Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 354
________________ શ્રીસુખમની અને એમાં અતિશયાક્તિ છે ? ખરેખર, જેના મનમાં શીખ ધર્મના આ પ્રપત્તિમત્ર ઠરે, તે નિહાલ જ થાય. २४ जिसु मनि बसे सुनै लाइ प्रीति । तिसु जन आवै हरि प्रभु चीति ॥१॥ जनम मरन ताका दूखु निवारें । दुलभ देह ततकाल उधारै ॥२॥ निरमल सोभा अमृत ताकी बानी । ૩૩૪ [ મ - एकु नामु मन माही समानी ॥३॥ दूख रोग बिनसै भै भरम । साध नाम निरमल ताके करम ||४|| सभते ऊच ताकी सोभा बनी । " ८ नानक इह गुणि नामु सुखमनी ॥५॥ = ભય. મમ = / શયદા ભ્રમ. મ = ક – કૃત્ય. ] ૨૪ - ૨ (આ ‘સુખમની’ને) જે પ્રીતિપૂર્વક સાંભળે, અને જેના મનમાં તે વસે – સ્થિર થાય, (૧) તેનાં જન્મ-મરણનાં દુઃખનુ નિવારણ થઈ જાય; અને તેના આ દુર્લભ મનુષ્ય-દેહના તત્કાળ ઉદ્ધાર થાય. (૨) તેની શાલા – કીતિ નિર્માંળ ખની રહે, અને તેની વાણી અમૃતમય ખની જાય; (કારણ) તેના મનમાં એક પ્રભુના નામની ધૂન જ સમાઈ રહે. (૩)

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384