________________
EO
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અભિલાષ આત્મામાં ઉત્પન્ન કરીને, તે અનુષ્ઠાનને સ્પર્શીને, તે વિહિત અનુષ્ઠાનને અતિચારથી બચાવીને. તે અનુષ્ઠાનને પાર પમાડીને, સ્વાધ્યાય વિધાનથી કીર્તન કરીને, તે અનુષ્ઠાનની ગુણ સ્થાન પ્રાપ્તિથી ઉત્તરોત્તર શુદ્ધિ કરીને, ઉપસર્ગ- અપવાદની કુશળતાથી યાવજીવ તેના અર્થના સેવનથી, ગુરુ નિયોગ રૂપથી સતત આસેવીને અથવા મન, વચન, કાયના યોગથી, એ પ્રમાણે પરાવર્તાનાદિથી રક્ષા કરીને અધ્યયનાદિથી પરિસમાપ્ત કરીને, ગુરુએ વિનયપૂર્વક આ મને ભણાવ્યુ એમ નિવેદન કરીને, શુદ્ધિ કરીને, જિનાજ્ઞાથી આરાધે.
એ પ્રમાણે કરીને શું? અનેક જીવો સિદ્ધત્વને પામ્યા છે. ઘાતિ કર્મક્ષયથી બોધ પામે છે, ચાર ભવોપગ્રાહી કર્મથી મૂકાય છે. પછી કર્મરૂપી દાવાનળના ઉપશમથી પરિનિર્વાણ પામે છે. તેથી જ શારીરિક માનસિક બધાં દુઃખોનો અંત કરે છે, મુક્તિપદ પામે છે.
હવે શિષ્યોના અનુગ્રહને માટે પ્રસ્તુત અધ્યયન કહે છે - સૂત્ર - ૧૧૧૩ -
તેનો આ અર્થ છે, જે આ પ્રમાણે કહેવાય છે - (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગર અને સાધર્મિક કૃષા, (૫) આલોચના, (૬) નિંદા, (૭) ગહ, (૮) સામાયિક, (૯) ચતુર્વિશની સ્તd, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ, (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પચ્ચક્ખાણ, (૧૪) સ્તવ, સ્તુતિ મંગલ, (૧) કાળ પ્રતિલેખના, (૧૬) પ્રાયશ્ચિતરણ, (૧૭). ક્ષમાપના, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચના, (૨૦) પ્રતિપુચ્છના, (૨૧) પરાવર્તના, (૨૨) અનાક્ષા, (૨૩) ધર્મકથા,
(૨૪) કૃતની આરાધના, () મનની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨) તપ, (૨૮) વ્યવદાન, (૨૯) સુખ શાના, (૩૦) પ્રતિબદ્ધતા, (૩૧) વિવિક્ત શયનસેવન, (૩૨) વિનિવર્તના, (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન, (૩૪) ઉપધિ પ્રત્યાખ્યાન, (૩૫) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) યોગ પ્રત્યાખ્યાન, (૩૮) શરીર પ્રત્યાખ્યાન, (૩૯) સહાય પ્રત્યાખ્યાન, (૪૦) ભક્ત પ્રત્યાખ્યાન, (૪૧) સદ્ભાવ પ્રત્યાખ્યાન, (૪૨) પ્રતિરૂપતા, (૪૩) વૈયાવચ્ચ, (૪૪) સર્વગુણ સંપન્નતા, (૪૫) વીતરાગતા, (૬) ક્ષતિ, (૪૭) મુક્તિ, (૪૮) આર્જવ, (૪૯) માર્દવ,
(૫૦) ભાવ સત્ય, (૫૧) કરણ સત્ય, (૫૨) યોગ સત્ય, (૫૩) મનો ગતિ, (૫૪) વચનગુતિ, (પ) રાય ગતિ, (૫૬) મન સમાધારણતા, (૫૭) વયન સમાધારણતા, (૫૮) કાય સમાધારણતા, (૫૯) જ્ઞાન સંપન્નતા, (૬૦) દીન સંપન્નતા, (૧) ચરિત્ર સંપન્નતા, (ર) શ્રોએન્દ્રિય નિગ્રહ, (૬૩) ચક્ષુરિન્દ્રિય નિગ્રહ, (૬૪) વાણજિય નિગ્રહ, (૬૫) જિલૅન્દ્રિય નિગ્રહ, (૧૬) સ્પર્શનેન્દ્રિય નિગ્રહ, (૬૭) ક્રોધ વિજય, (૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org