Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 246
________________ દદ gsssssss sssssssssssssss છંદના સામાચારી તો જ આ સામાચારી બરાબર પાળી શકાય. મહોપાધ્યાયજીએ આ બે ય શબ્દોની ખૂબ જ સુંદર વ્યાખ્યા કરી છે. गंभीर: अलब्धचिताभिप्रायः, धीरः= कार्यनान्तरीयकस्वगतपरिभवसहिष्णुः। જેના મનમાં શું વિચારો રમી રહ્યા છે એ સામેવાળાને ખબર જ ન પડે એ ગંભીર કહેવાય. તો કોઈપણ છે શું કામ કરવામાં પોતાનો જે તિરસ્કાર, નિંદા અપમાનાદિ થવાના હોય તેને જે સહન કરી શકે એ પરાભવથી છે કામને છોડી ન દે એ ધીર કહેવાય. સૌ પ્રથમ ભક્તિ કરનાર છંદકમાં આ બે ગુણોની વિચારણા કરીએ. ઘણીવાર એવું બને છે કે જે ગ્લાનાદિની ભક્તિ કરવાની હોય એ ગ્લાનાદિએ આ ભક્તિ કરનારા સાધુ છે આ માટે પહેલા ઘણી નિંદા કરી હોય અથવા એને પરેશાન કરવાના પ્રયત્નો કર્યા હોય અથવા એની સાચી છે -ખોટી ફરિયાદો ગુરને કરી હોય અને આ બધી બાબતની જાણકારી એ ભક્તિ કરનારાને પડી ગઈ હોય. પેલો છે 8 ગ્લાનાદિ તો એમ જ સમજતો હોય કે આ બધી એને ખબર નથી. હવે જ્યારે એ ગ્લાન થયો ત્યારે તો ઢીલો છે & ઘેસ થઈ ગયો હોય અને આ જ સંયમીને બધી ભક્તિ કરવાની જવાબદારી આવી. એ વખતે ભક્તિ કરતાં 8 કરતાં પણ એ જો બોલે કે “હવે ભાન આવ્યું? મારી નિંદા-ટીકા કરતા હતા, અને આજે મારી જ જરૂર પડીને છે ? હવે આવા ધંધા બંધ કરી દેજો.” તો આ એની ગંભીરતા કહેવાય. આમાં પેલા ગ્લાન સાધુને આઘાત & લાગે. ભલે એણે પહેલા ખોટું કરેલું. પણ એટલા માત્રથી એ કંઈ સાવ સાધુ તરીકે મટી નથી ગયો. અરે ! છે આવા વચનો બોલવાથી તો ઉલ્ટો એ કદાચ વધારે ખરાબ પણ બને. આ ભક્તિ કરનારા પ્રત્યે જે સદૂભાવ જાગતો હોય એ પણ ઓગળી જાય. કદાચ એ વીફરે તો કહી દે કે “હું મરી જઈશ. પણ તમારી સેવા નહિ 8 શું લઉં.” આમાં સંક્લેશો, વૈરવૃત્તિ, અપ્રસન્નતા ઘણી વધે. છે પણ વૈયાવચ્ચી જો કોઈપણ શબ્દો ન સંભળાવે. કટાક્ષમાં પણ એને કંઈ જ ન કહે. એક સરખી ભક્તિ છે શું કર્યું જ રાખે. તો એની ગંભીરતા પેલાના દોષોને ઓગાળી નાંખે. એક દિવસ એવો આવે કે એ ગ્લાન સાધુ છે છે આના પગમાં પડી, ધ્રુસકે ધ્રુસકે રડીને માફી માંગે. એ સામેથી પોતાની ભુલો સ્વીકારે. પરમમિત્ર બની જાય. જે ક્યારેક ગ્લાનાદિ સાધુઓ એવા વિચિત્ર સ્વભાવના થઈ જાય કે રોગ ઉતરી ગયો હોવા છતાં તેઓ ભયને ? 8 લીધે, રોગ વધી જવાની બીકને લીધે જલ્દી રોજીંદા કાર્યોમાં ન જોડાય. દા.ત. મેલેરિયા ઉતરી ગયાને બે દિવસ છે થઈ ગયા હોય પણ પેલાને ગભરાટ હોય કે “ગોચરી લેવા જઈશ તો પાછી લુ લાગી જશે તો ?” એટલે એ રે કોઈ કામ ન કરે. હવે મનની માંદગી તો દૂર કરવી ભારે જ છે. એ વખતે વૈયાવચ્ચી ઉતાવળો બનીને કહી છે જ દે કે “હવે તો તમે સાજા થઈ ગયા છો. ગોચરી-પાણી લેવા જાઓ...” તો પેલાને આઘાત લાગે. ઘણા 8 દિવસોની વૈયાવચ્ચ લેવાથી વૈયાવચ્ચીઓ પ્રત્યે ઉભો થયેલો સદ્ભાવ ક્ષણવારમાં નાશ પામે. આવા વખતે વૈયાવચ્ચીએ ખૂબ ગંભીર બનવું પડે. બે-ચાર દિવસ વૈયાવચ્ચ વધારે કરી લેવી પડે. એની માનસિક બિમારી છે છે દૂર કરવા માટે ખૂબ જ ચાલાકી અપનાવવી પડે. હા ! પેલો જાણી જોઈને, કપટ કરીને ભક્તિ સ્વીકારતો હોય 8 છે તો તો ગીતાર્થતાનો ઉપયોગ કર્યા વિના છૂટકો નથી. પણ જ્યાં એની માનસિક બિમારી છે. ત્યાં તો અત્યંત જ ગંભીર બન્યા વિના છૂટકો જ નથી. આપણે એને માનસિક બિમારીવાળો માનીએ છીએ એવી એ ગ્લાનને ખબર જ ન જ પડવી જોઈએ. એક વડીલે તાવમાંથી ઉભા થયેલા સાધુને કહ્યું કે, “તમે બિલકુલ ચિંતા ન કરશો. જ્યાં સુધી તમે મને સામેથી નહિ કહો કે “આ કામ હવે હું કરીશ.” ત્યાં સુધી તમને એકપણ કામ હું નહિ સોપું.” મેં આ પેલા સાધુએ સામેથી જ કહ્યું કે આવતીકાલથી હું કામ કરવા લાગીશ.” છે ગ્લાનાદિ સાધુઓને પરેજીની બાબતમાં વધુ પડતી શંકા-કુશંકાઓ હોય એ સંભવે છે. વૈદ્ય તીખી-તળેલી રાજાશા સંયમ રંગ લાગ્યો - છંદબા સામાચારી૨૪૧ EEEEEEEEEEEEE ૬૬૬ CEEEEEEEEEEEEEEEEE

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278