________________
૨૧૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ આ પ્રમાણે મનુષ્યોને કહીને, હવે દેવોને કહે છે - • સૂત્ર - ૧૬૬૭ -
દેવોના ચાર ભેદો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ, (૩) વૈમાનિક.
• વિવેચન - ૧૬૬૭ -
તીર્થકાદિ એ દેવોને ચાર પ્રકારે નિરૂપેલા છે, તે હું કહીશ. ભવનવાસી અર્થાત્ ભીમેયક- ભૂમિમાં થયેલ, તેમના ભવનો રત્નપ્રભા પૃથ્વીના અંતભૂતપણે છે. - 1 - * - *- - વાણમંતર - વિવિધ અંતરો જેના છે તે, ઉત્કર્ષ અપકર્ષરૂપ વિશેષરૂપ નિવાસભૂત કે ગિરિકંદરા અથવા વિવરાદિમાં રહે છે, તે વ્યંતર. - x x x- જ્યોતિષ - ચમકે છે, પ્રકાશે છે વિમાનો, તેમાં નિવાસ કરવાથી તે દેવો પણ જ્યોતિક કહેવાય છે. વૈમાનિક - વિશેષથી મનાય છે, સુકૃતોને ભોગવે છે તે વિમાન, તેમાં થવાથી વૈમાનિકો કહેવાય છે.
હવે દેવોના જ ઉત્તર ભેદો કહે છે - • સૂત્ર - ૧૬૬૮ -
ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષના પાંચ અને વૈમાનિક દેતો બે ભેદ કહેલા છે.
• વિવેચન - ૧૬૬૮ -
ભવનમાં વસવાનો સ્વભાવ છે. ભવનવાસીના દશ ભેદો છે. વનમાં વિચિત્ર ઉપવનાદિમાં વસવાનો સ્વભાવ હોવાથી તે વનચારી અર્થાત વ્યંતર કહેવાય છે, તેના આઠ ભેદો કહેલા છે. જ્યોતિષુ - વિમાનમાં થાય તે જ્યોતિકો તેના પાંચ પ્રકારો છે. વૈમાનિકો બે ભેદે છે.
હવે આ દેવોને નામ ઉચ્ચારણપૂર્વક જણાવે છે - • સૂત્ર - ૧૬૬૯ થી ૧૬૭૯ -
(૧૬૬૯) અરકુમાર, નાગકુમાર, સવણ કુમાર, વિધભુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિફકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર એ દશ ભાવનવાસી દે છે.
(૧૯૭૦) પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, પુિરુષ, મહોરમ અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે.
(૧૬૭૧) ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિષ દેવો છે. આ દેવો દિવિચારી છે - (મેરને પ્રદક્ષિણા કરે છે.). ' (૧૯૭૨) વૈમાનિકના બે ભેદ વર્ણવેલા છે - કલ્પોપણ માને કન્યાતીત એ બે નામે તેઓને જાણવા.
(૧૬૭૩) કલ્પપત દેવો બાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - (૧) સૌધર્મ, (૨) ઇશાનક, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહાલોક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org