________________
શ્રીસુખમની
पापु पुंनु तह भई कहावत । कोऊ नरक कोऊ सुरग बंछावत ॥ २॥
आल जाल माइआ जंजाल । उमै मोह भर भै भार || ३ ||
दूख सूख मान अपमान । अनिक प्रकार कीओ बख्यान ॥४॥
आपन खेल आपि करि देखे । खेल संकोचै तउ नानक एकै ॥ ५ ॥
શબ્દાથ
-
-
[ riઘુ = પ્રપંચરૂપ – માયાજાળ રૂપ – દેખવામાત્ર. વિત કહેવાનું; કહેણી. આજ્ઞા = ઇંદ્રિયાની મેાહજાળ. વયાન = (લાગ ણીઓની) અભિવ્યક્તિ – વિસ્તાર.]
=
૨૧ – ૭
જ્યારે પરમાત્માએ પેાતે જ આ સૃષ્ટિ–પ્રપંચ રચ્યા, અને તેમાં ત્રણ ગુણાના વિસ્તાર કર્યાં, (૧)
ત્યારે પાપ અને પુણ્ય એવી કહેણી શરૂ થઈ; તથા કાઈ સ્વર્ગ અને કાઈ નરક માટે વાંછા કરવા લાગ્યા. (૨)
પછી ઇન્દ્રિયની માહજાળ અને માયાની જંજાળ સાથે અહ’–મમ, માહ–ભ્રમ અને ભયના ભાર — (૩)
-
તથા ‘દુ:ખ’, ‘સુખ', ‘માન', અપમાન’– એવા અનેક
૧. જગત સત્ત્વ-રજ-તમ એ ત્રણ ગુણો – તત્ત્વાના વિસ્તારરૂપ છે, એવા સાંખ્વપ્રસિદ્ધ સિદ્ધાંત છે. —સપા
૨. સ્વર્ગ કે નરક પ્રાપ્ત થાય તેવી કરણી કરવા લાગ્યા. —સપા