________________
TithiiiiiÉÉÉÉiÉGGGGGE&GGGGGGGGGGGGES
gsssssssssssssssssssssssssssssssssssssss નિમંત્રણા સામાચારી ૪ ને સામાન્યન=સમકિતી, શ્રાવકો, સાધુઓ વગેરે બધા એક સરખો આ પાઠ બોલે એ યોગ્ય ન ગણાય, કેમકે જેઓ આ & ભાવનમસ્કારને પામી જ ચૂક્યા છે. તેઓ પાસે તો ભાવનમસ્કાર હોવાથી તેની સિદ્ધિ કરવાની, તેને સાધવાની છે કોઈ જરૂર જ નથી.
આમ ભાવનમસ્કારવાળાને ભાવનમસ્કાર સિદ્ધ જ હોવા છતાં પણ જો એ એની સિદ્ધિ માટેની પ્રાર્થના 8 8 કરે તો તો એને સ્પષ્ટ મૃષાવાદ દોષ લાગે. કેમકે “ખોટું બોલવું એ મૃષા” એ શાસ્ત્રપાઠ છે. અને સિદ્ધવસ્તુ છે
સિદ્ધ થાઓ” એવી પ્રાર્થના ખોટું વચન હોવાથી એ મૃષા જ ગણાય. ભાવથી જે વસ્તુ સિદ્ધ થઈ ચૂકી છે શું છે તે વસ્તુની પ્રાર્થના કરવી એ મૃષાવાદ ગણાય એ સ્પષ્ટ છે, કેમકે એ વસ્તુ સિદ્ધ છે, માટે એની #
ભાવના=માંગણી=પ્રાર્થના ઘટતી નથી. 8 ઉત્તર : તમારી આ વાતમાં કોઈ જ દમ નથી, કેમકે તમને સાચા તત્ત્વનો બોધ જ નથી. તત્ત્વ એ છે 8 છે કે, “ભાવનમસ્કારવાળા એવા પણ જીવોને તેવા તેવા પ્રકારના ઉત્કૃષ્ટાદિ ભાવનમસ્કારની સિદ્ધિ તો બાકી જ કિ શું છે એટલે તે જીવો તે ભાવને ઉત્કૃષ્ટાદિ રૂપે સાધ=પ્રાર્થે ઈચ્છે તો એ યોગ્ય જ છે. “એ અસંગત છે, ઘટતું નથી” છે 8 એમ તો ન જ કહેવાય. કારણ કે ભાવનમસ્કારનો ઉત્કર્ષ તો હજી સાધવાનો બાકી છે. અને એટલે એને સાધવો, છે છે એની પ્રાર્થના કરવી તે યોગ્ય જ છે. છે જ્યારે આ પ્રમાણે છે એટલે તમે જે વાત કરેલી કે, “વા પડે મૃષાવ” એ વાત અર્થહીન બની 8 જ જાય છે, કેમકે જે ઉત્કૃષ્ટાદિ નમસ્કાર સિદ્ધ નથી થયા એને વિશે તે વસ્તુની પ્રાર્થના માટેનું આ “નમોડસ્તુ વચન છે. એટલે અસિદ્ધ વસ્તુને વિશે પ્રાર્થનાવચન એ ન્યાય અહીં ઘટે જ છે.
આ લલિતવિસ્તરાનો પાઠ જોઈ ગયા. આ અંગેનો વિસ્તાર તો મારા વડે બનાવાયેલા વિધિવાદ ગ્રન્થમાંથી 8 છે જાણી લેવો દદી ___ यशो. - अथेच्छाऽविच्छेदोऽपि योग्यतां विना न श्रेयानित्यनुशास्ति
इच्छाऽविच्छेओ वि य ण तारिसो जोग्गयं विणा भद्दो ।
भद्दा कहिं णु इच्छा उज्जू वंको य दो मग्गा ॥६७॥ . चन्द्र. - एवं स्वाध्यायादिश्रान्तानामपि महात्मनां वैयावृत्यादिषु सततं इच्छा भवत्येवेति प्रसाधितम् । अधुना वैयावृत्यादिषु इच्छाऽविच्छेदोऽपि योग्यतानुसारेणैव श्रेयान् न तु योग्यतां विनेति प्रतिपादयितुमाह → तादृशः इच्छाऽविच्छेदोऽपि योग्यतां विना न भद्रः । ऋजुः वक्रश्च द्वौ मार्गों स्तः । कुत्र नु इच्छा भद्रा? 8 – તિ થાર્થ: I. # વૈયાવચ્ચાદિમાં ઈચ્છાનો અવિચ્છેદ હોવો જોઈએ એ વાત કરી. પણ એ ઇચ્છા-અવિચ્છેદ પણ યોગ્યતા છે
વિના તો કલ્યાણકારી બનતો જ નથી. એટલે કે વૈયાવચ્ચદિ કરવા માટે જે યોગ્ય=પાત્ર હોય એણે જ એ છે # વૈયાવચ્ચાદિ કરવા જોઈએ. જો પાત્રતા ન હોય અને વૈયાવચ્ચાદિમાં ઈચ્છા-અવિચ્છેદ રાખે તો એ હિતકારી # ક ન બને.
આ શિક્ષા આપતા કહે છે કે, ગાથાર્થ: તેવા પ્રકારનો ઈચ્છા-અવિચ્છેદ પણ યોગ્યતા વિના કલ્યાણકારી નથી. (શિષ્ય ! તું જ બોલ.) B.
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૮૦