SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અસત્યામૃષા - સ્વાધ્યાય કરવા સમાન તપ નથી. સંરંભ - હિંસાદિનો સંકલ્પ, સમારંભ - પરપરિતાપકર મંત્રો બોલવા, આરંભ - તેવા સંકલેશથી પ્રાણીની હિંસા કરનારા મંત્રો જપવા. હવે કાયમુતિ કહે છે - • સૂત્ર - ૯૫૯, ૯૬૦ - ઉઠવું, બેસવું, સુવું, ઉલ્લંઘવું, પ્રલંઘવું, શબ્દાદિ વિષય ઇંદ્રિયોમાં પ્રવૃત્ત થવું. સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું. • વિવેચન - ૯૫૯, ૯૬૦ - ઉંચે સ્થાને - ઉભવામાં, બેસવામાં, સુવામાં, તથાવિધ નિમિત્તે ઉર્ધ્વ ભૂમિકાદિ કુદવામાં, કે ખાડો ઓળંગવામાં, સામાન્ય ગમનમાં તથા સ્પર્શનાદિ ઇંદ્રિયોનું શબ્દાદિ વિષયમાં પ્રવર્તન. તે સ્થાનાદિમાં વર્તતા સંરભ - અભિઘાત, સમારંભ - પરિતાપકર અભિદાત. આરંભ - પ્રાણિવધ રૂપ કાયામાં પ્રવર્તમાન, તે ત્રણેથી નિવર્તવું તે. હવે સમિતિ અને ગતિનો પરસ્પર તસવત કહે છે - • સૂત્ર - ૯૬૧ - આ પાંચ સમિતિ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે. ત્રણ ગુમિઓ બધાં અશુભ વિષયોથી નિવૃત્તિને માટે છે. વિવેચન - ૯૬૧ - સમિતિ - સત ચેષ્ટા પ્રવૃત્તિ. ગુપ્તિ - અશોભન મનોયોગાદિથી નિવર્તન. ઉપલક્ષણથી શુભ અથથી પણ નિવૃત્તિ. કેમકે વચન અને કાયાની નિવ્યપારતા પણ ગુણિરૂપ છે. - x- આના વડે ગુતિ વ્યાપાર અને અવ્યાપાર રૂપ જાણવી. હવે તેના આચરણનું ફળ કહે છે - • સૂત્ર - ૯૬૨ - આ પ્રવચનમાતાનું જે મુનિ સમ્યફ આચરણ કરે છે, તે પંડિત જલ્દીથી સર્વ સંસારથી મૂક્ત થાય છે - તેમ હું કહું છું. • વિવેચન - ૯૬૨ - સમ્યક - અવિપરીતતાથી, દંભાદિથી નહીં. - - -. મુનિ દીપરત્ન સાગરે કરેલ આધ્યયન - ૨૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy