SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૭૩૧ ૨૨૩ • નિયુક્તિ - ૫૬૨ + વિવેચન - તેથી અનંતગમ પર્યાયો વડે સંયુક્ત એવું આ અધ્યયન, કે જિનેશ્વર વડે પ્રાપ્ત છે, તેને યોગ અનુસાર ગુરુની કૃપાથી જ ભણવું જોઈએ. -૦- આ નિર્યુક્તિનો વૃત્તિકારે કરેલ વિશિષ્ટાર્થ આ પ્રમાણે - જિન - શ્રત જિનાદિ વડે, પ્રરૂપિત - કહેલ, અનંતા આવે તે ગમ - અર્થની પરિસ્થિતિ પ્રકારે, પર્યવ - શબ્દ પર્યવો અને અર્થપર્યવો રૂપ એવા અનંતગમ પર્યાયોથી.. સંયુક્ત. યથાયોગ - ઉપધાનાદિથી ઉચિત વ્યાપાર. તેને અતિક્રખ્યાવિના યોગ અનુસાર, ગુરુનો પ્રસાદ - ચિત્ત પ્રસન્નતાપૂર્વક ભણે. આ અધ્યયન - ચોગ્યતા પ્રાપ્તિમાં પ્રમાદ ન કરે. - x- ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ઉત્તરાધ્યયનસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ પર ભાગ - ૩૯ - સમાપ્ત પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy