અને જધન્યથી સાત સાગરોપમ છે. (૧૬૯૦) લાંતક દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ ચૌદ સાગરોપમ અને જધન્યથી દશ સાગરોપમ છે. (૧૬૯૧) મહાશક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તર સાગરોપમ અને જધન્યથી ચૌદ સાગરોપમ છે. (૧૬૯૨) સહસાર દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ અઢાર સાગરોપમ અને જધન્યથી સતર સાગરોપમ છે. (૧૬૮૩) આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણીસ સાગરોપમ અને જધન્યથી અટાર સાગરોપમ છે. (૧૯૯૪) પ્રાણત દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ વીસ સાગરોપમ છે અને જધન્યથી ઓગણીસ સાગરોપમ છે. (૧૬૫) આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એકવીસ સાગરોપમ છે અને જધન્યથી વીસ સાગરોપમ છે. (૧૬૯૬) અય્યત દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીશ સાગરોપમાં અને જધન્યથી એકવીસ સાગરોપમ છે. (૧૬૯૭) પહેલા રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ તેવીશ સાગરોપમ અને જધન્યથી બાવીશ સાગરોપમ છે. (૧૬૯૮) બીજી રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ચોવીશ સાગરોપમ અને જધન્યથી તેવીશ સાગરોપમ છે. (૧૬૯૯) ત્રીજી સૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પરીશ સાગરોપમ અને જન્યથી ચોવીશ સાગરોપમ છે. (૧૭૦૦) ચોથા રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છવ્વીસ સાગરોપમ અને જધન્યથી પચીશ સાગરોપમ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૬૮૦ થી ૧૭૦૮ ૨૧૫ (૧૭૦૧) પાંચમાં પ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તાવીશ સાગરોપમ અને જધન્સથી છવીશ સાગરોપમ છે. (૧૭૦૨) છઠ્ઠા પ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ અઠ્ઠાવીશ સાગરોપમ અને જધન્યથી સત્તાવીશ સાગરોપમ છે. (૧૭૦૩) સાતમા ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણત્રીશ સાગરોપમ અને જધન્યથી અટ્ઠાવીશ સાગરોપમ છે. (૧૭૦૪) આઠમા ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ શ્રીશ સાગરોપમ અને જધન્યથી ઓગણત્રીશ સાગરોપમ છે. (૧૭૦૫) નવમા વેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એકત્રીશ સાગરોપમ અને જધન્યથી ત્રીશ સાગરોપમ છે. (૧૭૦૬) વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતના દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ, જઘન્ય એકત્રીશ સાગરોપમ છે. (૧૭૦૭) મહાવિમાન સર્વાર્થ સિદ્ધના દેવોના અજધન્યોત્કૃષ્ટ આયુસ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. (૧૩૦૮) દેવોની જે આ આયુસ્થિતિ છે તે જ તેની અજધન્યોત્કૃષ્ટ કાયસ્થિતિ છે. • વિવેચન ૧૬૮૦ થી ૧૭૦૮ - સૂત્રાર્થ સરળ અને સ્પષ્ટ છે. જે વિશેષતા છે તે જ નોંધીએ છીએ. ૦ સાગર એટલે સાગરોપમ, તેટલી સ્થિતિ - આયુ જાણવા. ૦ ભૌમેયક - ભવનવાસી, અહીં સામાન્યથી કહી છતાં ઉત્તર નિકાયના અધિપતિ બલિની જ જાણવી. દક્ષિણમાં તો સાગરોપમ જ છે. ૦ લાખ વર્ષ અધિક એમ જ્યોતિષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે ચંદ્રની છે. સૂર્યની ૧૦૦૦ વર્ષાધિક છે॰ ઇત્યાદિ - x - X + X - - 0 અધન્યોત્કૃષ્ટ - જેમાં જધન્ય કે ઉત્કૃષ્ટ ભેદ વિધમાન નથી તે. ૦ મહાવિમાન - તે દેવોના આયુસ્થિતિ આદિથી મહતપણું છે. ૧૭૦૯, ૧૭૧૦ - • સૂત્ર દેવનું શરીર છોડીને ફરી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. વ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાથી દેવોના હજારો ભેદો પણ થાય છે. • વિવેચન ૧૭૦૯, ૧૭૧૦ બંને સૂત્રો પૂર્વે વ્યાખ્યાયિત થયેલા છે. હવે જીવ - અજીવને સવિસ્તર કહીને તેના નિગમનને માટે કહે છે - · - - Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૭૧૧ - આ પ્રમાણે સંસારી અને સિદ્ધ જીવોનું વ્યાખ્યાન કર્યું. રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારે અજીવોનું વ્યાખ્યાન પણ કર્યું. • વિવેચન - ૧૭૧૧ - સંસારી અને સિદ્ધના ભેદથી જીવોને સર્વ ભેદનીત વ્યાપ્તિથી કહ્યા. રૂપી - અરૂપી પણ કહ્યા. શું આ ભેદ સાંભળીને જ કૃતાર્થતા માનવી? તે આશંકાને નિવારવા કહે છે. • સૂત્ર - ૧૭૧૨ - આ જીવ, અજીવનું વ્યાખ્યાન સાંભળીને તેમાં શ્રદ્ધા કરી જ્ઞાન અને ક્રિયા આદિ બધાં નયોથી અનુમત સંયમમાં મુનિ એ. વિવેચન - ૧૭૧૨ - આ જીવ, અજીવને સાંભળી - અવધારીને, તે પ્રમાણે સ્વીકારીને મૈત્રમાદિ બધાં નયોથી અભિપ્રેત થઈને, જ્ઞાન સહિત સમ્યક્રચાત્રિમાં મનિ રમણ કરે. સંયમ એટલે પૃથ્વી આદિ જીવોના ઉપમનની વિરમેલ એવા મનિ. -૦- સંયમ રતિ કર્યા પછી શું કરે? તે કહે છે • સૂત્ર - ૧૭૧૩ - ત્યાર પછી અનેક વર્ષ સુધી શાસણય પાલન કરીને મુનિ આ અનુક્રમથી આત્માની સંલેખના કરે - • વિવેચન - ૧૭૧૩ - અનેક વર્ષો શ્રમણભાવનું આસેવન કરીને હવે કહેવાનાર ક્રમથી નયોનુષ્ઠાનરૂપ વ્યાપાર ક્રમથી - પ્રવજ્યા લીધા સિવાય આ વિધિ કહી નથી. હવે કયા ક્રમે સંલેખના કરે? તે લેખના ભેદાદિપૂર્વક કહે છે - • સૂત્ર - ૧૭૧૪ થી ૧૭૧૮ - (૧૭૧૪) ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની હોય છે, મધ્યમ સંલેખના એક વર્ષની. જધન્ય સંલખના છ માસની હોય. (૧૭૧૩) પહેલાં ચાર વર્ષમાં દુધ આદિ વિગઈઓનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષોમાં વિવિધ પ્રકારનો તપ કરે. (૧૭૧૬) પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. ભોજનના દિવસે આયંબિલ કરે. પછી અગિયારમાં વર્ષ પહેલાં છ મહિના સુધી કોઈપણ જાતિ વિકૃષ્ટ તપ ન કરે. (૧૭૧૭) પછીના છ માસ વિકૃષ્ટ તપ કરે. આ પૂરા વર્ષમાં પરિમિત આયંબિલ કરે. (૧૭૧૮) બારમાં વર્ષમાં નિરંતર આયંબિલ કરીને પછી મુનિ એક પક્ષ કે એક માસનું અનશન કરે. વિવેચન - ૧૭૧૪ થઈ ૧૭૧૮ - પાંચ સૂત્રો કહ્યા. સંલેખના કાળ બાર વર્ષ જ ઉત્કૃષ્ટથી જાણવો. જૂનાધિક Page #218 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૭૧૪ થી ૧૭૧૮ નહીં. સંલેખના - દ્રવ્યથી શરીરની. ભાવથી કષાયોમાં કૃશતા લાવવી. - x - ૪ - ૪ - આ ત્રિવિધ સંલેખનામાં ઉત્કૃષ્ટનો ક્રમયોગ કહે છે - જે સૂત્રાર્થ - ૧૭૧૫ થી ૧૭૧૭ માં સ્વયં સ્પષ્ટ જ છે તેથી અહીં પુનરાવૃત્તિ કરેલ નથી. - x - x - x - ૪ - ૪ - અત્રે વૃત્તિકારશ્રીએ નિશીથ ચૂર્ણિનો સંપ્રદાય પણ નોંધેલ છે. તેમાં પણ મૂળ તો દ્વાદશ વર્ષીય સંલેખના કેમ કરવી તેનો વિધિ જ અભિપ્રેત છે. માત્ર અંતિમ ચાર માસ માટેનું વિશેષ કથન ત્યાં છે. આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. આ રીતે અનશન સ્વીકાર્યા પછી પણ અશુભ ભાવનામાં મિથ્યાદર્શનના અનુરાગાદિ થાય, તો તેનો પરિહાર કરીને, તેની વિપરીત આસેવનાને જણાવવાને માટે યથાક્રમે અનર્થ હેતુતા અને અર્થહેતુતાને દર્શાવતા આ પ્રમાણે કહે છે - ૦ સૂત્ર - ૧૭૧૯ થી ૧૭૨૨ - - (૧૭૧૯) કાંદીં, આભિયોગી, ફિલ્બિષિકી, મોહી અને આસુરી ભાવના દુર્ગતિ દેનારી છે. એ મૃત્યુ સમયે સંયમ વિરાધિકા થાય છે. (૧૭૨૦) જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન વડે યુક્ત છે, હિંસક અને તેમને બોધિ ઘણી દુર્લભ છે. ૨૧૭ (૧૭૨૧) જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિયાણા રહિત છે, શુક્લ લેશ્યામાં અવગાઢ છે, તેમને બોધિ સુલભ છે. (૧૭૨૨) જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિયાણાયુક્ત છે, કૃષ્ણ વેશ્યાવગાઢ છે, તેમને બોધિ ઘણી દુર્લભ છે. • વિવેચન - ૧૭૧૯ થી ૧૭૨૨ - ઉક્ત કંદર્પાદિ ભાવના દુર્ગતિના હેતુપણાથી દુર્ગત છે. અહીં ‘દુર્ગતિ' શબ્દથી દેવ દુર્ગતિ જાણવી. તેને વશ થઈને સંવ્યવહારથી ચાસ્ત્રિ સતામાં હોવા છતાં આવી નિકાયોત્પત્તિ થાય અને ચારિત્ર રહિતને તો વિવિધ ગતિમાં ભ્રમણ જ થાય - × - xમરણ સમયે સમ્યગ્દર્શનાદિની વિરાધના થાય છે. આની સતામાં ઉતરકાળમાં શુભ ભાવમાં સુગતિનો પણ સંભવ છે. મિથ્યાદર્શન અતત્વમાં તત્વના અભિનિવેશ રૂપ, તેમાં આસક્ત, તે મિથ્યાદર્શન રક્ત, સમ્યગ્દર્શન વિરાધનામાં જ આ આસક્તિ કરે છે. નિદાન સહિત એટલે આસક્તિયુક્ત પ્રાર્થના રૂપથી વર્તે છે, તે સનિદાના. હિંસક એટલે પ્રાણિ ઉપમર્દક. એ પ્રમાણે જે મરે છે - પ્રાણોને તજે છે, તેમને જિનધર્મ પ્રાપ્તિ અર્થાત્ બોધિ દુર્લભ થાય છે, તેમ કહ્યું. ઉક્ત સ્વરૂપવાળું સમ્યગ્દર્શન, તેમાં રક્ત હોય, નિયાણા રહિત હોય, શુક્લ લેશ્યામાં પ્રવેશેલ હોય તેવા જીવો જો મરણ પામે તો તે જીવોને બોધિ સુલભ થાય છે. ફરી મિથ્યાદર્શનવાળું સૂત્ર કહે છે. તેઓ હિંસકત્વથી પાંચે આશ્રય રૂપ પ્રમાદાદિ લક્ષણ જાણવું. - વિશેષથી તથાવિધ સંકિલષ્ટ પરિણામ રૂપતાથી જાણવા. - x - - X - X* Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 x- તેમાં બોધી - જિનધર્મ પ્રાપ્તિને અતીત દુર્લભ કહેલી છે. આના વડે કંદર્પ ભાવનાદિને દુર્ગતિરૂપ અર્થતા નિબંધનપણાથી કહીને, તેની વિપરીત ભાવનામાં સુગતિ સ્વરૂપાયેં કહ્યું. બીજી વડે મિથ્યાદર્શન આસક્તને દુર્લભ બોધિ રૂપ અનર્થ કહ્યો. એ પ્રમાણેના ક્રમે જ - - X- ચારે સૂત્રો જાણવા. જિનવચન આરાધના મૂલ જ સર્વે સંલેખનાદિ શ્રેય છે. તેથી તેમાં જ આદરના ખ્યાપનાર્થમાં, તેનું માહાભ્ય કહે છે - • સૂત્ર - ૧૭૨૩, ૧૭૨૪ - જે જિનવચનમાં અનુરક્ત છે, જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને રાગાદિથી અસંકિલષ્ટ થઈને પરિમિત સંસારી થાય છે. જે જીવ જિનવચનથી અપરિચિત છે, તે બિચારા અનેક વખત બાલમરણ તથા અકાળ મરણથી મરે છે. • વિવેચન - ૧૭૨૩, ૧૦ર૪ - જિન – શબ્દ અહીં અર્થથી તીર્થકરના અર્થમાં જ કહેલ છે. વચન એટલે આગમ. આવા જિનવચનમાં સતત પ્રતિબદ્ધ, જિનવચન વડે અભિહિત અનુષ્ઠાનોને જેઓ કરે છે, તેમાં સ્થિર થાય છે. તે પણ અંતર પરિણામથી બહિર્વતિથી નહીં. તેથી જ અવિધમાન મલ જેને છે તે મલ રહિત કહેવાય. અહીં ભાવમલ એટલે તે અનુષ્ઠાન માલિન્ય હેતુ મિથ્યાત્વ આદિને જાણવા.. તથા અસંકિલષ્ટ- રાગ આદિ સંકલેશ રહિત થાય છે. પરિત - સમસ્ત દેવાદિ ભાવોની આપતા પામવા વડે પરિમિત એવા સંસારને કરેલા તેઓ વિધમાન હોવાથી પરિત સંસારી કહેવાય છે. અર્થાત કેટલાંક ભવોની અંદર જ તેઓ મુક્તિને ભજનારા થાય છે. બાલમરણ - વિષ ભક્ષણ વડે થતું, તેવા પ્રકારના અન્ય પણ અનેક વખત અકામ મરણોને પામે કે જે મરણો અત્યંત વિષયમૃદ્ધિતા વડે અનિચ્છનીય હોય છે તે બિચારા અનેકવાર મરશે. - x- X આમ હોવાથી જિનવચનને ભાવથી કરવું જોઈએ. તે ભાવકરણ અને આલોચના વડે થાય, તે શ્રવણને યોગ્ય વિના થઈ ન શકે તે હેતુ વ્યતિરેકથી ન થાય. -- તેને કહે છે - • સૂત્ર - ૧૦૫ - જે ઘણા આગમોના વિજ્ઞાતા છે, આલોચના કરનારને સમાધિ ઉત્પન્ન કરનાર છે. ગુણગ્રાહી હોય છે. તેઓ આ કારણોથી આલોચનાને સાંભળવામાં સમર્થ થાય છે - હોય છે. • વિવેચન - ૧૦૫ - અંગ અને ઉપાંગ આદિ ઘણાં ભેદપણાથી અથવા ઘણાં અર્થપણાથી તે આગમ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૭૨૫ ૨૧૯ અર્થાત્ શ્રુતમાં વિશિષ્ટ જ્ઞાન - સમજણવાળા તે બહુ આગમવિજ્ઞાના કહેવાય. સમાધિ - ઉક્ત રૂ૫, તેના ઉત્પાદક હોય. દેશ અને કાળ આદિ અતિશયતાથી સમાધિને જ મધુર, ગંભીર, ભાણિતિ આદિ વડે આલોચનાદાતાને સમાધિ ઉપજાવે. ગુણગ્રાહી - ઉપવૃંહણાર્થે બીજાને સમ્યગદર્શનાદિ ગુણને ગ્રહણ કરાવનારા. એ રીતે બહાગમ વિજ્ઞાનત્વ આદિ હેતુઓ વડે આયાદિ યોગ્ય થાય છે. - *- x આ જ આલોચના અને શ્રવણનું ફળ બીજાને વિશુદ્ધિરૂપ સંપાદિત કરવામાં ઇષ્ટ થાય છે. શેષ પૂર્વવત્ જાણવું આ અનશન સ્થિતે જે કૃત્ય - કરવા યોગ્ય છે, તેને પ્રસંગે બતાવીને હવે કંદપદિ ભાવનાનો જે પરિહાર કરવાનું કહ્યું, તેમાં જે કરવાથી તે થાય છે, તેના પરિહાર વડે જ તેમાં પરિહાર થાય. અજ્ઞાતને આ ન થાય, તેમ જણાવવા માટે કહે છે • સૂત્ર - ૧૭૨૬ થી ૧૭૩૦ - (૧૭૨૬) જે કંદર્પ અને કહ્યુચ્ય કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવા (૧૭૨૭) જે સુખ, વૃનાદિ રસ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિ કર્મનો પ્રયોગ કરે છે. તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. (૧૭૨૮) જે જ્ઞાનની, કેવલીની, ધમાચાર્યની, સંઘની તથા સાધુની નિંદા - અવર્ણવાદ કરે છે, તે માયાવી તિબિપિકી ભાવનાનું આવરણ કરે છે, તેમ જાણવું. (૧૭૨૯) જે નિરંતર ક્રોધને વધારતો રહે છે અને નિમિત્ત વિધાનો પ્રયોગ કરે છે, તે આસુરી ભાવનાનું આચરણ કરે છે. (૧૭૩૦) જે શાથી વિષભક્ષણથી અથવા અગ્નિમાં બળીને અથવા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધુ આસારથી વિરુદ્ધ ભાંડ - ઉપકરણ રાખે છે, તે અનેક જન્મો - મરણોનું બંધન કરે છે. • વિવેચન - ૧૭ર૬ થી ૧૭૩૦ - (અહીં સૂત્રનો અર્થ તો સ્પષ્ટ કહેલો જ છે. વળી વૃત્તિમાં અર્થની વ્યાખ્યા સાથે સાક્ષીપાઠોનું પણ પ્રાબલ્ય વર્તાઈ રહેલું છે. તેથી અમે વૃત્તિને અક્ષરશઃ અનુસરવાને બદલે તેમાંની કેટલીક વસ્તુ કે શબ્દાર્થ - વ્યાખ્યાને જ માત્ર પ્રાધાન્ય આપીને આ પાંચ સૂત્રનું વિવેચન કરી રહ્યા છીએ.) કદ – અટ્ટહાસ્ય, અનિદ્ભુત, બકવાદ, ગુરુ આદિ સાથે પણ નિષ્ઠર વક્રોક્તિરૂપ અને કામ કથાનો ઉપદેશ કે કામ કથાની પ્રશંસા કરવી, તે કંદર્પ કહેવાય છે. - X- X કૌFચ્ચ - આ કૌFચ્ચ પણ બે ભેદે જણાવેલ છે, તે આ - Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨0 ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧) કાયકીત્યુચ્ય- જેમાં સ્વય-પોતે હાસ્ય વિના જ ભ્રમર, નયન, વદનાદિના વિકારો કરે છે, જેથી બીજાને હસવું આવે. - - - (૨) વાફ કૌત્કચ્ય - એવી રીતે બોલે કે જેનાથી બીજાને હસવું આવે છે તથા વિવિધ જીવોના અવાજો કાઢીને મુખ વડે આતોધાદિને વગાડે છે, તે વાક કીલુચ્ચ કહેવાય - X- x આવા કંદર્પ અને કહ્યુચ્યને કરે છે. શીલ - જે પ્રકારે બીજાને વિસ્મય ઉપજાવે છે, ફળ નિરપેક્ષ એવી વૃત્તિ - સ્વભાવ - બીજાના વિમય ઉત્પાદન અભિસંધિ વડે જ તે તે મુખ વિકારાદિ કરવા, હસન - અટ્ટહાસ્યાદિ કરવા. વિકથા - બીજાને વિસ્મય પમાડે તેવા વિવિધ ઉલ્લાપો કરવા. ઉક્ત શીલ આદિ વડે વિમય યુક્ત બીજાને કરવા તે કંદર્પના યોગથી કંદર્પો છે. તેનાથી આ કાંદપ ભાવના કહી છે. અથવા તેના ભાવ આભ્યાસરૂપ આત્માને કહે છે. આ જ પ્રમાણે આગળની ભાવના પણ ભાવવી. મંત્ર - પૂર્વે કહેલ છે, તેનો યોગ- વ્યાપારણ, તે મંગયોગને કરીને અથવા મંત્ર અને યોગ- તથાવિધ દ્રવ્યના સંબંધથી મંત્રયોગ તેને કરીને અર્થાત તેમાં પ્રવૃત્ત થઈને વર્તવું. ભૂતિ - ભસ્મ, રાખ, માટી સંબંધી કર્મ- વસતિ આદિની રક્ષાર્થે તેનું પરિવેષ્ટન કરવું તે ભૂતિ કર્મ. - x- - - શા માટે આ મંત્ર યોગ કે ભૂતિ કર્મ આદિ કરે? તે કહે છે - સાતા - સુખને માટે, રસ - માધુર્ય આદિને માટે, હદ્ધિ - ઉપકરણ આદિ સંપત્તિને માટે અર્થાત્ તે - તે હેતુ કે નિમિત્તથી કરે. અભિયોગ - તેને આભિયોગી ભાવના કહે છે, તેમ કહેવું. આમ કહીને સૂત્રકાર એવું જણાવે છે કે જે નિઃસ્પૃહતાથી અપવાદ રૂપે કવચિત કરે તો ગુણને માટે અર્થાત્ અદોષને માટે છે. - x x જ્ઞાનની - શ્રુતજ્ઞાનની, કેવલી - કેવળજ્ઞાન પામેલાની, ધર્મનો ઉપદેશ દેનારની, આચાર્યની, સંઘની, સર્વે સાધુઓની નિંદા અર્થાત જે અવર્ણવાદ કે અચ્છાધા કરે છે. - x x x- કેવી રીતે ? શ્રત જ્ઞાનની - જેમકે આ શું વારંવાર વ્રતની અને અપ્રમાદની આદિ વાત કહે છે, મોક્ષાધિકારીને વળી જ્યોતિષાદિથી શું? કેવલીની - જેમકે, આ જ્ઞાનદર્શન ઉપયોગ અનુક્રમે શા માટે, બંને ભેગા વર્તતા હોય તો શું વાંધો? ઇચ્યાદિ. - x-x ધર્માચાર્યની - ઘણાં કાગળા કુતરાના પણ સંઘો હોય જ છે ને, તો આ સંઘ વળી કઈ વિશેષતાવાળો છે ? Page #222 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૭૨૬ થી ૧૭૩૦ ૨૨૧ એ પ્રમાણે સાધુની, ગુરુની આદિની નિંદા કરે. એ પ્રમાણે અવર્ણ બોલવાનો જેમનો સ્વભાવ કે આચાર છે, તે અવર્ણવાદી. X - भाया શઠતા, સ્વસ્વભાવને ગોપાવવા આદિ વડે - એ પ્રમાણે તે ફિલ્બિષિકી ભાવનાને કહે છે. આસુરી - જેને ક્રોધનો વિસ્તાર વિચ્છેદ પામતો નથી, સદા વિરોધશીલપણાથી, અનુતાપ કર્યા વિના, ક્ષણણા - પામણા આદિ વડે પણ પ્રસક્તિ ન પામીને વર્તે - એવી એવી રીતે આસુરી ભાવનાને કહે છે. x = X - X - X - પછી 0 ૦ શસ્ત્ર - ખડ્ગ ક્ષુરિકા આદિ, જેના વડે વધ વગેરે કરાય છે, તેનું ગ્રહણ સ્વીકાર કરવો. આત્મામાં અવધારણ કરવું. - વિષ - તાલપુર આદિ, તેનું ભક્ષણ કરવું. - જ્વલન - પોતાની જાતને બાળી નાખવી અર્થાત્ બળી મરવું. જળ પ્રદેશ - પાણીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવી. - ચ શબ્દથી ભૃગુપાત આદિ અન્ય રીતે આત્મહત્યા કરવી. आाधार શાસ્ત્ર વિહિત વ્યવહાર, તેના વડે જે ઉપકરણ કે ભાંડ આદિ, તથા જે શાસ્ત્ર વિહિત નથી તેવા અનાચાર ભાંડોપકરણ આદિ. તેનો હાસ્ય, મોહ આદિથી પરિભોગ કરવો. - ઉક્ત આત્મહત્યા કે અનાચાર ભાંડ સેવનાદિ વડે જન્મ અને મરણને ઉપચારથી તેના - તેના નિબંધક કર્મોને બાંધે છે અર્થાત્ આત્માની સાથે વિશ્લષ્ટ કરે છે. સંકલેશ જનકત્વથી આ શસ્ત્રાદિ ગ્રહણ તે અનંત ભાવના હેતુપણે છે માટે કર્મ બંધ કહ્યો. આના વડે ઉન્માર્ગનો સ્વીકર અને માર્ગમાં વિપ્રતિપતિ કહેલી છે. અને અર્થ વડે ‘“મોહી’’ ભાવના બતાવી છે. - x - x (શંકા) પૂર્વે આવી ભાવનાનું ફળ દેવગતિમાં જવા રૂપ કહ્યું, અહીં અન્ય રીતે કહો છો, તેમાં વિરોધ કેમ ન આવે ? (સમાધાન) પૂર્વે જે ફળ કહ્યું તે અનંતર ફળને આશ્રીને કહેલ છે, જ્યારે અહીં આ ફળ કહ્યું તે પરંપર ફળને આશ્રીને કહેલ છે. તેમાં સર્વ ભાવનાનો ઉપન્યાસ છે. તેથી જ અહીં એ પ્રમાણે કહેલ છે કે - “આ ભાવનાઓ ભાવીને દેવદુર્ગતિને પામે છે, પછી ત્યાંથી ચ્યવીને અનંત ભવસાગરમાં ભ્રમણ કરે છે.' હવે ઉપસંહાર દ્વારથી શાસ્ત્રનું માહાત્મ્ય જણાવવાને માટે સૂત્રકાર મહર્ષિ માત્ર અધ્યયનને આશ્રીને નહીં પણ સમગ્ર શાસ્ત્રને આશ્રીને છેલ્લું સૂત્ર બતાવી રહ્યા છે - ૦ સૂત્ર - ૧૭૩૧ આ પ્રમાણે ભવ્ય જીવોને અભિપ્રેત છત્રીશ ઉત્તરાધ્યયનો અથવા ઉત્તમ અધ્યાયોને પ્રગટ કરીને બુદ્ધ, જ્ઞાત વંશીય ભગવન મહાવીર નિર્વાણને પામ્યા - તેમ હું કહું છું. . Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૭૩૧ - અનંતર વણવલ સૂત્ર રૂપે કંઈક અર્થથી અને કંઈક સૂત્રથી પ્રકાશીને - અથવા પ્રજ્ઞાપના કરીને પરિનિર્વાણ પામ્યા. કોણ અને કેવા ? (તે મહાપુરુષને વર્ણવતા કહે છે ) બુદ્ધ - કેવળ જ્ઞાનથી સર્વ વસ્તુ તત્વને પામેલા. જ્ઞાત - જ્ઞાત કુળમાં ઉત્પન્ન થયેલા એવા, વર્તમાન સ્વામી. આ છત્રીશ એવા ઉત્તર - પ્રધાન, અધ્યયન કરાય કે ભણાય તે અધ્યાયો અથવા અધ્યાપનો. તે વિનયકૃત' આદિ ઉત્તરાધ્યાયનો. ભવસિદ્ધિક - ભવ્ય, તેમને ગાઢ પણે અભિપ્રેત અર્થાત્ ભવસિદ્ધિક સંમતા અથવા ભવસિદ્ધિક સંવૃત્ત - તે જ ભવમાં - મનુષ્ય જન્મમાં સિદ્ધિ પામનાર તે ભવસિદ્ધિક અને સંવૃત્ત - આશ્રવ નિરોધ. પરિનિવૃત્ત - ક્રોધાદિ દાહના ઉપશમથી સમતાંત સ્વસ્થીભૂત થયેલા. તેઓએ આ માહામ્ય કહેલું છે. નિર્યુક્તિકાર પણ આ માહાભ્ય સ્વરૂપને જણાવે છે - • નિર્યુક્તિ • ૫૬૦, ૫૧ + વિવેચન - જેઓ ભવસિદ્ધિક છે, પરિત સંસારી છે, ભવ્ય છે, એવા ધીર પુરુષો આ છત્રીશ ઉત્તરાધ્યયનને ભણે છે. જેઓ અભવસિદ્ધિક છે, ગ્રન્વિકસત્વા છે, અનંત સંસારી છે તે સંકિલષ્ટ કર્મોવાળા અભવ્યો તેઓ તે આ અસત્ છે. - - ઉક્ત નિર્યુક્તિનું વિવેચન કરતા વૃત્તિકાર કહે છે - ભવ્યરિદ્ધિક એટલે ભવ્ય જીવો, પરિત સંસારી – જેણે સંસારને પરિમિત કરેલો છે તેવા. ભવ્ય - સમ્યગદર્શનાદિ ગુણને યોગ્ય એટલે ગ્રન્થિનો ભેદ કરેલા, આ અધ્યયનો ભણે છે. - - - અહીં સખ્યમ્ જ્ઞાનના સદ્ભાવથી નિશ્ચયથી પાઠ સંભવે છે. બીજાઓને તે વ્યવહારથી સંભવે છે. ગ્રંથિમસત્રા - અભિન્ન ગ્રંથિ. અનંત - અપર્યવસિત અથતિ અનંત સંસારી - ક્યારેય મુક્તિ સુખને ન પામનાર એવા અભવ્યો. સંક્લષ્ટ - અશુભ એવા જ્ઞાનાવરણીયાદિ ક જેમને છે તેવા સંક્લિષ્ટ કમવાળો. અભવ્ય • અયોગ્ય. - x- - - આ બંને ગાથા વડે નિર્યુક્તિકારે માહાસ્ય બતાવતા કહ્યું છે કે વિશિષ્ટ યોગ્યતાવાળા તાવિકો વડે જ આ અધ્યયનનો સદ્ભાવ જાણવો. આ અધ્યયનો કઈ રીતે ધારણ કરવા ? તે કહે છે - Page #224 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૭૩૧ ૨૨૩ • નિયુક્તિ - ૫૬૨ + વિવેચન - તેથી અનંતગમ પર્યાયો વડે સંયુક્ત એવું આ અધ્યયન, કે જિનેશ્વર વડે પ્રાપ્ત છે, તેને યોગ અનુસાર ગુરુની કૃપાથી જ ભણવું જોઈએ. -૦- આ નિર્યુક્તિનો વૃત્તિકારે કરેલ વિશિષ્ટાર્થ આ પ્રમાણે - જિન - શ્રત જિનાદિ વડે, પ્રરૂપિત - કહેલ, અનંતા આવે તે ગમ - અર્થની પરિસ્થિતિ પ્રકારે, પર્યવ - શબ્દ પર્યવો અને અર્થપર્યવો રૂપ એવા અનંતગમ પર્યાયોથી.. સંયુક્ત. યથાયોગ - ઉપધાનાદિથી ઉચિત વ્યાપાર. તેને અતિક્રખ્યાવિના યોગ અનુસાર, ગુરુનો પ્રસાદ - ચિત્ત પ્રસન્નતાપૂર્વક ભણે. આ અધ્યયન - ચોગ્યતા પ્રાપ્તિમાં પ્રમાદ ન કરે. - x- ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ઉત્તરાધ્યયનસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ પર ભાગ - ૩૯ - સમાપ્ત પર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ વિભાગીકરણ માગ અધ્યયનો 39 અધ્ય. ૧ થી ૬ ૩૮ અધ્ય. ૭ થી ૨૧ ૩૯ અધ્ય. ૨૨ થી ૩૬ Page #226 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ | || - આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ - 5 થી 7 . સમવાયાંગ ભગવતી | 9 થી 13 જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ 15 વિપાકશ્રુત, પપાતિક , | 16 રાજપ્રશ્રીય | 17 જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ | 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ 29 | મહાનિશીથ 30 આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 દશવૈકાલિક | 36 . ઉત્તરાધ્યયના 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વાર કલ્પ (બારસા) સૂત્ર 41 42 Jam Euucation memational Tor private & Personal use only www.jainelibrely ory