SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/3 કરીને, ક્યાં જઈને નિષ્ઠિતાર્થ થાય છે ? આ પ્રશ્નોના ઉત્તર આપતા બીજા સૂત્રમાં આ પ્રમાણે કહે છે - કેવળ આકાશ લક્ષણ આલોકમાં જઈને તેની ગતિ રોકાય છે, તેથી આગળ અલોકમાં ધમસ્તિકાયના અભાવથી તેની ગતિ અસંભવ છે. લોકના ઉપરના વિભાગમાં સદા અવસ્થિત રહે છે. ઉર્ધ્વગમનના અભાવમાં અધો કે તીઈ પણ ગમન સંભવથી, તેમનું ત્યાં પ્રતિષ્ઠાન કેમ થાય ? તેમના કર્મો ક્ષીણ થવાથી અને કર્મના આદીનત્વથી અધો કે તીખું ગમન થઈ શકતું નથી. અનંતર પ્રરૂપિત તછલિોક આદિમાં શરીરને છોડીને લોકના અગ્રભાગમાં સિદ્ધ થાય છે. અહીં પૂર્વાપર કાળ વિભાગનો અસંભવ છે. જે સમયમાં ભવ ક્ષય થાય. તે જ સમયમાં મોક્ષમાં ગતિ થાય છે. લોકના અગ્રભાગે જઈને સિદ્ધ થાય છે, તેમ કહ્યું. લોકાગ્રમાં ઇષ પ્રભારા ઉપર જેટલા પ્રદેશમાં સિદ્ધનું જે સંસ્થાન, જે પ્રમાણ અને જે વર્ણ છે, તેનું અભિયાન કરતાં કહે છે - • સૂત્ર - ૧૫ર૧ થી ૧૫ર૫ / ૧ (૧૫ર૧) સવસિદ્ધ વિમાનથી ૧ર - યોજન ઉપર ઇષત પ્રારભરા નામે પૃથ્વી છે. તે પ્રકાર છે. - (૧૨) તેની લંબાઈ ૪૫ લાખ યોજના છે એ તેની પહોડાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ પણ ત્રણ ગણી છે. (૧૩) મદયમાં તે આઠ રોજન સ્થળ છે. ક્રમશઃ તે પાતળી થતાં - થતાં અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે. (૧૫ર૪) જિનેશ્વરોએ કહેલ છે કે - તે પૃથ્વી અજુન સ્વર્ણમયી છે, સ્વભાવથી નિર્મળ છે અને ઉલટા છમકારે રહેલ છે. (૧૫૫) તે શંખ, કરન અને કુંદપુષ્પ સમાન શ્વેત છે. નિર્મળ અને શુભ છે. આ સીતા નામની જષત પ્રાભરા પૃતીથી એક હજાર (૧૦૦૦) રોજન ઉપર લોકનો અંત બતાવેલો છે. • વિવેચન - ૧૫ર૧ થી ૧૫૫ / ૧ - સર્વાર્થ નામના વિમાનથી બાર યોજન ઉપર ઇષત પ્રાભરા નામે પૃથ્વી છે. ઇષત આદિ નામ ઉપલક્ષણ છે. તેના અનેક નામ કહેલા છે, તે આ પ્રમાણે - ઇષત, ઇષત પ્રાગભરા, તનુ તનતન, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્ર સ્તુપિકા, લોકપરિબુઝણા, સર્વ પ્રાણભૂતજીવ સત્વસુખાવહo ઇત્યાદિ બાર પર્યાય નામો જાણવા. “પૃથ્વી' ભૂમિછત્ર અર્થાત આતપત્ર, તેના સંસ્થાનની જેમ સંસ્થિત છે, તેથી છત્ર સંસ્થિતા કહ્યું. અહીં “ઉલટુ' વિશેષણ ઉમેરવું. અર્થાત ઉલટા છત્ર આકારે સંસ્થિત છે તે પીસ્તાલીશ લાખ યોજન લાંબી-પહોળી છે, પરિધિ ત્રણ ગણી છે ઇત્યાદિ- X - X... મધ્યના પ્રદેશમાં આઠ યોજન સ્થળછે, તો શું બધે આવી જ છે? ના, ક્રમશઃ પાતળી થતા - થતા છેડે માખીની પાંખથી પણ અધિક પાતળી છે. અહીં ચરમાંત નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy