________________
EVEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE WECCOEGEWHEE
gsssssss ssssssssssssssss ઉપસંપદ્ સામાચારી # શું કહેવાય.
(બ) એક શિષ્ય ગુરુ પાસે આચારાંગ ભણી લીધું. આમ તો મોઢે આવડે છે. પણ નવકારની જેમ એકદમ છે | કડકડાટ નથી થયું. એ તો સેંકડો વાર એનો પાઠ કરીએ ત્યારે એકદમ રૂઢ થાય. હવે પોતાના ગચ્છમાં આ 8 પાઠ કરવામાં સહાયક કોઈ ન હોય અને બીજા ગચ્છના આચાર્ય એ સૂત્રને કડકડાટ કરાવવામાં સહાયક બને છે જ એવા હોય તો આ શિષ્ય ગુરુની રજા લઈ, ભણેલું સૂત્ર સ્થિર=દઢ કરવા માટે બીજાની નિશ્રા સ્વીકારે તો એ છે સૂત્રવર્તન-ઉપસંહદ્ કહેવાય.
(ક) આચારાંગાદિ ભણી ચૂકેલો સાધુ મહીનાઓ-વર્ષો સુધી ચાલનારી લાંબી બિમારીમાં પટકાયો. સૂત્રોનો છે પાઠ ન થવાથી સૂત્રોમાં ભુલો પડવા માંડી. એકધારા તૂટી ગઈ. હવે ગચ્છમાં એ તૂટેલા સૂત્રોને જોડી આપનાર | કોઈ ન હોય તો એ સૂત્રોને જોડવા માટે આ શિષ્ય બીજા આચાર્યની નિશ્રા સ્વીકારે તો એ સૂત્રસંધન-ઉપસં૫ર્દૂ કે 8 ગણવી.
જેમ સૂત્રમાં ત્રણ ભેદ જોયા. એમ કોઈ કલ્પસૂત્રના અર્થો તદ્દન પહેલીવાર ભણવા માટે, ભ છે કડકડાટ કરવા માટે અને કાચા-પાકા થઈ ગયેલા અર્થો પાછા સંધિ કરવા માટે આચાર્યની નિશ્રા સ્વીકારે, તો હું 8 અર્થને આશ્રયીને ત્રણભેદ થાય.
- એમ કોઈ સંયમી સૂત્ર અને અર્થ બે યના નવા અભ્યાસ, સ્થિરીકરણ કે ભુલેલાની સંધિને માટે બીજા છે આચાર્યાદિની નિશ્રા સ્વીકારે તો એ તદુભયને આશ્રયીને ત્રણ ભેદ પડે.
આમ જ્ઞાનને આશ્રયીને નવ ભેદ થયા.
(૨) દર્શનો પસંપદ્ ઃ સમ્યગ્દર્શનની શુદ્ધિ કરનારા જે સન્મતિતર્ક, સૂયગડાંગ, ગણધરવાદ વગેરે ગ્રન્થો હોય છે છે તેના સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ઉપર પ્રમાણે જ બીજા આચાર્યની નિશ્રા સ્વીકારવામાં આવે તે છે છે દર્શનો પસંપદું કહેવાય.
આમાં બધું જ જ્ઞાનોપચંપદુ પ્રમાણે જ જાણવું. ફર્ક માત્ર એટલો જ છે કે આમાં સમ્યગ્દર્શનની શુદ્ધિ કરનારા 8 ગ્રંથોને માટે લેવાતી નિશ્રાની વાત છે. જ્ઞાનોપસંપદ્દમાં એ સિવાયના શાસ્ત્રોને માટે લેવાતી નિશ્રાની વિવક્ષા છે છે છે. એ સિવાય એ બેમાં કોઈ જ ફર્ક નથી. 8 (૩) ચારિત્રોપ સંપદ્ ઃ (અ) બીજા આચાર્ય વગેરેની વૈયાવચ્ચ કરવાની ભાવનાથી એમની નિશ્રા છે
સ્વીકારવામાં આવે, (બ) પોતાના ગચ્છમાં તપસ્વીની સેવા કરનાર કોઈ ન હોવાથી વિશેષ તપ કરવા માટે બીજા ગચ્છની નિશ્રા સ્વીકારવામાં આવે તો આ બે રીતે ચારિત્રોસંપદૂ સંભવે છે. આનું વિસ્તારથી વર્ણન એ પછી જોઈશું. સૌ પ્રથમ તો જ્ઞાન-દર્શન-ઉપસંપનું જ વર્ણન કરીશું.
એમાં જ્ઞાન-દર્શનને માટે બીજા આચાર્યાદિની નિશ્રાનો સ્વીકાર ચાર રીતે સંભવી શકે છે. આ ચાર પ્રકાર છે 8 કાલ્પનિક દૃષ્ટાન્ત દ્વારા સમજાવીશ.
(અ) ગુણસેન નામના આચાર્યે પોતાના ક્ષમાવિજય નામના શિષ્યને કહ્યું કે, “તારે હવે છેદગ્રંથો ભણી લેવા છે હું જોઈએ. પણ મારી શારીરિક અનુકૂળતા ન હોવાથી હું તો ન ભણાવી શકું. તું એક કામ કર. બાજુના જ ગામમાં છે
વીરસેન આચાર્ય ચોમાસું રહેવાના છે. તેઓ છેદગ્રંથો ખૂબ જ સારી રીતે ભણાવી શકે છે. તું એમની પાસે હું એ જઈને છેદગ્રંથો ભણ.” ક્ષમાવિજયે એ જ પ્રમાણે કર્યું. અહીં ગુરુએ શિષ્યને જેની પાસે ભણવાની રજા આપી શું છે તે જ શિષ્ય તેની જ પાસે ભણે છે. એ પહેલો પ્રકાર થયો.
(બ) ગુણસેન આચાર્યે પોતાના બીજા શિષ્ય તિલક વિજયને કહ્યું કે, “તારે કમ્મપયડનો સૂક્ષ્મતમ અભ્યાસ ઝિ
222333233
CHECOLECECECHERCHE
સંયમ રંગ લાગ્યો - ઉપસંપદ્ સામાચારી - ૨૫૩