________________
અષ્ટપદી – ૨૩
बनि तिनि परबति है पारब्रहमु । जैसी आगिआ तैसा करमु ॥ ३॥ पण पाणी बैसंतर माहि । चारि कुंट दह दिसे समाहि ॥४॥ तिसते भिंन नहीं को ठाउ ।
गुर प्रसादि नानक सुख पाउ || ५ ||
૧૫
શબ્દાથ
=
[ પડ્યાજ = પાતાળ. પત્તુળ = પવન, વૈશંતર = અગ્નિ. ચારિ ટ ચારે ખૂણામાં. ઙ = સ્થાન. ]
૨૩ – ૨
અનંત એવા ભગવંત અ ંદર અને બહાર, તેમ જ સર્વે ઘટમાં વ્યાપી રહ્યા છે. (૧)
ધરણીમાં, આકાશમાં, પાતાળમાં, સવ લેાકમાં એ પ્રતિપાલક પ્રભુ પૂર્ણ – સભર – ભરેલા છે. (ર)
વનમાં તેમ જ પર્વતમાં એ પરબ્રહ્મ જ છે. તે જેવી આજ્ઞા કરે છે, તેવાં જ કમ' સૌ કરે છે. (૩)
પવનમાં, પાણીમાં, અગ્નિમાં, ચારે ખૂણામાં અને દશે દિશામાં એ સમાયેલા છે. (૪)
એમના સિવાયનું કોઈ સ્થાન નથી. નાનક કહે છે કે, ગુરુની કૃપાથી (એમને ભજીને કાયમનુ) સુખ પામ ! (૫)
२३ - ३
बेद पुरान सिंमृति महि देखु ।
ससीअर सूर नख्यत्र महि एकु ॥ १॥