________________
૨૨૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૭૩૧ -
અનંતર વણવલ સૂત્ર રૂપે કંઈક અર્થથી અને કંઈક સૂત્રથી પ્રકાશીને - અથવા પ્રજ્ઞાપના કરીને પરિનિર્વાણ પામ્યા.
કોણ અને કેવા ? (તે મહાપુરુષને વર્ણવતા કહે છે ) બુદ્ધ - કેવળ જ્ઞાનથી સર્વ વસ્તુ તત્વને પામેલા. જ્ઞાત - જ્ઞાત કુળમાં ઉત્પન્ન થયેલા એવા, વર્તમાન સ્વામી.
આ છત્રીશ એવા ઉત્તર - પ્રધાન, અધ્યયન કરાય કે ભણાય તે અધ્યાયો અથવા અધ્યાપનો. તે વિનયકૃત' આદિ ઉત્તરાધ્યાયનો.
ભવસિદ્ધિક - ભવ્ય, તેમને ગાઢ પણે અભિપ્રેત અર્થાત્ ભવસિદ્ધિક સંમતા અથવા ભવસિદ્ધિક સંવૃત્ત - તે જ ભવમાં - મનુષ્ય જન્મમાં સિદ્ધિ પામનાર તે ભવસિદ્ધિક અને સંવૃત્ત - આશ્રવ નિરોધ.
પરિનિવૃત્ત - ક્રોધાદિ દાહના ઉપશમથી સમતાંત સ્વસ્થીભૂત થયેલા. તેઓએ આ માહામ્ય કહેલું છે.
નિર્યુક્તિકાર પણ આ માહાભ્ય સ્વરૂપને જણાવે છે - • નિર્યુક્તિ • ૫૬૦, ૫૧ + વિવેચન -
જેઓ ભવસિદ્ધિક છે, પરિત સંસારી છે, ભવ્ય છે, એવા ધીર પુરુષો આ છત્રીશ ઉત્તરાધ્યયનને ભણે છે.
જેઓ અભવસિદ્ધિક છે, ગ્રન્વિકસત્વા છે, અનંત સંસારી છે તે સંકિલષ્ટ કર્મોવાળા અભવ્યો તેઓ તે આ અસત્ છે.
- - ઉક્ત નિર્યુક્તિનું વિવેચન કરતા વૃત્તિકાર કહે છે -
ભવ્યરિદ્ધિક એટલે ભવ્ય જીવો, પરિત સંસારી – જેણે સંસારને પરિમિત કરેલો છે તેવા. ભવ્ય - સમ્યગદર્શનાદિ ગુણને યોગ્ય એટલે ગ્રન્થિનો ભેદ કરેલા, આ અધ્યયનો ભણે છે. - - -
અહીં સખ્યમ્ જ્ઞાનના સદ્ભાવથી નિશ્ચયથી પાઠ સંભવે છે. બીજાઓને તે વ્યવહારથી સંભવે છે.
ગ્રંથિમસત્રા - અભિન્ન ગ્રંથિ. અનંત - અપર્યવસિત અથતિ અનંત સંસારી - ક્યારેય મુક્તિ સુખને ન પામનાર એવા અભવ્યો.
સંક્લષ્ટ - અશુભ એવા જ્ઞાનાવરણીયાદિ ક જેમને છે તેવા સંક્લિષ્ટ કમવાળો. અભવ્ય • અયોગ્ય. - x- - -
આ બંને ગાથા વડે નિર્યુક્તિકારે માહાસ્ય બતાવતા કહ્યું છે કે વિશિષ્ટ યોગ્યતાવાળા તાવિકો વડે જ આ અધ્યયનનો સદ્ભાવ જાણવો. આ અધ્યયનો કઈ રીતે ધારણ કરવા ? તે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org