________________
હss
s
sssss છંદના સામાચારી ) બાલસાધુને મિષ્ટાદિ જોઈએ, વૃદ્ધોને પોચી-ચાવવી ન પડે એવી વસ્તુઓ જોઈએ, શ્રીમંતોને અમુક અમુક આ ચોક્કસ પ્રકારની વસ્તુઓ જોઈએ, ગ્લાનને પણ દવા-પરેજી પ્રમાણેની વસ્તુઓ જોઈએ. લબ્ધિધારી સાધુ આ છે હું બધું જ લાવી આપે, બધા વાપરી પ્રસન્ન બને. ઉત્સાહપૂર્વક બાકીનો આખો દિવસ સંયમયોગોમાં કાઢે. આ એ બધાનો લાભ લબ્ધિધારી સાધુને મળે. માટે જે સયંમી લબ્ધિધારી હોય તેણે અવશ્ય આ પ્રમાણે બધાની ભક્તિ છે R કરવી.
શિષ્ય : પણ “યો સંયમી લબ્ધિધારી છે ?” એ શી રીતે ખબર પડે ?
ગુરુઃ જે સંયમી જ્યારે ગોચરી લેવા જાય, ત્યારે એને લગભગ કંઈને કંઈ સારી સારી વસ્તુઓ મળતી # છે જ હોય અને પાત્રાઓ ભરાઈ જતા હોય એ સંયમી લબ્ધિધારી કહી શકાય. દરેક ગ્રુપોમાં લગભગ આવા છે 8 સંયમીઓ હોય છે કે જેઓ એ ગ્રુપમાં લબ્ધિધારી તરીકે પ્રસિદ્ધિને પામેલા હોય છે. એટલે એ તો તરત ખબર છે જ પડી જાય.
શિષ્ય : કોઈ સંયમી ભક્તના ઘરે જઈ એને આદેશ આપી દે કે “શીરો વગેરે બનાવજો' અને પછી એ 8 પુષ્કળ શીરો વહોરીને લાવે તો એ લબ્ધિધારી કહેવાય કે નહિ? મહાત્માઓની ભક્તિ કરવા માટે તો આવી છે આ રીતે આધાકર્મી પણ કરાવી શકાય ને ? 8 એમ કોઈક સંયમી ગૃહસ્થના ઘરે જઈ નવું બનાવવાનું ન કહે પણ જે એમના ઘરે બનેલું નિર્દોષ હોય છે છે એની માંગણી કરે કે “તમારા ઘરે છુંદો-મુરબ્બો તો છે ને? એ વહોરાવો. તમારા ઘરે સંઘની મીઠાઈ આવી જ આ છે એ વહોરાવો. જુઓ, તમે કેરીનો રસ વહોરાવવાનો ભૂલી ગયા છો. એ વહોરાવો.”
અથવા તો કોઈ સંયમી સ્પેશ્યલ ન બનાવડાવે. માંગણી પણ ન કરે. પણ શ્રાવક જે વહોરાવે એ વધુ છે & પ્રમાણમાં વહોરી લે. દા.ત. સુખડીના દશ ટુકડા હોય એમાંથી આઠ ટુકડા વહોરી લે. એક જ ઘરેથી ટોકસી 3
કે ચેતનો ભરીને મુરબ્બો વહોરી લે. એક જ ઘરેથી પાંચ માણસનું નાનકડું કુટુંબ હોવા છતાં દશ-વીસ છે & રોટલીમાંથી અડધો-પોણા ભાગની રોટલી વહોરી લે.
આવા સાધુઓ પણ અત્યારે લબ્ધિધારી તરીકે પ્રસિદ્ધિ પામેલા મને દેખાયો છે. તો શું ખરેખર એમને છે લબ્ધિધારી માનવા કે નહિ ?
ગુરુઃ આ તો ઘણી ભયંકર વાતો તે કરી, જિનાજ્ઞાઓનો ભુક્કો બોલાવીને કંઈ સાધુઓની ભક્તિ થતી $ હશે ? રે ! અપવાદ માર્ગે ગાઢ માંદગી વગેરેમાં આધાકર્માદિ સેવવા પડે એ હજી જુદી વાત. પણ ભક્તિ માટે છે { આવા દોષો બિલકુલ ન સેવાય. |
કેટલાંક સંયમીઓમાં એવું અજ્ઞાન છે કે “સાધુઓની ભક્તિ માટે દોષિત પણ વપરાવાય. પણ આ વાત છે 8 મને તો બિલકુલ ઉચિત લાગતી નથી.
તો કેટલાંક સંયમીઓ માત્ર પોતાની લબ્ધિધારી તરીકેની ખ્યાતિ પામવા માટે પ્રશંસાના લોભથી આવા છે # વિચિત્ર દોષો (માંગણી કરવી, વધારે વહોરી લેવું) સેવતા હોય છે. આ તો અત્યંત અનુચિત છે.
આવા લબ્ધિધારીઓને સાચા લબ્ધિધારી ન કહેવાય. સુસંયમીઓ આવા પ્રકારના લબ્ધિધારીઓએ લાવેલી છે ગોચરી વાપરવાની કે એ લબ્ધિધારીની અનુમોદના-પ્રશંસા કરવાની ભુલ કદિ ન કરે, કેમકે એની ગોચરી વાપરવી કે એની પ્રશંસા કરવી એ તો એને ઉન્માર્ગ તરફ વધુ ધકેલવાનું કામ કરે છે.
મહોપાધ્યાયજીએ સાડાત્રણસો ગાથાના સ્તવનમાં છેલ્લી ઢાળમાં કહેલા આ શબ્દો બરાબર ધ્યાનમાં રાખો : “એક તુજ આણ શું, જેહ રાતા રહે, તેહને તેહ નિજ મિત્ર દેખે.” જેઓ જિનેશ્વરદેવની આજ્ઞાના અત્યંત
HEEGELECEEEEEEEEEEEEEEEEEEEECEEEEEEEEEEEE
HEEGEHEEEEEEE
FEEEEEE
SEEEEE60EEEEEC
સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૦ ૨૩૫ Registration wiring and in stigatingginger