________________
શ્રીસુખમની सगल संगि आतम उदासु । ऐसी जुगति नानक रामदासु ॥५॥
શબ્દાથ નિતિ = સાચે. રામાપુ = રામને – ભગવાનને દાસ. ની મારૂમ = નજરે પડયા-સાક્ષાત્કાર થયો. રાસ-સંત = દાસાનુદાસતા. મારૂ = ભાવથી. = દરબારમાં. પરવાનુ = પરમાણ. સોશી = સૂઝ. આતમ = અંતરમાં; અંદરખાને. ૩ાપુ =નિલેપ..
જેના મનમાં પરબ્રહ્મનો નિવાસ હોય, તેનું નામ સાચે રામદાસ છે. (૧)
આતમરામ તેણે નજરે નિહાળ્યા છે - દાસાનુદાસતાના ભાવથી જ તેમને તે પામે છે. (૨)
હરિને સદા નિકટ જાણનાર તે (રામ-) દાસ પ્રભુના દરબારમાં પરમાણુ ગણાય છે. (૩)
પરમાત્મા પિતે પિતાના જે દાસ ઉપર કૃપા કરે છે, તે (રામ-) દાસને બધી સૂઝ પડે છે. (૪)
નાનક કહે છે કે, બધાની સાથે રહેવા છતાં, અંતરથી નિલેપ રહે, એવી યુક્તિવાળે (જ) સાચા રામદાસ થઈ શકે (૫)
– ૭ प्रभकी आगिआ आतम हितावै । जीवन मुकति सोऊ कहावै ॥१॥
૧. અંદર પેસવાના પરવાનાવાળે; અથવા દરબારમાં બેસવાને અધિકારવાળે–સંપા.