________________
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
૪
ઉપસંહાર कस्य मार्गानसारिणः अनाभोगादिना दोषसदभावेऽपि मोक्षाभिमखत्वं नापैति । र योगजादृष्टमहिम्नैव प्राक्सेवितो यो मोक्षानुकूलो ज्ञानादिस्वरूपो योगः, तज्जन्यं यद् प्रकृष्टं।
अदृष्ट=शुभपुण्यात्मकं, तन्महिम्नैव स मुनिः मार्गे एव गच्छति । न त्वन्यत्रेति ॥९९॥ છે જેનો જે કાર્યમાં સતત અભ્યાસ હોય, તેના તે કાર્ય અંગે એવા તો દઢ સંસ્કાર હોય કે એના કારણે પછી છે છે એ કાર્યમાં ઉપયોગ ન હોય તો પણ એની એ જ કાર્યમાં બરાબર પ્રવૃત્તિ થાય. આ વાત પ્રત્યક્ષ જ છે. (કુંભારની છે
ઘડો બનાવવાની ક્રિયા વિગેરે) એટલે મોક્ષમાર્ગાભિમુખગમન કરવાનો સતત ઉપયોગ ન હોય તો પણ એનું છે છે મોક્ષમાર્ગાભિમુખ જ ગમન થાય એ શક્ય છે. એમાં કોઈ વાંધો દેખાતો નથી. 8 આ જ વાત લલિતવિસ્તરામાં કરી છે કે – અધ્યાત્મચિંતકો કહે છે કે “યોગી આત્માઓનું તો શું 8 અનાભોગથી પણ માર્ગમાં જ ગમન થાય. એ વાત સદન્વન્યાયથી સમજવી. જેમ સદ્ = પ્રચંડ - નિકાચિત છે
પુણ્યોદયવાળો અંધ વ્યક્તિ કોઈની સહાય લીધા વિના, તદ્દન નવા રસ્તા ઉપર, પુષ્કળ ભીડના સમયે ચાલીને કે આ ઈષ્ટ સ્થાને પહોંચવા પ્રયત્ન કરે તો પણ એ કોઈપણ વિપ્ન વિના પહોંચી જાય. કેમકે એનો એવા પ્રકારનો આ અતિપ્રચંડ કક્ષાનો પુણ્યોદય છે. એ જ પ્રમાણે યોગી આત્માઓ સતત મોક્ષ તરફ જ આગળ ધપતા હોય.' છે જ્યારે આ વિષયમાં યોગથી ભાવિત થયેલી પ્રજ્ઞાવાળા આત્માઓ કહે છે કે “મોક્ષમાર્ગને વિશે અનાભોગ
હોવા છતાં પણ સતત એ યોગીઓની જે પ્રવૃત્તિ(= મોક્ષ પ્રત્યે અભિમુખ ગમન) થાય છે તે એમણે સેવેલા સામાચારી આ વિગેરે યોગથી ઉત્પન્ન થયેલા અદષ્ટ = પ્રચંડ પુણ્યના પ્રભાવથી થાય છે. એટલે કે યોગીઓ યોગ દ્વારા એવું તો છે આ પ્રચંડ પુણ્ય ઉત્પન્ન કરે છે કે એ પછી તેઓની સતત મોક્ષમાર્ગમાં જ પ્રવૃત્તિ એ પુણ્યપ્રભાવે થાય છે.” —ાલા यशो.-तदिह सामाचारी निरूप्यैकान्तहितावहतया भावमात्रप्रवृत्तये उपदेशसर्वस्वमाह
किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति ।
तह तह पयट्टिअव्वं एसा आणा जिणिंदाणं ॥१००॥ चन्द्र. - एकान्तहितावहतया यतः भावः एकान्तहितावहः तस्मात् भावमात्रप्रवृत्तये= रागद्वेषोपशमात्मके शुभपरिणामे एव या प्रवृत्तिः, तदर्थं उपदेशसर्वस्वं द्वादशाङ्गीसारं ।
→ किं बहुना ? यथा यथा रागद्वेषौ शीघ्रं विलीयेते । तथा तथा प्रवर्तितव्यम् एषा जिनेन्द्राणां आज्ञा - રૂતિ થાર્થ
ગાથાર્થ વધારે કહેવા વડે શું? આ જગતમાં જેમ જેમ રાગ-દ્વેષ ઝડપથી વિનાશ પામે તેમ તેમ પ્રવૃત્તિ છે કરવી એ જિનેશ્વરોની આજ્ઞા છે. ___ यशो. - किं बहुण त्ति । बहुना भूयोभाषितेन किम् ? तद्धि मिथो धर्मकथायामेवोपयुज्यते, न तु स्वल्पसारज्ञानमूलप्रवृत्तय इति तत्र तदुद्वेजकतया नात्यन्तोपयुक्तमुपदेशकर्म।
चन्द्र. - ननु भूयोभाषितं कथमत्र नोपयोगि ? इत्यत आह तद्धि=भूयोभाषितं हि मिथो । धर्मकथायामेव परस्परं तत्त्वनिर्णयार्थं यो माध्यस्थ्यभावेन वादः क्रियते, तादृशवादे एव उपयुज्यते=
SSES
આ મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૫૫ છે SECTETU
E REEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE