________________
- અષ્ટપદી - ૨૪ આખા (આ કલિ)યુગમાં તેને ઉદ્ધાર (જરૂર) થવાને. (૧)
મૃતિઓ, શાો અને વેદએ વખાણેલી અને પ્રમાણેલી એવી ગોવિંદના ગુણ અને નામ-ધૂન રૂપી વાણું જ આ ગ્રંથમાં છે. (૨)
બધા મત-મતાંતર છેડે કેવળ હરિનામ છે. ગોવિંદ પ્રભુનું નામ ભક્ત-જનેના મનમાં વસેલું છે. (૩)
સાધુની સંગતમાં કેટી અપરાધ દેવાઈ જાય; સંતની કૃપાથી જમના હાથમાંથી પણ છૂટે. (૪)
જેના લલાટે પ્રભુએ એવું નસીબ લખ્યું હોય, તે માણસ જ સાધુ પુરુષને શરણે આવે. (૫)
આ બધું ગાન ગુરુએ એ જ ગોવિંદનાં ગુણગાન કરવાને માટે ગાયું છેઃ આ સુખમનીને એ જ ઉદેશ છે. હવે અંતે ગુરુ એની ફલશ્રુતિ કહેવા લાગ્યા છે –
તેને જપ કરનારને આખા કલિયુગમાં પણ જરૂર ઉદ્ધાર થાય. (૨૪-૭) ઇ. અને છેલ્લા આઠમા પદમાં તે કહી જ દે છે –
સૌમાં ઊંચ તેની શોભા બની,
નાનક, એ ગુણ નામ સુખમની.” ૧. દિવસે દિવસે કલિયુગ પણ વધુ જામતે જવાને તે સ્થિતિમાં પણ – એવો ભાવ છે.
અથવા સીધે શબ્દાર્થ લઈએ કે, બધા યુગોમાં તેનો ઉદ્ધાર થાય, તો પછી “સુખમની” ગ્રંથનો અધ્યાહાર ન લેતાં પ્રભુના નામને માટે જ આ ઉલ્લેખ સમજવો. - ૨. અથવા ગોવિંદ પ્રભુ ભક્તજનોના મનને વિશ્રામ છે' – એ અથ પણ થાય. સપ૦