________________
असटपदी १६
सलोकु रूप न रेख न रंगु किछु
त्रिहु गुणते प्रभ भिंन । तिसहि बुझाए नानका
નિયુ હોવૈ સુપ્રસંન રહા
શબ્દાથ [હિ = રેખા; ચિન. તિf = તેને જ. પુલા = સમજ પડવા દે – જ્ઞાન મળવા દે.]
અષ્ટપદી ૧૬
શ્લોક પ્રભુને રૂપ નથી, રેખા નથી, કશે રંગ પણ નથી; તે ત્રણે ગુણેથી ભિન્ન છે.
નાનક કહે છે કે, જેના ઉપર પતે) પ્રસન્ન થાય, તેને જ પિતાના સ્વરૂપનું જ્ઞાન તે થવા દે છે. [૧૬]
આ અષ્ટપદીથી ગુરુ પ્રભુનું રૂપરંગથી ભિન્ન એવું ત્રિગુણતીત સ્વરૂ૫ વર્ણવે છે. વેદાન્તના પરબ્રહ્મને મળતું આ છે, એ વાચકને તરત જણાશે. ઈશ્વર સર્વાતિશાયી અને સર્વાનુશાયી છે, એમ આપણે સૃષ્ટિની સાપેક્ષ દૃષ્ટિએ કહીએ છીએ; પણ જ્યારે એ સાપેક્ષતા નજરમાં ન હોય, ત્યારે પણ પ્રભુ તે છે જ. ત્યારે પ્રભુનું સ્વરૂપ કેવું હોય એ કોણ કહી શકે? એ જ આખા તરવજ્ઞાનને
૧૫
રર૫