________________
- અષ્ટપદી - ૨૨
નાનક કહે છે કે, સંત પુરુષની સેબતમાં જેણે હરિનું ધ્યાન ધર્યું, એ જન અમર થઈ ગયો અને તેણે અમરાપદ (મેક્ષ-પદ) પ્રાપ્ત કર્યું જાણવું. (૫)
શીખ ભક્તિ કે સદાચારના મૂળમાં રહેલી ત્રિપુટી પ્રભુ, તેનું નામ, અને તે શીખવનાર સદૃગુરુ કે સત્સંગ.. આ ત્રણમાંથી પ્રભુ અથવા તેનું નામ એટલું આપણે (મુખ્યત્વે) જેઈ આવ્યા. હવે ગુરુ વિષે ૨૩ મી અષ્ટપદીમાં વિશેષે) કહે છે –