Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
परिशिष्टम् ६
'पद्मीय 'वृत्तावुक्तानां सूक्तरत्नानां सूचिः
क्र.
सूक्तरत्नम्
४६ योगिसुखं चक्रवर्त्तिसुखमतिशेते । ततः शान्तेन सुखासीनेन निर्द्वन्द्वेन निष्परिग्रहेण च सता योगिसुखार्थं प्रयतनीयम् । યોગીનું સુખ ચક્રવર્તીના સુખ કરતાં ચઢિયાતું છે. તેથી શાંત, સુખમાં લીન, દ્વન્દ્વ રહિત અને પરિગ્રહ રહિત થઈને યોગીના સુખ માટે પ્રયત્ન કરવો.
यो याचते स दरिद्रः कथ्यते । यो न याचते स ईश्वर इत्युच्यते ।१/११ જે માંગે છે તે દરિદ્ર કહેવાય છે. જે માંગતો નથી તે શ્રીમંત
दुहेवाय छे.
४७
४८
४९
५०
५१ विषयसुखेच्छाक्षयार्थमात्मानन्दे मग्नेन भवितव्यम् ।
५२
रागद्वेषयोरपि रागोऽनिष्टतरः, द्वेषकारणत्वात् । રાગ-દ્વેષમાં પણ રાગ વધુ ખરાબ છે, કેમકે દ્વેષનું પણ કારણ राग ४ छे.
रागद्वेषरहितमनसो निष्पादनमेव तात्त्विको धर्मः ।
મનને રાગ-દ્વેષ રહિત કરવું એ જ સાચો ધર્મ છે. लोभः सर्वेषां पापानां जनकः ।
લોભ બધા પાપોનો બાપ છે.
५४
વિષયસુખની ઈચ્છાનો નાશ કરવા આત્માના આનંદમાં મગ્ન
વીતરાગનું ધ્યાન કરનાર જીવ વીતરાગ બને છે. ५३ वीरविभुदृष्टान्तेन सर्वत्राऽप्रीतिः परिहार्या । પ્રભુવીરનું દૃષ્ટાંત લઈ બધે અપ્રીતિ ત્યજવી. शरीरमशुचि, तस्य शुचीकरणायाऽऽग्रहो न कर्त्तव्यः, परन्तु शरीरेणाऽऽत्महितं साध्यम् ।
શરીર અપવિત્ર છે. તેને પવિત્ર કરવાનો આગ્રહ ન કરવો, પણ શ૨ી૨ વડે આત્માનું હિત સાધવું.
५६
थj.
वीतरागं ध्यायञ्जीवो वीतरागो भवति ।
५५ सत्त्वशालीभूय रौद्रपरीषहाः सानन्दं सोढव्याः ।
સાત્ત્વિક થઈને ભયંકર પરીષહો આનંદપૂર્વક સહન કરવા. सदा तपोरतेन भवितव्यम् ।
હંમેશા તપમાં રત રહેવું.
वृत्त क्र.
५/३४
१/१
५/३
५/१७
५/३३
२/४५
५/१२
५/३९
४/६
५/२३
६६१
पृष्ठ क्र.
५४५
४३
५
४४८
४९२
५४१
१३३
४७९
५६४
३२२
५०९

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430