________________
१
क्र.
विषयः
२१ व्रतं त्यजन् काकिणीमात्रेण कोटिं हारयति ।
२
३
४
१
२
३
२२ हीनसत्त्वः कथं बहु हारयति ?
४
१
३०
વ્રતને ત્યજનારો કોડી માટે કરોડને હારે છે. हीनसत्त्वो गेहिनां गृहव्याप्तिं करोति । અલ્પસત્ત્વવાળો ગૃહસ્થોના ઘરની ચિંતા કરે છે. हीनसत्त्वो मन्त्रतन्त्रादि करोति ।
અલ્પસત્ત્વવાળો મન્ત્ર, તન્ત્ર વગેરે કરે છે. अष्टाङ्गं निमित्तम् ।
નિમિત્તના આઠ અંગો.
हीनसत्त्वो गृहस्थकार्येषु प्रवर्त्तनेन स्वप्रतिज्ञां भनक्ति । અલ્પસત્ત્વવાળો ગૃહસ્થોના કાર્યોમાં પ્રવર્તીને પોતાની પ્રતિજ્ઞાને ભાંગે
छे.
हीनसत्त्वोऽल्पलाभार्थं महाव्ययं करोति ।
અલ્પસત્ત્વવાળો થોડા લાભ માટે ઘણો વ્યય કરે છે.
અલ્પસત્ત્વવાળો શી રીતે ઘણું હારે છે ? मूढबुद्धिः स्वं त्रैलोक्योपरिवर्त्तिनं न वेत्ति ।
२३ मूढबुद्धिः स्वं भिक्षुकप्रायं मन्यते ।
મૂઢબુદ્ધિવાળો પોતાને ત્રણ લોકની ઉપર રહેલો નથી જાણતો. मुनिश्चारित्रैश्वर्यसम्पन्नः ।
મુનિ ચારિત્રરૂપી ઐશ્વર્યથી યુક્ત છે.
मुनिः सर्वसमृद्धिमान् ।
મુનિ બધી સમૃદ્ધિવાળો છે.
मुनिः पुण्यप्राग्भारभाजनं त्रैलोक्योपरिवर्त्ती च । મુનિ પુણ્યશાળી છે અને ત્રણ લોકની ઉપર રહેલા છે. भौतिकसुखार्थं मुनेर्धावनमनुचितम् ।
ભૌતિક સુખો માટે મુનિનું દોડવું ઉચિત નથી.
મૂઢબુદ્ધિવાળો પોતાને ભિખારી જેવો માને છે. मूढबुद्धिर्भावनिःस्वधनेशानां ललनानि करोति । મૂઢબુદ્ધિવાળો ભાવથી દરિદ્રી એવા ધનવાનોની ખુશામતો કરે છે.
वृत्त क्र. पृष्ठ क्र.
४/२२, ३७६- ३८२
२३
३७७
३७८
३७९
३८०
३८१
४/२४ ३८२-३८६
३८२
३८३
३८४
३८५
३८६
४/२५ ३८७-३८८
३८८