________________
૧૪
શ્રીસુખભની
सगलकी चिंता जिसु मन माहि । तिसते बिरथा कोई नाहि ॥२॥
रे मन मेर सदा हरि जापि । अबिनासी प्रभु आपे आपि ॥ ३ ॥ आपन की कछू न होइ । जे सउ प्रानी लोचै कोइ ||४|| तिसु बिनु नाही तेरै किछु काम | गति नानक जपि एक हरिनाम ॥ ५ ॥
શબ્દાથ
=
=
[ શાનદાર =ગાંઠનાર, જોડનાર. તિાજ = રક્ષણહાર. વિદ્યા = રહિત; વિનાનું; ખાલી. આપે આપ = સવ સર્વાં. ને સત્તુ = જે બધાને. હોવૈ = ઇચ્છે. ગતિ = મેાક્ષ. ]
1
૧૫-૧
તૂટેલુ` સાંધનાર ગેાપાલ–પરમાત્મા સૌ જીવાના આપા આપ જ રક્ષણુહાર છે. (૧)
બધા જીવાની ચિંતા તેના ખ્યાલમાં છે; ત્યાંથી ખાલી કાઈ આવતું નથી. (૨)
હું મન, તું સદા હરિનું જ સ્મરણ કર; તે અવિનાશી પ્રભુ સ ́સર્વાં છે. (૩)
પ્રાણી ઘણું બધુ ઇચ્છે, પણ પેાતાનું કર્યું” કઈ થતુ નથી. (૪) પરમાત્મા સિવાય કશું તારે કામ આવવાનું નથી; નાનક કહે છે કે, એક હરિનામ જપવાથી જ મેાક્ષ થાય છે. (પ)