________________
પછ
અષ્ટપદી - ૧૩ પદ ૫: લોક ૧? બીજી કડીને શબ્દાર્થ આવો થાય – તેનું કોઈ
કામ પૂરું ન થાય.” પદ ૬: લોક ૫ઃ શિરતુ = કર્મ; નસીબ. = પામે છે;
પામ્યો છે. પદ ૭: શ્લોક ૪: બીજી કડી સ્વતંત્ર ગણી તેને આવો અર્થ
લેવો ઠીક છે – “ભગવાનને ગમે તેવો જ દરેક જણ થાય છે.”
લોક ૫: પરમ વિદતુ આ અષ્ટપદીના પદ ૬ માં પાંચમા કમાં એ રાબ્દ આવે છે ત્યાં કરેલો અર્થ જ સ્વીકારીએ તે જે નસીબ (વિરતુ) પહેલેથી તે પામે છે તે રૂમ). એટલે આ કને અર્થ પછી આમ થાય -
“નસીબમાં લખાયેલું કોઈ ભૂંસી શકતો નથી; સાચા પ્રભુ જ નસીબમાં શું લખાયેલું છે, તે જાણે.” પદ ૮: શ્લોક ૩: “માણસને પ્રભુ જેવો કરે તે તે થાય છે –
એવો અર્થ પણ (જેને અર્થ સૌ કોઈ– દરેક જણ – એ કરીએ તો) બીજી કડીને થાય.
શ્લોક ૪ બીજો કોણ તેને અંગે ટીકા કરી શકે, એ ભાવ બીજી કડી છે,
અષ્ટપદી – ૧૪ શ્લોક : સુરગન એટલે સાગન “ભલા મિત્રો’ – “ભલા ભાઈ એ
અર્થ પણ લઈ શકાય. પદ ૨ શ્લોક ૨: “જેના નેત્રને પલકારો સંહાર કરે છે અને
સર્જન પણ કરે છે? – એ અર્થ નીકળે એવી મૂળની શબ્દરચના છે.