________________
•
અષ્ટપદી- ૨૧
શબ્દાથ [વિનાશન = વિનાશ; સંહાર, પ્રલય. અવિવાર = અવ્યક્ત. છેલ્લા =હિસાબ; ગણતરી. ઉ૫ર = ઊપો – ઊપજે. ]
જ્યારે પિતાના અવિનાશી સુખ-આસને તે બેઠા હોય, ત્યારે જન્મ-મરણ અને વિનાશ ક્યાંથી હોય? (૧).
જ્યારે પૂર્ણ અને કર્તા એવા પ્રભુ પિતે જ હોય, ત્યારે યમને ત્રાસ કહે કેને થાય ? (૨)
જ્યારે અવ્યક્ત અને અગોચર એવા એક પ્રભુ જ હાય, ત્યારે ચિત્રગુપ્ત કેને કમેને હિસાબ પૂછે વારુ? (૩) - જ્યારે અગોચર અને અગાધ એવા નિરંજન નાથ જ હોય, ત્યારે કેણુ મુક્ત અને કણ બંધનમાં બંધાયેલે? (૪)
નાનક કહે છે કે, પ્રભુ પિતે અચરજ-સ્વરૂપ જ છે; પિતાનું તે રૂપ તેમણે પોતે જ ઉપજાવ્યું છે. (૫)
આવી માત્ર સ્વાનુભવગમ્ય સ્થિતિનું વર્ણન ગુરુ શી રીતે કરી શકનાર હતા ? છતાં તે આવા પ્રશ્નો પૂછીને સૂચવે છે – ઈશારે માત્ર કરીને વિરમે છે (જુઓ પદ ૪ તથા ૬).
૨૬ – ૪ जह निरमल पुरखु पुरख पति होता । तह बिनु मैलु कहहु किआ धोता ॥१॥ ૧. મૂળ સોફા નિર્ગુણ નિરાકાર એવા પોતે જ. –સંપા, *
૨. બધા જીવોનાં કર્મોને હિસાબ રાખનાર દેવ. ધર્મરાજાના દરબારમાં તે જીવોને હિસાબ વાંચી બતાવે છે. શીખે ચિત્ર અને ગુપ્ત એમ. બે વ્યક્તિઓ માને છે. –સ પાઠ
૩. અર્થાત તે અવયંભૂ છે; તેમને કર્તા બીજો કોઈ નથી. –સપાટ