________________
योगसारः ४/१७ हीनसत्त्वो बहुचाटुशतानि करोति
३५९ तत्तत्स्वाभिलषितप्राप्त्यर्थमेव प्रयतते । इत्थं स ऐहिकचिन्तामग्न एव भवति । मुक्तिसाधकचारित्रपालनं तु स स्वप्नेऽपि न स्मरति ॥१६॥
अवतरणिका - पूर्वश्लोके उक्तं - हीनसत्त्वो मुनिः स्वोदरपूरणमेव चिन्तयतीति । अधुना तदर्थं स यत्करोति तद्दर्शयति - मूलम् - यत्तदर्थं गृहस्थानां, बहुचाटुशतानि सः ।
___बहुधा च करोत्युच्चैः, श्वेव दैन्यं प्रदर्शयन् ॥१७॥ अन्वयः - यत् तदर्थं श्वेव दैन्यं प्रदर्शयन्स गृहस्थानां बहुधा बहुचाटुशतानि चोच्चैः करोति ॥१७॥
पद्मीया वृत्तिः - यत् - हीनसत्त्वः स्वोदरपूरणमेव चिन्तयतीति यदुक्तं तस्य कारणं द्योतयति, तदर्थ-स्वोदरपूरणार्थम्, श्वा - कुर्कुरः, इवशब्दः सादृश्ये, दैन्यम् - लघुताम्, प्रदर्शयन् - व्यक्तीकुर्वन्, सः - हीनसत्त्वो मुनिः, गृहस्थानाम् - अगारिणाम्, बहुधा - अनेकैः प्रकारैः, बहुचाटुशतानि - चाटूनां प्रशंसावचनानां शतानीति चाटुशतानि, बहूनि-प्रभूतानि च तानि चाटुशतानीति बहुचाटुशतानि, तानि कर्मतापन्नानि, चशब्दः समुच्चये, बहुप्रकाराणि बहूनि च चाटुशतानि समुच्चिनोति, उच्चैः - अत्यर्थम्, करोति - भाषते ।
हीनसत्त्वश्चारित्रं प्राप्याऽपि स्वोदरपूरणमेव चिन्तयति । इदमुपलक्षणम् । तेन स स्वनिर्वाहमेव चिन्तयति । स ऐहिकपदार्थप्राप्तिमेव चिन्तयति । ततस्तत्प्राप्त्यर्थं स જ પ્રયત્ન કરે છે. આમ તે આલોકની ચિંતામાં જ ડૂબેલો હોય છે. મોક્ષને સાધી આપનારા એવા ચારિત્રનું પાલન તો તેને સપનામાં ય યાદ આવતું નથી. (૧૬)
અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે અલ્પસત્ત્વવાળો મુનિ પોતાનું પેટ ભરવા માટે જ વિચારે છે. હવે તેના માટે તે જે કરે છે, તે બતાવે છે –
શબ્દાર્થ - કેમકે તેના માટે પેટ ભરવા માટે) કૂતરાની જેમ દીનતા બતાવતો તે ગૃહસ્થોની ઘણી રીતે જોરથી ઘણી ખુશામત કરે છે. (૧૭)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - અલ્પસત્ત્વવાળો ચારિત્ર પામીને પણ પોતાનું પેટ ભરવાનું જ વિચારે છે. આ ઉપલક્ષણ છે. તેથી તે પોતાના નિર્વાહને જ વિચારે છે.
-