________________
SEEEEEEEEEET
CECCEECCCCEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
FORSEENERGrcantharth
mea
R ITE _Eना सामायारी ARY भक्ताद्यभावात्कथं छन्दनासंभवः ? इत्यत आह-तेषां आत्मलब्धिकविशिष्टतपः कारकादीनां अधिकग्रहणं स्वप्रमाणातिरिक्तभक्ताद्यानयनं चः पुनरर्थे अनुग्रहार्थं=8 बालग्लानादीनां प्रदानेन निर्जरार्थं अनुज्ञातं= अनुमतं तीर्थकरगणधरैरिति शेषः । तदुक्तम्नाणादुवग्गहे सइ अहिगे गहणं इम्मस्सऽणुण्णायं । (पंचा० १२/३६) इति ॥५६॥
चन्द्र. - कश्चित्शङ्कते ननु इत्यादि । आत्मलब्धिकादेः आदिशब्दात् विशिष्टतपस्विनश्च । तौ द्वावपि व स्वोपयोगि एव अशनादिकं गृह्णीतः । ततश्च तयोरधिकभक्तादिसंभवो नेति तयोरपि छन्दना निर्विषयैवेति ।
समाधानमाह तेषां आत्मलब्धिकेत्यादि । शेषं सर्वं सुगमम् । केवलं पंचाशकगाथार्थस्त्वयम् → ज्ञानाद्युपग्रहे ग्लानादीनां अशनादिदानेन तेषां ज्ञानदर्शनचारित्राणां वृद्धिर्भवति । स एव ज्ञानाद्युपग्रह उच्यते ।। तथा च तस्मिन् सति सदा-सर्वस्मिन्काले अस्य आत्मलब्धिकादेः अधिकग्रहणमनुज्ञातमिति ॥५६॥
શિષ્ય : આત્મલબ્ધિક, તપસ્વી વગેરેએ પણ પોતાનું પેટ ભરાય એ માટે જરૂરી એટલું જ અશનાદિ છે # વહોરવાનું છે. એટલે એમની પાસે પણ વધારે અશનાદિ તો નથી જ હોવાના. તો એના વિના તેઓને પણ છે આ શી રીતે છંદના સંભવી શકે ?
- ગુરુ : આત્મલબ્ધિક, વિશિષ્ટ તપસ્વી વગેરેને પોતાના પ્રમાણ કરતા વધારે અશનાદિ લાવવાની છૂટ 8 જ આપવામાં આવી છે.
શિષ્યઃ એમને શા માટે છૂટ આપી છે?
ગુરુઃ આ આત્મલબ્ધિકાદિ સાધુઓ વધારે લાવી, ગચ્છમાં રહેલા બાલ, ગ્લાન વગેરેને આપી અને પુષ્કળ છે નિર્જરા પ્રાપ્ત કરી શકે એ માટે તીર્થકરો અને ગણધરો વડે તેઓને વધારે લાવવાની રજા આપી છે. ગાથામાં 'तीर्थ७२-११५२' श०६ नथी. सध्या. मे पहारथी दावो.
પંચાશકમાં કહ્યું છે કે “બાલ-ગ્લાન વગેરેના જ્ઞાનાદિને વધારવા-પુષ્ટ કરવાને વિશે (માટે) આ કે આત્મલબ્ધિકાદિને કાયમ માટે વધારે લાવવાની છૂટ આપવામાં આવી છે. //પદા ___यशो. - ननु च्छन्दकेनाधिकभक्तपानाद्यानयने छन्द्येन च केनापि कासोन सदराहणे का फलाभावादन्तर्गडुश्छन्दना इत्यत आह
___ आणासुद्धो भावो देइ बहुं णिज्जरं ण गहणं (वि असणागहणे वि तओ फलसिद्धी छंदगस्स हवे -
यसंचनावाहीमा चन्द्र. - कश्चित् शङ्कते छन्दकेन येनात्मलब्धिकादिना छन्दना क्रियते, तेन छन्व-जन्दन या ग्लानादिकं प्रति ग्रहणनिमन्त्रणं क्रियते, तेन केनापि कारणेन-छन्दकानीतस्य वस्तुनः अप्रायोग्यतया, स्वस्यैव
अनिच्छया, तृप्ततया, अन्येन वा केनापि कारणेन तदग्रहणे पूर्वानीतस्याग्रहणे फलाभावात् छन्दनाया। ३ इदमेव फलं, यदुत ग्लानादयः पूर्वानीतं गृह्णन्ति, ततश्च तेषां उपरि उपकारो भवति । यदि छन्द्यः अशनादिकं न गृह्णीयात् तर्हि तत्रैतादृशं फलं न भवतीति अन्तर्गडुश्चछन्दना=निष्फलैव सा छन्दना भवेदिति ।
ESSESESEXSSSSSSSSSAMAR
P ALESE
15550315015SSSSSS
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સમાચારી પ્રકરણ - ચોખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૫૧ PREETTERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR