________________ મુખપૃષ્ઠ ચિત્ર પરિચય આત્મસાધના કરવા નીકળેલા સંયમીના સંયમરથની સાથે જ્ઞાન અને 'ક્રિયારૂપી બે અશ્વો જોડાયેલા હોય ! સારથિ તરીકે ગીતાર્થ ગુરૂભગવંત બેઠા હોય ! અને દેશવિધચક્રવાલ સામાચારી પાલન 'રૂપી બે ચક્રો (પૈડા) જોડાયેલા હોય ! તેવા શિષ્યને પરંપરાએ સાક્ષાત્ 'પરમાત્મા અને પરમપદની પ્રાપ્તિ ઝાઝી દૂર ક્યાંથી હોય ?