________________
૮.
અધ્યયન
-
૨૯
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સમ્યકત્વપરાક્રમ
20
X
X
X
૦ અઠ્ઠાવીસમું અધ્યયન કહ્યું, હવે ઓગણત્રીશમું આરંભીએ છીએ. તેનો અ સંબંધ છે - અનંતર અધ્યયનમાં જ્ઞાનાદિને મુક્તિમાર્ગપણે કહ્યા. તે સંવેગાદિ મૂલર્થ અકર્મતા સુધી તે પ્રમાણે થાય છે. તે અહીં કહે છે, અથવા અનંતર અધ્યયનમ મોક્ષમાર્ગગતિ કહી, તે અહીં અપ્રમાદ જ તેનો પ્રધાન ઉપાય છે. જ્ઞાનાદિ પણ તેન પૂર્વક જ હોય, તે જ વર્ણવે છે. અથવા અનંતર અધ્યયનમાં મુક્તિમાર્ગમતિ કહી. તે વીતરાગત્વપૂર્વક હોય છે. તેથી જે રીતે તે થાય છે, તે રીતે આ અધ્યયન વડે કહે છે. આ ત્રણ સંબંધોથી આવેલ આ અધ્યયન છે. નિર્યુક્તિકાર કહે છે.
X* X - તેના નામ નિર્દેશને માટે
'
• નિયુક્તિ - ૫૦૭ + વિવેચન
આદાનપ્રદથી સમ્યક્ત્વપરાક્રમ અધ્યયન છે. ગ્રહણ કરાય તે આદાન - આિ એટલે પ્રથમ અને તે પદ - નિરાકાંક્ષપણે અર્થગમકપણાથી વાક્ય જ આદાનપદ છે તેના વડે ઉપચારથી અહીં તે અભિહિત છે. તે પ્રસ્તુત સમ્યકત્વ પરાક્રમ છે. ગુણો વડે નિવૃત્ત તે ગૌણ. અપ્રમાદ શ્રુત. તેમાં સંવેગાદિ અહીં વર્ણવીએ છીએ, તે રૂપ જ તત્ત્વર્થ અપ્રમાદ છે. બીજા કહે છે અપ્રમાદ પણ વીતરાગતા ફળ છે, તેની પ્રાધાન્યતાર્થ ‘વીતરાગશ્રુત’ છે.
અહીં આદાનપદ નામના સૂત્ર અંતર્ગતત્વથી સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિમાં ૧ તેનો વ્યાપાર છે, તેની ઉપેક્ષા કરીને ‘વીતરાગશ્રુત' નામ છે, તેમાં કેટલાંકને અભિમ હોવાથી, બંનેનો અનાદર કરીને અપ્રમાદતનો નિક્ષેપો કહે છે.
-
• નિયુક્તિ - ૫૦૮ થી ૫૧૨ + વિવેચન -
B
અપ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદને નિક્ષેપો ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્બતિરિક્ત અમિત્ર આદિમાં છે. ભાવમ અજ્ઞાન અસંવર આદિમાં જાણવું. શ્રુતનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. યાવત્ તદ્બતિરિક્ત દ્રવ્ય શ્રુત પાંચ ભેદે છે - અંડજ આદિ. ભાવદ્યુત બે ભેદે છે. સમ્યક્ શ્રુત અને મિથ્યાશ્રુત. તેમાં આ અધ્યયનમાં ‘સમ્યક્ શ્રુત' છે, તેમ જાણવું.
પાંચે ગાથા પ્રતીત છે. વિશેષ એ કે - અમિત્ર - એટલે શત્રુ આદિ. તેમાં જે અપ્રમાદી છે, તે તદ્બતિરિક્ત દ્રવ્ય અપ્રમાદ કહેવાય છે. તેનું દ્રવ્યત્વ તથાવિધ અપ્રમાદ કાર્યના પ્રસાધકપણાથી છે. ભાવમાં વિચારતા - અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન, અસંવર એટલે અનિરુદ્ધ આશ્રવપમું. આદિ શબ્દથી કષાય પણ લેવો. આ બધામાં અપ્રમાદ અર્થાત્ આના જય પરત્વે સદા સાવધાનતા રૂપ જ થાય છે. તેમ જાણવું, તે પાંચ પ્રકારે છે -
(૧) અંડજ - હંસ આદિ ઇંડામાંથી જે જન્મે છે જેમ કોઈ ૫ટ્ટ સૂત્ર. (૨) પૌંડક જેમકે કપાસ સૂત્ર. (૩) વાલજ - જે ઘેંટા આદિના વાળથી ઉત્પન્ન, જેમકે - ઉન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org