________________
જ
શ્રીસુખમની ન જ્યારે સર્વ કળામાં પ્રવીણ એવા પિતે (એકલા) જ હતા, ત્યારે વેદ, કિતાબ વગેરે બીજે કે જાણનારે કે કહેનારે હતે? (૨)
જ્યારે એકલા પિતે જ પિતાને ચિંતવતા હોય, ત્યારે શુકન-અપશુકનું વિચારનાર કોણ હોય? (૩)
જ્યારે ઊંચ કહેવા કે નીચ કહેવા પોતે જ એકલા હોય, ત્યારે કેણ માલિક કે કણ દાસ હોય ? (૪)
નાનક તે આ બધું પરમ આશ્ચર્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે, અને એટલું જ કહે છે કે, આપની ગતિ આપ (પરમાત્મા) પિતે જ જાણે ! (૫)
, ૨૨ – ૬ जह अछल अछेद अभेद समाइआ । ऊहा किसहि बिआपत माइआ ॥१॥ आपस कउ आपहि आदेसु । तिहु गुणका नाही परवेसु ॥२॥ जह एकहि एक एक भगवंता ।
तह कउनु अचिंतु किसु लागै चिंता ॥३॥ : નહિ માપન માપુ આપ તમારી : तह कउनु कथै कउनु सुननैहारा ॥४॥ बहु बेअंत ऊचते ऊचा । नानक आपस कउ आपहि पहूचा ॥५॥
શબ્દાથ [ અછર = મોહિત ન થયેલે; શુદ્ધ-બુધ-મુક્ત. છેઃ અમે = ખંડિત ન થયેલું અખંડ. આદુ = નમસ્કાર-અભિનંદન–અભિવાદન; જયજય” કરવા તે. તિન્દુ = ત્રણ ]
-
ના
*