________________
પ
tttttttttttttttactivisittisit is
(666666666666666666666666666666666666
gwssssssssssssssફરજssssssssssssssssssssssssss નિમંત્રણા સામાચારી કચ્છ
चन्द्र. - तात्पर्यमाह अयं भावः इत्यादिना । प्रसह्यानुचिता अत्यन्तमनुचिता । कुतः अनुचिता? इति आह कृतिसाध्यत्वविपर्यासे='इदं वैयावृत्यं मत्कृतिसाध्य'इति हि आचार्यस्य ज्ञानं मिथ्याज्ञानमेव । न हि वैयावृत्यं आचार्यस्य स्वकृतिसाध्यं भवति । ततश्च तादृशमिथ्याज्ञाने सति प्रवृत्तिविपर्यासात् वैयावृत्ये । प्रवृत्तिरपि मिथ्यैव भवति । यतः मिथ्याज्ञानं मिथ्याप्रवृत्तिकारणं । यथा सूर्यकिरणसमन्वितरजसि मृगस्य जलज्ञानं मिथ्यैव, अतः मृगस्य जलार्थं प्रवृत्तिरपि मिथ्यैव भवति, न तु सफलेति । र ननु आचार्यः स्वमनः दृढं करिष्यति यथा "अहं केनापि प्रकारेण इदं वैयावृत्यं करिष्यामि" इति एवं धृतरालम्बनात् तत्र तत्कार्यं आचार्यस्य स्वकृतिसाध्यमपि भवत्येवेत्यत आह धृतिविशेषात् मानसिकदृढताविशेषात् प्रसह्य यद्यपि तत्कार्यं स्वकृतिसाध्यं नास्त्येव । तथापि बलात्कारेण कृतिसाध्यत्वज्ञानेऽपि="इदं मत्कृतिसाध्यम्" इति ज्ञानसंभवेऽपि प्रवृत्तितानवात् वास्तविकी या कार्योत्पादनसमर्था निजकृतिः, तस्या अभावेन तत्र बलात्कारेण क्रियमाणा प्रवृत्तिः मन्दैव भवति । न तु पुष्टेति प्रवृत्तेः मन्दत्वात्। फलतानवापत्तेः वैयावृत्यादिरूपस्य फलस्य तज्जन्यस्य वा कर्मक्षयस्यापि मन्दतापत्तिः दुवारैवेति ।
અહીં કહેવાનો આશય એ છે કે આચાર્ય પોતે જે વૈયાવચ્ચ, ગોચરીગમનાદિ કાર્યો કરવાની ઈચ્છા કરે અને છે એ જ રીતે વૈયાવચ્ચી વગેરે અધ્યયન-અધ્યાપનાદિ કરવાની ઈચ્છા કરે તો એ અત્યંત અનુચિત છે, કારણ કે આચાર્ય છે છે જે એમ વિચારે છે કે “આ વૈયાવચ્ચાદિ હું કરી શકીશ. આ વૈયાવચ્ચ મારી કૃતિથી સાધ્ય છે” તે એમનું જ્ઞાન | ભ્રમાત્મક છે. આચાર્ય વર્ષોથી વૈયાવચ્ચાદિ કરતા જ ન હોવાથી તેઓ સારી રીતે વૈયાવચ્ચ કરી શકે એમ જ નથી. છે છતાં તેઓને આવું જ્ઞાન થાય તો એનાથી એમના દ્વારા થનારી પ્રવૃત્તિ પણ ખોટી જ થવાની, એટલે કે પ્રવૃત્તિનો 8 વિપર્યાસ થવાનો. પ્રવૃત્તિ નિષ્ફળ જવાની. ભ્રમજ્ઞાન દ્વારા થનારી પ્રવૃત્તિ ફળ વિનાની હોય છે.
(શિષ્ય : તમારી એ વાત સાચી છે કે “આચાર્યે વર્ષોથી વૈયાવચ્ચ કરી ન હોવાથી એ વૈયાવચ્ચ એમની છે R કૃતિથી સાધ્ય નથી. અને છતાં તેઓ “આ મારી કૃતિથી સાધ્ય છે” એવું જ્ઞાન કરે તો એ ખોટા જ્ઞાનથી થનારી છે { પ્રવૃત્તિ નિષ્ફળ જવાની.” છે પરંતુ આચાર્ય પોતે વૈયાવચ્ચ શરૂ કરતા પહેલા જ ધીરજ ધારણ કરે. “ગમે તેવી તકલીફ પડે તો પણ # હું વૈયાવચ્ચ કરીશ.” એવી ટેક ધારણ કરે અને એ ધીરજ-વિશેષને લઈને એવું જ્ઞાન કરે કે “આ વૈયાવચ્ચ છે મારી કૃતિથી સાધ્ય છે” તો આ જ્ઞાન સાવ ખોટું તો ન જ ગણાય, કેમકે ધીરજ વિશેષને ધારણ કર્યા બાદ તો આ એ વૈયાવચ્ચ આચાર્યાદિની કૃતિથી પણ સાધ્ય બની જ શકે છે.)
- ગુરુઃ ધીરજ વિશેષને ધારણ કરીને ત્યાં કૃતિસાધ્યતાનું જ્ઞાન કરવામાં આવે તો પણ વર્ષોનો અનુભવ ન છે જ હોવાથી આચાર્યની એ વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ એકદમ જોરદાર તો નહિ જ થાય. માંડ-માંડ જ પ્રવૃત્તિ થવાની. દ છે એટલે પ્રવૃત્તિના તાનવ=તનુતા=અલ્પતાને લીધે ત્યાં ફળની પણ અલ્પતા જ થવાની. એટલે સરવાળે તો આ ! | રીતે આચાર્ય દ્વારા કરાતી પ્રવૃત્તિનો કોઈ વિશેષ લાભ તો નહિ જ થાય.
યશો. - ગવ દૃષ્ટાન્તપુપતયમ્ શિષ્યમથ્યાપથતિ-g=સરતઃ વ =તવિપરીતઃ द्वौ मार्गों यत्र तत्रेति शेषः, कहिं इति कुत्र नु इति वितर्के इच्छा भद्रा श्रेयसी ? मार्गत्वमात्रेण द्वयोःसाम्येऽपि वक्रमार्गे गमनेच्छया तत्र प्रवृत्तौ विलम्बिता गमनप्राप्तिः, इतरथा त्वविलम्बिता, इति यथा ऋजुमार्गे एव गमनेच्छा श्रेयसी एवं मोक्षोपायत्वेन
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૮૨ Reikitk&tgttkitcttEÉ666666666666666666666666666666tttttttttttttttttttttttttack
DESS SSSSSSSSSSBE: