________________
असटपदी ११
सलोकु करण कारण प्रभु एकु है
दूसर नाही कोइ । नानक तिसु बलिहारण जलि थलि महीअलि सोइ ॥११॥
શબ્દાર્થ [[ વાર = મૂળ કારણ; કારણોનું કારણું. દૂર = બીજે. ઠ્ઠિા = વારી જવું - ઓવારી જવું. થ૪િ = જમીનમાં. મજિક આંતર આકાશમાં.]
અષ્ટપદી ૧૧
કલેક પ્રભુ એક જ સૌ કારણેનું કારણ છે, બીજું કઈ નહિ. જળસ્થળ-અંતરાકાશમાં (સર્વત્ર) વ્યાપેલા એ પરમાત્માને નાનક ઓવારી જાય છે. [૧૧]
[ પરમાત્માના પર ભાવને જાણ્યા વિના અજ્ઞાત ભક્તિ કરનાર ( ગીતા-અ. ૧૨ માં જણાવ્યા પ્રમાણે ) મોર મોષવા છે. એટલે હવે ૧૧ મી અષ્ટપદીમાં પ્રભુના પર ભાવ વિષે કહેવાનું શરૂ કરે છે ?
ગુરુઓએ જોયું કે અનેક દેવદેવીઓનું કાવ્ય નાશ પામી તેમાંથી વહેમ જ પોષાવા લાગ્યા છે ને શુદ્ધ સનાતન ધર્મ તેમાં