________________
શ્રીમુખમની ઊંચાં કે નીચાં સૌ સ્થાને તેનાં જ છે. નાનક, જીવ તે જેવું તે જણાવે છે તેવું જાણે છે. (૫)
એની રીતિમિતિ તે એ જ જાણે. આપણે તે એટલું જાણીએ કે- “સમ ઘટ રિસ સમ તિજે ટારપ્રભુ સર્વવ્યાપક છે – તેના નામથી બધું ચાલે છે, એવું હવે ચોથા અને પાંચમા પદ સુધી કહેશે –
नाना रूप नाना जाके रंग। . . नाना भेख करहि इक रंग ॥१॥ नाना बिधि कीनो बिसथारु । प्रभु अबिनासी एकंकारु ॥ २ ॥ नाना चलित करे खिन माहि । पूरि रहओि पूरनु सभ ठाइ ॥३॥ नाना बिधि करि बनत बनाई। अपनी कीमति आपे पाई ।। ४ ॥ सभ घट तिसके सभ तिसके ठाउ । जपि जपि जीवै नानक हरि नाउ ॥ ५ ॥
૧. ત્રીજી કડીમાં જણાવેલા ભક્તો તથા ચોથીમાં જણાવેલા સાંસારિક જીવો – એ સૌ સ્થાને પરમાત્માનાં જ છે; - સારું બેટું સૌ તેનું જ છે, તેની ઇચ્છા પ્રમાણે જ તેવું થાય છે. –સંપા
૨. પ્રભુ જેમ જણાવે તેમ જ જીવને જાણ થાય છે. જુઓ ગીતા (૧૫ઃ પ) મત્તઃ તિજ્ઞનમવો ૨ (મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેને અભાવ પણ થાય છે.)