Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 407
________________ ६५८ 'पद्मीय'वृत्तावुक्तानां सूक्तरत्नानां सूचिः परिशिष्टम् ६ क्र. सूक्तरत्नम् वृत्त क्र. पृष्ठ क्र. १६ जिनाज्ञापालनमेवाऽऽराधना । १/२७ ८९ निशानुं पालन में ४ माराधन। छे. १७ जिनाज्ञापालनरतैर्भवितव्यं जिनाज्ञाविराधना च सर्वथा हेया । १/२६ ८६ જિનાજ્ઞાના પાલનમાં રત થવું અને જિનાજ્ઞાની વિરાધના બધી રીતે ત્યજવી. १८ जीव एक एव । स्वजनाः परकीयाः । ततस्तेषु ममता न ५/३६ ५५२ कर्तव्या । જીવ એકલો છે. સ્વજનો પારકા છે. માટે તેમની ઉપર મમતા न ७२वी. १९ जीवितशेषेऽपि चित्तं धर्मे स्थिरीकरणेन जीवनं सफलीकर्त्तव्यम् । ५/२६ ५१८ બચેલા જીવનમાં પણ મનને ધર્મમાં સ્થિર કરીને જીવનને સફળ ४२. __ ज्ञानी विशिष्टज्ञानवान् सन्नप्यज्ञबालवत्सर्वत्र समो भवति । ततः ३/२५ २८१ स भवेऽपि मुक्तिसुखमनुभवति । જ્ઞાની વિશેષ જ્ઞાનવાળો હોવા છતાં પણ અજ્ઞ બાળકની જેમ બધે સમાન હોય છે. તેથી તે સંસારમાં પણ મોક્ષના સુખને અનુભવે છે. तटसमीपमागत्य नरेण विशेषयत्नं कृत्वा तटं प्रापणीयं न त्वावर्ते ५/४५ ५९३ निमङ्क्तव्यम् । एवं त्रसत्वादिचारित्रपर्यन्तां सामग्री प्राप्य जीबेन विशेषयत्नेनाऽप्रमत्ततया चारित्रमाराध्य मुक्तिः प्रापणीया न पुनः संसारे भ्रमितव्यम् । કિનારાની નજીક આવીને માણસે વધુ મહેનત કરીને કિનારે પહોંચવું જોઈએ, પણ વમળમાં ડૂબવું ન જોઈએ. એમ ત્રપણાથી માંડીને ચારિત્ર સુધીની સામગ્રી પામીને જીવે વિશેષ ઉદ્યમ કરીને અપ્રમત્તપણે ચારિત્રની આરાધના કરીને મોક્ષ મેળવવો જોઈએ, પણ ફરી સંસારમાં ન ભમવું જોઈએ. २२ तपः कृत्वा जीवनं सफलं कर्त्तव्यम्, तपो विना तद्धारितमेव । ५/२५ ५१४ તપ કરીને જીવન સફળ કરવું. તપ વિના તે હારી જવાયું. २३ दुर्लभं मानुष्यं प्राप्य लोकोत्तरफलप्राप्त्यै सात्त्विकीभूय सर्वविरतिधर्मः ४/४१ ४३३ पालनीयः । દુર્લભ એવું મનુષ્યપણું પામીને લોકોત્તર ફળને મેળવવા સાત્વિક થઈને સર્વવિરતિ ધર્મનું પાલન કરવું. २१

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430