SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૦ સૂત્ર - ૯૩૨, ૯૩૩ - આ પ્રમાણે સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશીકુમારે મહાન યશસ્વી ગૌતમને મસ્તકથી વંદના કરી, પ્રથમ અને અંતિમ જિનો દ્વારા ઉપદિષ્ટ અને સુખાવહ પંચમહાવ્રતરૂપ ધર્મ માર્ગમાં ભાવથી પ્રવેશ્યા. • વિવેચન - ૯૩૨, ૯૩૩ - આવા પ્રકારે ઉક્ત રૂપ સંશય દૂર થયા. પૂર્વે ચતુર્યામ ધર્મ જ સ્વીકારેલ. હવે પંચયામ ધર્મ કહે છે. તે પહેલાં અને છેલ્લા તીર્થકર સંબંધી છે. - X- X હવે અધ્યયનનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર - ૯૩૪ - હિંદુક ઉધાનમાં કેશી અને ગૌતમ બંનેનો જે આ મેળાપ થયો, તેમાં શ્રુત અને શીલનો ઉત્કર્ષ તથા મહાઈનો વિનિશ્ચય થયો. • વિવેચન - ૯૩૪ - કેશી અને ગૌતમને આશ્રીને સદા તે નગરીના અવસ્થાનની અપેક્ષાથી મેળાપ થયો. શ્રુતજ્ઞાન અને સાત્રિનો સમુત્કર્ષ થયો. મુક્તિસાધકપણાથી મહાપ્રયોજનવાળા જે અર્થો - શિક્ષાવ્રત આદિ છે, તેનો વિશિષ્ટ નિર્ણય - X- ૪ - હવે શેષ પર્ષદામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૯૩૫/૧ સમગ્ર સભા ધર્મચચથી સંતુષ્ટ થઈ, તેથી સન્માર્ગે ઉપસ્થિત • વિવેચન - ૯૩૫/૧ તોષિા - પરિતોષ પામ્યા. ખર્ષ - દેવ, મનુષ્ય, અસુરની સભા. સન્મા" - મુક્તિમાર્ગને આરાધવાને માટે. ઉભયત્ર ઉધત થયા. અહીં સદ્ભુતગુણમાં સત ચારિત્ર વર્ણન દ્વારથી તે બંનેની સ્તવના કરવા પ્રણિધાન કહે છે - • સૂત્ર - ૯૩૫/૨ પષદએ કેશી અને ગૌતમ ભગવનની સ્તુતિ કરી, તે બંને પ્રસન્ન રહ્યા. તેમ હું કહું છું. • વિવેચન - ૯૩૫/૨ તે બંનેને સમ્યગ અભિવંદના કરી. ઇત્યાદિ - - - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy