________________
અષ્ટપદી – ૨૪
सफल जीवनु सफलु ताका : संगु । जाकै मनि लागा हरि रंगु ॥ ३ ॥
जै जै सबदु अनाहदु वाजै । સુનિ મુનિ અનવ રે પ્રભુ ગાને શા
प्रगटे गुपाल महांतके माथे । नानक उधरे तिनकै साथे ॥ ५ ॥
શબ્દાથ
[ જો = વેદમંત્ર. ાહ = માણેક. નિતર = મેાક્ષ; ઉદ્ધાર. વૈ = જય જય ! મહાંત = મહાત્મા. ]
૩૨૭
૨૪ - ૩
સાધુનાં ઉપદેશ-વચન ઉત્તમ વેદ-મંત્ર જેવાં જાણવાં; ખરેખર, તે અમૂલ્ય એવાં હીરા-માણેક જ છે! (૧)
એમને સાંભળીને અને એ અનુસાર કમાણી કરીને (જીવના) ઉદ્ધાર થાય છે;—પેાતે તરે છે અને બીજા લોકોને પણ તારે છે. (૨)
જેના મનમાં હિરના રંગ લાગ્યા, તેનું જીવન સફળ થયું જાણવું; તેના સંગ પણ સફળ જાણવા.૧ (૩)
(તેના અંતરમાં) જયજયકારના અનાહત નાદ મજ્યા કરે છે. તે સાંભળી સાંભળીને તે આનંદ પામે છે; કારણ કે, એ અનાહત નાદ રૂપે પ્રભુ જ (હાજરાહજૂર) ગાજતા હોય છે. (૪
એ મહાત્માના માથા ઉપરર ગેાપાળ પાતે પ્રગટ થાય છે. નાનક જેવા પશુ તેવા સદ્ગુરુની સાથે ઊધરી જાય !® (૫)
૧, તેનું ને તેને સંગ કરનાર બધાનું જીવન સફળ થાય છે. ૨. મસ્તકની ટોચે આવેલા દશમા દ્વાર આગળ.
૩. જે નાનક, તેની સાથે કેટલાય જણઊધરી નય’ એવા અ યણુ લેવાય. —સપા
-