________________
હ
CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
g
છંદના સામાચારી છે જ સારી વસ્તુઓ લાવી સંયમી આવ્યો. અને ગ્લાનાદિએ વાપરી. પણ કોઈએ એ સંયમીની એક અક્ષર પણ આ અનુમોદના ન કરી. હવે આ વખતે જો એ સંયમીને દુઃખ થાય, ઓછું-ઓછું લાગે તો નક્કી માનવું કે એના હું મનમાં યશકીર્તિની ભુખ હતી. છે એમ જે માંદો સંયમી એમ બોલે કે “પેલો સંયમી માંદો હતો ત્યારે મેં એની પુષ્કળ સેવા-ભક્તિ જ આજે હું માંદો છું તો એ મારી સેવા નથી કરતો. તદ્દન સ્વાર્થી છે. કૃતઘ્ન છે.” આમ એ સંયમી પ્રત્યે છે જ અસદૂભાવને ધારણ કરે તો સમજી લેવું કે પહેલા માંદાની સેવા કરતી વખતે આ સાધુના મનમાં ઊંડે ઊંડે જ પોતાની માંદગી વખતે પેલો મારી સેવા કરશે.” એવી ઈચ્છા હતી જ. જો આવું ન હોત તો અત્યારે એ માંદો છે સંયમી સંક્લેશ ન પામત, ક્રોધ ન કરત. સંપૂર્ણ સમાધિમાં રહેત. એટલું જ નહિ દશ દિવસ બાદ પાછો પેલો છે
સામેવાળો સંયમી માંદો પડે. તો આ હમણાનો માંદો સંયમી ત્યારે સાજો હોય તો પહેલાની જેમ એટલા જ છે હું ઉમળકાથી પાછી સેવા-ભક્તિ કરે જ. છે પણ આવા સંયમી ખૂબ ઓછા જોવા મળે છે. એટલે જ માનવું પડે કે સાચી આત્મકલ્યાણની ભાવના 8 જાગવી એ ખૂબ ખૂબ ખૂબ જ દુર્લભ છે.
એમ એક સંયમી બીજા ગ્લાનાદિની ભક્તિ કરે અને એ પછી ગ્લાનાદિ આ સંયમી અંગે ગુરુને કોઈક ફરિયાદ કરે. દા.ત. “એ ખૂબ સ્વાર્થી છે. અથવા પ્રમાદી છે અથવા નિષ્ઠુર છે.” અને એ વાતની પેલા ભક્તિ જ કરનારા સંયમીને ખબર પડે અને પછી જો એને મનમાં એમ થાય કે “મેં આટલી બધી ભક્તિ કરી છતાં એ છે
મારા વિશે ગુરને ફરિયાદ કરી આવ્યો. આટલી બધી કૃતજ્ઞતા ! આવાઓની તો હવે સેવા જ ન કરવી.” છે તો માનવું જ પડે કે આ સંયમીને ભક્તિ કરતી વખતે ઉડે ઉડે આવા મલિન વિચારો હતા જ કે “મારી ભક્તિ છે શ પામીને પેલો સાધુ મારી ફરિયાદ વગેરે કરતો બંધ થાય.”
ઓ મોહરાજ ! તારી આ બધી કુટિલ નીતિઓને તો કોણ સમજી શકે ? શિષ્ય : ભક્તિ-છંદના કરનારે કેવા ભાવ રાખવા અને કેવા ન રાખવા એ વાત તો આપે જણાવી દીધી. પણ જે બક્તિ લેનારો છે એને તો દોષ જ લાગે ને ? એ શા માટે પોતાની ગોચરી જાતે નથી લાવતો ? બીજાની છે
ભક્તિ સ્વીકારનારો સંયમી પોતાનું વીર્ય છતી શક્તિએ ફોરવતો ન હોવાથી વીતરાય કર્મ બાંધશે. ભક્તિ 8 કરનાર તરશે પણ ભક્તિ લેનાર તો ડુબશે જ ને? જિનશાસનમાં શું આવી વસ્તુની રજા હોઈ શકે કે જેમાં
એકનું હિત અને બીજાનું અહિત થતું હોય? 8 ગુરુઃ ભક્તિ લેનારો પણ નીચે પ્રમાણેના શુભભાવો પૂર્વક ભક્તિ સ્વીકારે તો તો એને પણ પુષ્કળ કર્મક્ષય છે જ થાય.
(૧) ગુરુ-વડીલ-રત્નાધિક સાધુ પોતાની ગોચરી વગેરે લાવવા સમર્થ હોય છતાં એ જુએ કે “સાથેના છે સાધુઓનો, વડીલોની=અમારી ભક્તિ કરવાનો તીવ્ર ઉલ્લાસ છે. એ ઉલ્લાસથી એના આત્માને પુષ્કળ છે નિર્જરાની પ્રાપ્તિ થશે.” તો તેઓ એને ભક્તિ કરવા જ દે. એની ભક્તિ સ્વીકારે. આમાં શેઠાઈ ભોગવવાનો, જ જલસા કરવાનો, શિષ્યાદિને નોકરની જેમ કામ કરાવવાનો લેશ પણ ભાવ ન હોય, એકાંતે એમના હિતની છે T બુદ્ધિ હોય તો એ ગુવદિને ભક્તિનો સ્વીકાર કરવામાં કોઈ દોષ નથી. 8 અરે ! સામાન્ય સંયમીઓ પણ આવી જ ભાવનાથી બીજા સંયમીની ભક્તિનો સ્વીકાર કરી શકે છે. દા.ત.
સંઘમાં સ્વામિવત્સલ્ય હોય એ જ દિવસે કોઈક સંયમીનો દીક્ષાદિવસ આવે તો એને આખા ગચ્છની ભક્તિ 8 શું કરવાનું મન થાય. ખૂબ-ખૂબ ઉલ્લાસ સાથે બધાની ગોચરી પોતે લાવે. તો આવા વખતે ગચ્છના સાધુઓ “અમે છે તમારી ગોચરી નહિ વાપરીએ. અમને વિયતરાય બંધાય” આવું બોલે એ ઉચિત ન જ ગણાય. તેઓ
Bapa Sapna Bapa Sannyp553533355555555555555555555555tt
Estistic tttttttttttt.
55555555555555
સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી , ૨૩૯