________________
५२०
जीवेनैकेन्द्रियत्वे सोढा वेदना: योगसारः ५/२७,२८ दुःखं, प्राप्नुवन्ति गौतम ! तीक्ष्णम् । तत्पुनर्निगोदमध्ये, अनन्तगुणितं ज्ञातव्यम् ॥९१॥) ते जीवा अनन्तकालं यावदित्थं दुःखं सहन्ते । यदैको जीवः सिध्यति तदैको जीवो निगोदानिःसरति । स पृथ्वी-जल-तेजो-वायु-प्रत्येकवनस्पतिरूपेष्वन्यैकेन्द्रियेषु दीर्घकालं भ्रमति । पृथ्वीकाये स खनन-पादाक्रमण-पचनादीनि दुःखानि सहते । अप्काये उत्पन्नः स जनानां स्नान-पान-वस्त्रधावनादिषूपयुज्यते । जनास्तं तापयन्ति । तेजस्काये उत्पन्नः स विध्यापनादिदुःखं सहते। वायुकाये उत्पन्नः स जनैः शैत्यार्थं प्रेर्यते । जना वह्निशङ्खादिकं धमन्ति । वनस्पतिकाये उत्पन्नः स छेदनभेदनादिदुःखं सहते । जनास्तं पचन्ति । जनास्तं खादन्ति । उक्तञ्च भवभावनायाम् - 'पुढवी फोडण-संचिणणमलण-खणणाइ-दुत्थिया निच्चं ।नीरं पि पियण-तावण-घोलण-सोसाइकयदुक्खं ॥१८०॥अगणी खोट्टण-चूरण-जलाइसत्थेहिंदुत्थियसरीरा ।वाऊ वीयण-पिट्टणउसिणाणिल-सत्थकयदुत्थो ॥१८१॥ छेयण-सोसण-भंजण-कंडण-दढदलणचलण-मलणेहिं । उल्लूरण-उम्मूलण-दहणेहि य दुक्खिया तरुणो ॥१८२॥' (छाया - पृथ्वी स्फोटन-सञ्चयन-मर्दन-खननादि-दुःस्थिता नित्यं । नीरमपि पान-तापन
દુઃખને પામે છે તે અનંતગણું નિગોદમાં જાણવું. (૯૧)” તે જીવો અનંતકાળ સુધી આ પ્રમાણે દુઃખ સહે છે. જ્યારે એક જીવ સિદ્ધ થાય છે ત્યારે એક જીવ નિગોદમાંથી નીકળે છે. તે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-પ્રત્યેકવનસ્પતિરૂપી એકેન્દ્રિયોમાં લાંબો સમય ભમે છે. પૃથ્વીકાયમાં તે ખોદાવાનું, પગથી કચડાવાનું, રંધાવાનું વગેરે દુઃખો સહે છે. અકાયમાં ઉત્પન્ન થયેલા તેનો લોકોના જ્ઞાનમાં, પીવામાં, વસ્ત્ર ધોવામાં વગેરેમાં ઉપયોગ થાય છે. લોકો તેને તપાવે છે. અગ્નિકાયમાં તે બુઝાવા વગેરેના દુઃખો સહન કરે છે. વાયુકાયમાં ઉત્પન્ન થયેલો તે લોકો વડે ઠંડક માટે હલાવાય છે. લોકો અગ્નિમાં ફૂંક મારે છે. વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયેલો તે છેદન-ભેદન વગેરેના દુઃખને સહન કરે છે. લોકો તેને રાંધે છે. લોકો તેને ખાય છે. ભવભાવનામાં કહ્યું છે - 'शेऽj, भे\ २j, मसणj, पोहचणेरेथा पृथ्वी भेशा :पीछे. ५५ ५९ पायु, तपाj, घस, सुवg वगेरेथा हुची छे. (१८०) मनि नital, ચૂરો કરવો, પાણી વગેરે શસ્ત્રોથી દુઃખી શરીરવાળો છે. વાયુ વીંઝવું, પીટવું, ગરમ ५वन३५. शस्त्रोथा हुची छे. (१८१) छेj, शोषj, Hinj, शेत२॥ taqi, दृढ