Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 228
________________ gggggggggggggggggggggggggggggggggggs પ્રતિસ્પૃચ્છા સામાચારી @ () પ્રતિકૃચ્છા સામાચારી ગુરુએ પહેલા જે કામ કરવાની અનુમતિ કે આજ્ઞા કરી હોય, તે કાર્ય થોડાક કાળ પછી કરતી વખતે ફરીથી 8 આ બહુમાનપૂર્વક ગુરુને પૂછવું એ પ્રતિપૃચ્છા સામાચારી કહેવાય. એમ ગુરુએ પૂર્વે જે કામ કરવાનો નિષેધ કર્યો છે # હોય. એ જ કામ તેવા પ્રકારની વિચિત્ર પરિસ્થિતિમાં કરવાની ફરજ પડે. એ વખતે ગુરુને બહુમાનપૂર્વક પૂછવું છે છે એ પણ પ્રતિકૃચ્છા કહેવાય. 8 શિષ્યઃ આપૃચ્છામાં પણ કોઈપણ કામ ગુરુને પુછીને કરવાની વાત હતી અને પ્રતિકૃચ્છામાં પણ કોઈપણ કે કામ ગુરુને પુછીને કરવાની જ વાત છે તો એ બેમાં ફર્ક શું? " ગુરુ પ્રતિપૃચ્છા એ ખરેખર તો આપૃચ્છા જ છે. આપૃચ્છામાં જેમ ગુરુ પ્રત્યેના અતિશય બહુમાન પૂર્વક ગુરુને પૂછીને કામ કરવાની વાત હતી. પ્રતિપૃચ્છામાં પણ એ જ પ્રમાણે છે. પરંતુ ફર્ક માત્ર એટલો જ છે કે છે છે કોઈપણ કામ પહેલી વખત ગુરુને પૂછવામાં આવે અને રજા મળ્યા પછી તરત જ કરી લેવામાં આવે ત્યાં એ છે જ આપૃચ્છા ગણાય. પણ કોઈપણ કામ ગુરુને એકવાર પૂછી લીધા બાદ, ૨જા મળ્યા બાદ પણ અમુકકાળ પછી જ કરવામાં આવે તો પહેલી પૃચ્છા અને કામ કરવા વચ્ચે કાળનું અંતર પડવાથી બીજીવાર પાછું ગુરુને એ જ છે શું કામ માટે ફરી પૂછવું એ પ્રતિપૃચ્છા ગણાય. છે દા.ત. “ગુરુદેવ ! આજે કાપ કાઢે ?” એમ પૂછ્યા બાદ ગુરુની રજા મળતાં તરત કાપ કાઢવા બેસી જાય છે છે તો એ આપૃચ્છા ગણાય. પણ રજા મળ્યા પછી પણ બીજા કોઈ કામો આવી પડવાથી એ દિવસે કાપ મુલતવી કે 8 રાખવો પડે. અને બીજા દિવસે કાઢવાનો નક્કી કરે. તો બીજા દિવસે પહેલા દિવસની ગુરુની અનુમતિ ન ચાલે. છે ત્યારે ફરી ગુરુને પૂછવું પડે કે “ગઈકાલે કાપ નીકળ્યો ન હતો. આજે કાઢું' આને પ્રતિપૃચ્છા ગણાય. ખરેખર આ તો કામની પૃચ્છા કર્યા બાદ એકાદ કલાકનું પણ જો અંતર પડી જાય. તો ફરી પાછી પૃચ્છા કરીને જ એ કામ છે કરવું જોઈએ. આ ઉપરાંત બીજી વાત એ કે ગુરુએ કહેલું હોય કે “પાંચતિથિ કોઈએ પણ નવકારશી બેસણું ન કરવા. બધાએ 8 છે ઓછામાં ઓછું એકાસણું કરવું.” હવે આઠમના જ દિવસે કોઈક સંયમીને સખત માથે ચડી જાય, તાવ આવી છે જાય કે પુષ્કળ અશક્તિ લાગે તો આ બધા કારણોસર એને નવકારશી કરવાની ભાવના થાય. એટલે એ ગુરુને છે # પૂછે કે “ગુરુદેવ ! આપે પાંચતિથિ નવકારશીની ના પાડી છે. પણ આજે મારે અમુક તકલીફો હોવાથી # 8 નવકારશી કરવી પડે એમ છે. તો આપની રજા હોય તો હું નવકારશી કરું ?” આ રીતે કરાતી પૃચ્છા પણ છે આ પ્રતિપૃચ્છા કહેવાય. એમ વહેલો અંધારામાં વિહાર ન કરવો, વાડામાં ન જવું, એકલા ગોચરી ન જવું, સંખડિની ગોચરી ન 8 છે વાપરવી, કાચો ગોળ-ઘી ન વાપરવા, સાધ્વીજીઓ સાથે વાતચીત ન કરવી, કેરીનો રસ ન વાપરવો વગેરે છે આ સેંકડો પ્રકારના ગુરુએ કરેલા નિષેધો એવા હોય કે તે તે પરિસ્થિતિમાં અંધારમાં વિહારાદિ કરવા જ પડે અને હું એ રીતે તે નિષેધોથી વિપરીત આચરણ કરવું પડે. એ માટે ગુરુને પુછી લેવું, એમની રજા લેવી એ પ્રતિપૃચ્છા છે 8 ગણાશે. શિષ્ય ! આ સામાચારીનું પાલન એ જ કરી શકશે કે જેઓ ગુવજ્ઞાનું પાલન કરવામાં અત્યંત તત્પર R હોય, કેમકે એકવાર જે કામની રજા ગુરુ પાસે લઈ જ લીધી છે એ જ કામ થોડા કાળ પછી જ્યારે કરવાનું 8િ હોય ત્યારે શિષ્ય ફરી પુછવા જાય છે. એનો અર્થ જ એ છે કે ગુરએ જે કામ સોંપેલ છે એમાં ઘણા બધા ફેરફારો શ થવાની શક્યતા છે. જો કોઈપણ ફેરફાર થવાના જ ન હોત તો તો બીજીવાર એ જ કામ માટે ફરીથી પુછવાની ccccc cccccc સંચમ રંગ લાગ્યો - પ્રતિકૃચ્છા સામાચારી ૦ ૨૨૩ titananarirasaranisaggina gar Gandhi

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278