Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 243
________________ CEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE હsssssssssssssssssssssssssssssssssssssssss છંદના સામાચારી જી આમ ગુર, ગ્લાન વગેરે ભક્તિ સ્વીકારે તો જ લબ્ધિધારી સંયમીના ભાવ વધે છે. વળી એ ગુરુ વગેરે પણ જ્યારે ભક્તિ સ્વીકારે ત્યારે પેલા સંયમીની મનોમન કે વાણીથી પણ અનુમોદના 8 કરે છે કે “ખરેખર તે આજે સારી ભક્તિ કરી. મારે જે દ્રવ્ય જોઈતું હતું. એ જ તું લઈ આવ્યો. મારી પ્રસન્નતા # વધી ગઈ. તારો ભક્તિભાવ પ્રશંસનીય છે.” ગુર વગેરે જ્યારે કોઈપણ દ્રવ્ય વાપરવા ન લે ત્યારે તેઓ પણ આવા પ્રકારની કોઈ અનુમોદના છે 8 કરતા નથી. છે એટલે ગુરુ-ગ્લાનાદિ ભક્તિ સ્વીકારે તો બે ય પક્ષે ભાવવૃદ્ધિ છે અને એ સિવાય ભાવહાનિ છે. માટે જ 8 ગુરુ વગેરે લે તો જ બે ય પક્ષે નિર્જરા થાય. 8 ગુરુઃ તે જે વાત કરી એ અવિવેકી સંયમીઓમાં એકદમ સાચી ઠરે છે. વિવેક વિનાના જડ સંયમીઓ આવી રીતે ખેદ કરે, અનુમોદના ન કરે એ સંભવે છે. પણ જેઓ વિવેકી છે, સમજુ છે. તેઓ તો એમ જ છે 8 વિચારે કે “ભલે ને ગુરુદેવે મારી વસ્તુ ન લીધી. પણ મેં ગુરુ પ્રત્યેના બહુમાનથી એ વસ્તુ લાવી છે. એ માટે સખત પ્રયત્ન કર્યો છે. એટલે મને તો એમાં પુષ્કળ કર્મક્ષય થવાનો જ છે. કેમકે જિનશાસન ભાવપ્રધાન છે.” છે છે એમ ગુરુ વગેરે પણ જો વિવેકી હોય તો સંયમીએ લાવેલી વસ્તુ ન લેવા છતાં મનમાં તો એના સુકૃતની 8 હું અનુમોદના કરવાના જ કે “આ સંયમીઓ ભક્તિભાવ ખરેખર પ્રશંસનીય છે. મારી અનુકૂળ વસ્તુ લાવવા એ છે છે કેટલું ફર્યો ? એનું નક્કી કલ્યાણ થઈ જવાનું.” છે અરે, જે સંયમી વિવેકી હોય તેઓનું તો વર્તન જ અનોખું હોય. દા.ત. એક સંયમી ગુરુ માટે સારું છે { વ્યંજન જુદું ટોક્સીમાં લાવ્યો. ત્યારે બીજો સંયમી એના કરતા વધુ સારું વ્યંજન લાવ્યો. તો પહેલો વિવેકી સંયમી છે. મેં તરત વિચારે કે “મારા વ્યંજન કરતા આ બીજા સંયમીએ લાવેલું વ્યંજન ગુરુ માટે વધુ અનુકૂળ છે.” અને એટલે 8 છે એ જ જો ગુરુને ગોચરી આપતો હોય તો પહેલા પોતાનું વ્યંજન આપવાને બદલે બીજાનું લાવેલું વ્યંજન આપે. છે પણ જો એ સંયમી અવિવેકી હોય તો બીજાએ લાવેલ વ્યંજનને છુપાડી દઈ પોતાનું ઓછું સારું વ્યંજન જ ગુરુને દેખાડે. ગુરુ એ લઈ લે એટલે આ સાધુ આનંદ પામે કે “મને ગુરુનો લાભ મળ્યો.” આ કેવો ભયંકર અવિવેક ! પોતાની જડતાના કારણે આવા સંયમીઓ ગુરુને નુકશાન કરનારા બની રહે છે. છે એટલે એવા અવિવેકીઓ તો “ગુર્વાદિઓ ભક્તિ સ્વીકારે કે ન સ્વીકારે', સર્વત્ર કર્મબંધ કરનારા બને. # જ્યારે વિવેકીઓ બંને ય પરિસ્થિતિમાં શુભભાવ દ્વારા પુષ્કળ કર્મક્ષય મેળવનારા બને. ભક્તિ કરનારા સંયમીએ મનમાં એક જ અધ્યવસાય રાખવો કે “આ ભક્તિ કરવાથી મારા જ્ઞાન-દર્શનરિત્ર વૃદ્ધિ પામો. મારા દોષોનો ક્ષય થાઓ. અને આ ગ્લાનાદિના પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાઓ.” R | જો સંયમી એવો વિચાર કરે કે, “અત્યારે હું આ ગ્લાન વગેરેની બરાબર સેવા-ભક્તિ કરીશ તો ભવિષ્યમાં છે તે પણ મારી બરાબર સેવાભક્તિ કરશે. અથવા આની બરાબર ભક્તિ કરીશ તો મારી સાથે રહેવા માટે, છે ચોમાસું કરવા માટે આવશે. અથવા આ સેવા-ભક્તિ કરીશ તો મારી ખૂબ પ્રશંસાદિ થશે. સાધુઓમાં મારી ? 8 સંયમી તરીકેની છાપ પડશે અથવા આની બરાબર સેવા કરીશ તો એ મારા જે અમુક દોષો જાણી ગયો છે કે છે એ હવે ગુરુને નહિ કહે. નહિ તો જો ગુરુને કહેશે તો મારે ઘણું સાંભળવું પડશે.... તો એ ભક્તિ કરનારો કે મેં સંયમી ભક્તિનો કોઈ લાભ પામી ન શકે. છંદનાથી થનારી નિર્જરાને ન પામે. શિષ્ય ! કેટલાંક સંયમીઓમાં ઉડે ઉડે આવા મલિન વિચારો હોય છે. એ તો તેઓ ખૂબ જ સૂક્ષ્મબુદ્ધિથી તે તો જ એમને એ દોષોનો ખ્યાલ આવે. દા.ત. એક દિવસ દોઢ કલાક ગોચરી ફરી ખૂબ LETE સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૦ ૨૩૮ RegistratiGangasatisgadhBarotaggggggggggggggBBERagggggggggggggga73gp

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278