SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અરિષ્ટનેમિ બાવીશમાં તીર્થકર થયા. રથનેમિ અને સત્યનેમિ બંને પ્રત્યેકબુદ્ધ થયા. રાજીમતીનો કાળ અરિષ્ટનેમિની જેટલો જ એટલે કે ૯૦૧ વર્ષ સર્વા, જાણવું. અહીં પહેલી ગાથામાં રથનેમિનો અન્વય કહ્યો. પ્રસંગથી બાકીના ભાઈઓનું કથન કર્યું. અહીં અરિષ્ટનેમિના અરહંતત્વ અને રથનેમિનું પ્રત્યેક બુદ્ધત્વ કર્યું. ૯૦૧ વર્ષનું સર્વાયુ ભગવંતનું કહ્યું. હવે પ્રતિભગ્ન પરિણામપણાથી રથનેમિવત્ કીની અવજ્ઞા ન થાય, તે કહે છે - • સૂગ - ૮૪૬ - સંબુદ્ધ, પંડિત, પ્રવિચક્ષણો આમ જ કરે છે. પરષોત્તમ રથનેમિ માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે . ૦ • તેમ હું કહું છું. • વિવેચન - એ પ્રમાણે બોધિલાભથી, બુદ્ધિમાન, પ્રકર્ષથી શાસ્ત્રજ્ઞતાથી કંઈક વિશ્રોતસિકની ઉત્પત્તિમાં, તેના નિરોધ લક્ષણથી ભોગોથી નિવૃત્ત થાય છે. જેમ તે પુરુષોત્તમ રથનેમિ ભોગોથી નિવૃત્ત થઈને ઉપદેશ પામીને સંબુદ્ધાદિ વિશેષણ યુક્ત થયા . - x - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy