________________
અણુપદી - ૧૧
ભ્રમમાં ભૂલેલા તે દશે દિશામાં દોડયા કરે છે; અરે, એક ક્ષણમાં તા ચારે ખૂણા ફરી આવે છે. (૪)
નાનક કહે છે કે, કૃપા કરીને (પરમાત્મા) જેને પાતાની ભક્તિ આપે, તે માણસ જ નાંમમાં લીન થઈ જાય. (૫) જીવા અનજાનત ખિખિ મહિ રૌ’, ભરમે ભૂલા હ દિસિ ધાવૈ’; તેથી તે ક્રોધપાત્ર નથી, પણ ધ્યાપાત્ર છે. કેમકે, ઈશ્વર તે આગળ ૧૫મી અષ્ટપદી પ૬ ૧ માં જણાવશે તે પ્રમાણે
ફ્રૂટી ગાઢનહાર ગેાપાલ, સરખ જીગ્મ આપે પ્રતિપાલ; સગલકી ચંતા જિસુ મન માહિ, વિસતે બિા કાઈ નાહિ. એવા રહીમ છે.
-
११
खिन महि नीच कीट कउ राज । पारब्रहम गरीब निवाज ॥१॥
―
४
जाका दृसटि कछू न आवै । तिसु ततकाल दहदिस प्रगटावै ॥२॥ जाकर अपनी करै बखसीस । ताका लेखा न गर्ने जगदीस ॥३॥ जीउ पिंडु सभ तिसकी रासि । घटि घटि पूरन हम प्रगास || ४ || अपनी बणत आपि बनाई । नानक जीवै देखि बडाई ॥५॥
―――
શબ્દાથ
[લિન = ક્ષણ. નીટ = તુચ્છ જંતુ; કીડે. રાન રાજગાદી ઢેલા = હિસાબ–કિતાબ (પાપ–પુણ્યની ગણતરી). સિઁડુ = શરીર. रासि મિલકત; મૂડી. વળત = સૃષ્ટિ; રચના. ]
=