SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૨૯ ભૂમિકા ૮ ૯ (૪) વાકજ - જેમકે શણ, (૫) કીટક - તેવા પ્રકારના કીડાની લાળમાંથી થાય છે, તે પટ્ટ સૂત્ર. સમ્યક્ શ્રત - અંગ પ્રવિષ્ટ, મિથ્યા મૃત - કનક સતતિ આદિ. - - - . હવે આ નામની ગૌણતાને જણાવતા કહે છે - • નિર્યુક્તિ - ૫૧૩ + વિવેચન - આ અધ્યયનમાં સખ્યત્વમાં અપ્રમાદ જે કારણો વર્ણવેલ છે, તેથી આ અધ્યયનને “અપ્રમાદ મૃત” જાણવું. સખ્યત્વમાં ઉપલક્ષણથી જ્ઞાનાદિમાં અપ્રમાદ, ઉક્ત ન્યાયથી સંવેદ આદિ ફળના ઉપદર્શનથી અથવા તેના અનુષ્ઠાન પ્રત્યે ઉધમ દર્શનથી આ અધ્યયન વર્ણવેલ છે, તેથી આ અધ્યયનનું અપ્રમાદ શ્રુત નામ છે. - Xx- હવે સૂત્ર કહે છે, તે આ છે - • સૂત્ર - ૧૧૧૨ - હે આયુષ્યમાનું ! ભગવંતે જે કહેલ છે, તે મેં સાંભળેલ છે - આ “સમ્યકત્વ પરાક્રમ” અધ્યયનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર જે પ્રરૂપણા કરી છે, તેની સમ્યફ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શ અને પાલનથી, તરીને, કીર્તનથી, શુદ્ધ કરીને, આરાધના કરવાથી આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણાં જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિવણિને પામે છે. બધાં દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૧૨ - શ્રુતમ્ - સાંભળેલ છે, આયુષ્યમાન - શિષ્યને આમંત્રણ, સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે. ભગવત- સમગ્ર ઐશ્વર્યાદિવાળા મહાવીરે કહેલ છે - આ જગતમાં કે જિનપ્રવચનમાં નિશ્ચિત સમ્યક્ત ગુણયુક્ત જીવ, તેના સમ્યક્તભાં પરાક્રમ - ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિથી કર્મશગુના જયને માટે સામર્થ્ય લક્ષણ જેમાં વર્ણવાય છે તે “સખ્યત્વ પરાક્રમ'' અધ્યયન છે આ ગૌણ નામ જ છે, તો નિર્યુક્તિકારે કેમ તેને “આદાનપદ” વડે કહ્યું? બીજું નામ ગૌણ છે. નામનું અનેક વિધત્વ સૂચવવા માટે નિયુક્તિકારે આમ કહ્યું છે. તેના ગણત્વના વ્યવચ્છેદને માટે નહીં. તે કોણે કહ્યું છે? શ્રમ - શ્રામસ્યને અનુસરનાર, ભગવત મહાવીરે કહેલ છે. અર્થાત ભગવંતે મને કહેલ છે. આના વડે વક્તાના દ્વારથી પ્રસ્તુત અધ્યયનનું માહાભ્ય કહ્યું. (શંકા) સુધમાં સ્વામીને પણ શ્રુતકેવલિત દ્વારથી આનું પ્રામાણ્ય સિદ્ધ હતું જ, તો પછી આ પ્રમાણે કેમ કહ્યું? (સમાધાન) લબ્ધપ્રતિષ્ઠિત છતાં ગુરુના ઉપદેશથી ગુરનું માહાભ્ય બતાવવા માટે અને સૂત્રના અર્થને કહેવા માટે કહેલ છે. હવે ફળ દ્વારથી કહે છે - પ્રસ્તુત અધ્યયનનો સમ્યમ્ શ્રદ્ધા સામાન્યથી સ્વીકારીને ઉક્તરૂપે જ વિશેષથી આ પ્રમાણે નિશ્ચિત કરીને અથવા સંવેગાદિ જનિત ફળના અનુભવ લક્ષણથી પ્રતીતિ કરીને, રુચિ કરીને તેમાં કહેલ અનુષ્ઠાન વિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy