Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 353
________________ - અષ્ટપદી - ૨૪ આખા (આ કલિ)યુગમાં તેને ઉદ્ધાર (જરૂર) થવાને. (૧) મૃતિઓ, શાો અને વેદએ વખાણેલી અને પ્રમાણેલી એવી ગોવિંદના ગુણ અને નામ-ધૂન રૂપી વાણું જ આ ગ્રંથમાં છે. (૨) બધા મત-મતાંતર છેડે કેવળ હરિનામ છે. ગોવિંદ પ્રભુનું નામ ભક્ત-જનેના મનમાં વસેલું છે. (૩) સાધુની સંગતમાં કેટી અપરાધ દેવાઈ જાય; સંતની કૃપાથી જમના હાથમાંથી પણ છૂટે. (૪) જેના લલાટે પ્રભુએ એવું નસીબ લખ્યું હોય, તે માણસ જ સાધુ પુરુષને શરણે આવે. (૫) આ બધું ગાન ગુરુએ એ જ ગોવિંદનાં ગુણગાન કરવાને માટે ગાયું છેઃ આ સુખમનીને એ જ ઉદેશ છે. હવે અંતે ગુરુ એની ફલશ્રુતિ કહેવા લાગ્યા છે – તેને જપ કરનારને આખા કલિયુગમાં પણ જરૂર ઉદ્ધાર થાય. (૨૪-૭) ઇ. અને છેલ્લા આઠમા પદમાં તે કહી જ દે છે – સૌમાં ઊંચ તેની શોભા બની, નાનક, એ ગુણ નામ સુખમની.” ૧. દિવસે દિવસે કલિયુગ પણ વધુ જામતે જવાને તે સ્થિતિમાં પણ – એવો ભાવ છે. અથવા સીધે શબ્દાર્થ લઈએ કે, બધા યુગોમાં તેનો ઉદ્ધાર થાય, તો પછી “સુખમની” ગ્રંથનો અધ્યાહાર ન લેતાં પ્રભુના નામને માટે જ આ ઉલ્લેખ સમજવો. - ૨. અથવા ગોવિંદ પ્રભુ ભક્તજનોના મનને વિશ્રામ છે' – એ અથ પણ થાય. સપ૦

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384