Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 248
________________ B8CC66666666ÉÉÉÉ666666666666666666666666666666666666 666666666666YEE gggggggggggggggg છંદના સામાચારી ધોઇ જ વૈયાવચ્ચીને દુઃખ થાય. એમ વૈયાવચ્ચી ક્યારેક કોઈક વસ્તુ વધારે લાવી દે, હવે એ વખતે વૈયાવચ્ચીને ગ્લાન છે આ ખખડાવે કે “તમને લાવવાનું ભાન નથી. હવે તમે જ ખપાવો. આ તમે શું ઉંચકી લાવ્યા ?” તો પણ વૈયાવચ્ચીને ત્રાસ થાય. એ વખતે ભલે પોતે ન વાપરી શકે તો પણ વૈયાવચ્ચી પ્રત્યે અરૂચિભાવ તો પ્રગટ ન જ થવા દે. “આમ તો વાપરી જાત. પણ હવે રૂચિ નથી.” ઇત્યાદિ કહીને વાળી લે. જરૂર લાગે તો એકદમ & શાંતિથી પછી બધું સમજાવે. ટૂંકમાં વૈયાવચ્ચીની વૈયાવચ્ચની અમુક અમુક પદ્ધતિઓ ન ગમે તો પણ ગ્લાનાદિએ ગંભીર બની એ પચાવી લેવી જોઈએ. યોગ્ય અવસરે ખૂબ જ શાંતિથી વૈયાવચ્ચીને શિખામણ આપવી. જો ગ્લાનાદિ ગમે તેમ છે વર્તન કરે, જરાક પ્રતિકુળતા પડે અને ક્રોધે ભરાઈ જેમ તેમ બોલી નાંખે, બીજાની આગળ વૈયાવચ્ચીની જ R નિંદા કરે તો એની આ અગંભીરતા વૈયાવચ્ચીના ભાવોને તોડી નાંખે. છે એમ ગ્લાનાદિએ ધીરતા પણ ઘણી જાળવવી પડે. લાંબા કાળ સુધી ગ્લાનાદિની સેવા કરીને કંટાળેલા છે છે અથવા ઓછાકાળમાં પણ વૈયાવચ્ચ કરવાથી કંટાળેલા સંયમીઓ એ ગ્લાનને તતડાવે, યોગ્ય કાળજી ન કરે. છે તો એ વખતે ગ્લાન, બાલાદિએ સહન કરવું જ રહ્યું. હા ! એમાં પોતાનું શરીર સાવ જ બગડી જતું હોય છે આ તો હજી જુદી વાત. બાકી આવી વૈયાવચચ્ચીઓ તરફથી નાની મોટી ઉપેક્ષા, તિરસ્કાર, કટુ શબ્દોને સહન 8 8 કર્યા વિના છૂટકો નથી. આમ કરવાથી જ વૈયાવચ્ચીઓને પોતાની ભુલોનું ભાન થશે. આમ છત્ત્વક અને છત્વે ધીરતા અને ગંભીરતાને કેળવીને આ સામાચારી સારી રીતે પાળવી જોઈએ. વર્તમાનકાળમાં તો લગભગ અમુક જ સંયમીઓ ગોચરી જતા હોય છે. પરંતુ ગોચરી આવ્યા બાદ સંયમીને ૪ પોતાના પાત્રામાં જે મળે તે પોતાની માલિકીનું બની જાય છે. એટલે પછી એ વસ્તુ બીજા સંયમીઓને ૨ ભક્તિભાવપૂર્વક આપી શકે છે. અપેક્ષાએ એના માટે એ પણ છંદના કહી શકાય. પણ એ વખતે પણ ગુરુની છે રજા લઈને છંદનાદિ કરવા વધુ ઉચિત છે. કેટલીકવાર ગીતાર્થ ગુરુ જાણતા હોય કે “આ ગ્લાનાદિને ખાવાનું છે | ભાન ઓછું છે. અને આ સાધુ જે વસ્તુની ભક્તિ કરવા ઈચ્છે છે. એ પેલા ગ્લાનાદિને માટે યોગ્ય નથી.” તો છે ગુરુ ના પણ પાડી દે કે આ વસ્તુની ભક્તિ આ સાધુને ન કરવી. એમ બીજા પણ અનેક કારણોસર ગુરુ છે 8 છંદનાદિને અટકાવી દે. પરંતુ જે ગુરુને પૂછયા વિના જ છંદનાદિ કરવામાં આવે તો તો નુકશાન ન થાય. દા.ત. એક સંયમીએ R ગુરુને પૂછ્યા વિના જ મિષ્ટાન્નાદિ વસ્તુઓ સાધુઓને આપી દીધી. એ પછી ગુરુદેવ અને એમની સાથે બાલ મુનિ પધાર્યા. ગુરુએ જોયું કે બાલમુનિ માટે મિષ્ટાન્નાદિ કંઈ જ નથી. તરત ઠપકો આપ્યો કે “બાલમુનિ માટે છે તો કંઈક રાખવું જોઈએ? તમને એટલું પણ ભાન નથી?” એમ, માસક્ષપણના તપસ્વીને કોઈક વૈયાવચ્ચીએ પારણાના પહેલા જ દિવસે ગુરુને પૂછ્યા વિના ઢીલા મગ વપરાવ્યા. ત્યારે પણ ગુરુને ખબર પડતા સખત ઠપકો આપ્યો. “પહેલા જ દિવસે મગ ખાઈને સાધુ મરી જશે. પ-૭ દિવસ તો માત્ર પ્રવાહી જ આપવાનું | હોય” એટલે ગુરુને પુછીને જ છંદનાદિ કરવા. છંદના સામાચારી સંપૂર્ણ વડાપડી કાકા સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૦ ૨૪૩ accidentificate G6GGGGGGGGGGGGGan

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278