________________
શ્રીસુખમની જેને પેટે રાજાઓ અને તેને કેમ મંદ કહીએ ? દેહમાંથી દેહ ઊપજે છે; દેહ વિને ઊપજેલું કોઈ છે ?” આ બધમાંથી જ આગળ ત્રીજા ગુરુ અમરદાસે (૧૪૭૯–૧૫૭૪) સતીને કુચાલ બંધ કરાવ્યો. તેમણે કહ્યું –
सतीआ एहि न आखीअनि
जो मरिआ लगि जलंनि । नानक सतीआ जाणिअनि,
f= વિર વોટ મનિ || भी सो सतीआ जाणिअनि,
शील संतोखी रहंनि । सेवनि सांई आपणा
नीत उठी संमालंनि ॥ कंता नालि महेलीआ
सेती अगि जलाहि, जे जाणहि पिरु आपणा
ता तनि दुख सहाहि; नानक कंत न जाणनि,
से किउ अगि जलाहि. (પતિ સાથે બળી મરે તે સતી નથી. વિરહદુઃખની ચેટથી જ મરી જાય તે સતી. અથવા પતિ ગયા પછી જે શીલસંતોષથી તેને સ્મરતી પ્રભુસ્મરણમાં દિવસ કાઢે તે પણ સતી. સ્ત્રીને મૃત પતિ સાથે બાળવામાં આવે છે એ કેવી અબુદ્ધિની વાત છે! જે સ્ત્રીને મન એમ છે કે મારો પતિ ગયે છે, તે તે જનમ આખે તેનું દુઃખ ' કરશે જ. જેને મન એમ નથી તેને બાળવાથી શું વધારે છે ?)
આ જ ગુરુ પડદાની પ્રથાનો પણ વિરોધી હતા અને એની સામે ઉપદેશ આપતા.