________________
અષદી – ૧૨
प्रभ किरपाते बंधन तूटै । गुर प्रसादि नानक हउ छूटै ॥५॥
શબ્દા
[ મ ગોનિ = જુદી જુદી જાતની યાનિમાં જન્મ લેવા તે. મદ્ સંતિ = માયામાં. મોહ મન = માહમગ્ન; માહમાં સાયેલા. ૩ = અહં પણાનું અભિમાન, ]
૧૨ – ૪
જ્યાં સુધી (જીવ) એમ માને છે કે, મારાથી કંઈ થાય છે, ત્યાં સુધી એને કંઈ સુખ પ્રાપ્ત થતું નથી; (૧ જ્યાં સુધી (તે) એમ જાણે છે કે હુ કાંઈ કરું છું, ત્યાં સુધી તે ગણ-ચૈાનિમાં ફર્યાં કરે છે; (૨)
જ્યાં સુધી (તે) કોઈ ને વેરી (અને કોઈને) મિત્ર ગણ્યા કરે છે, ત્યાં સુધી તેનુ ચિત્ત નિશ્ચળ થઈ શકતું નથી; (૩) જ્યાં સુધી માયાના સંગમાં મગ્ન થઈ ને રહે છે, ત્યાં સુધી ધર્મરાજા તેને સા દીધા કરે ઇં; (૪)
નાનક કહે છે કે, પ્રભુની કૃપાથી જેનાં (મોહમાયાનાં) બંધન તૂટે, તેનું જ (જીવપણાનુ) અહં'પણું ગુરુની કૃપાએ ઢળે. (૫)
અહંકાર, રાગદ્વેષ, કે મોહ જ્યાં સુધી છે, ત્યાં સુધી ભક્તિ
કેવી ?
ACE
१२
सहस खटे लख कर उठि धावै । तृपति न आवै माइआ पाछै पावै ॥१॥
-
५