________________
Big GigBIGGGGGGGgEGEGGSSSSSS
g ggggggggggggggggggggggggggggggggg ઉપસંપદ સામાચારી છુ. જેની પાસે ભણવાની ના પાડી હોય કે “આ અમુકની પાસે ન ભણવું” એ અસંદિષ્ટની પાસે ભણે તો એ ચોથો મેં છે ભાંગો થાય. R (શિષ્ય : આ તો બરાબર. પરંતુ ગાથામાં જે “નંતિ સંવિસેવં” માં પૂર્વ શબ્દનો અર્થ ઘટતો નથી. 8
પ્રથમ ભાંગો બતાવ્યા બાદ ટીકાકાર પd નો અર્થ કરે છે કે “મને પ્રારેT” એટલે કે પહેલા ભાંગા છે # પ્રમાણે... હવે જો પહેલા ભાંગા પ્રમાણે જ બીજો ભાંગો લેવાનો હોય તો તો બે ય ભાંગા સરખા જ થઈ જાય છે 8 અને તો પછી બે ભાંગા ન ગણાય. એક જ ભાંગો ગણાય. એટલે પર્વ નો અર્થ સદેશતાસમાનતા કર્યો છે કે છે એ યોગ્ય નથી.) 8 ગુરુ અને પ્રારે, એમ અર્થ કર્યો છે. એમાં પ્રકાર એટલે “પ્રાયિક સાદૃશ્ય” એ રીતે અર્થ કરવો. 8 છે અર્થાતુ બીજો ભાંગો પહેલા ભાંગા સાથે સંપૂર્ણ રીતે સદશતા=સમાનતા ધરાવતો નથી. પણ પ્રાયિક સમાનતા 8 ધરાવે છે એટલે કે અમુક અંશમાં તો એ પ્રથમ ભાંગા કરતા અસમાન છે જ. માટે એ પ્રથમ ભાંગા કરતા સ્વતંત્ર છે. છે બીજા ભાંગા તરીકે ગણી શકાય. હું ગાથામાં રહેલો = એ ચારેય ભાંગાઓને સમુચ્ચય કરવાના અર્થમાં છે II૭રા યશો. – સત્ર તારો મ શુદ્ધ ? તારો વાશુદ્ધ ? રૂતિ વિવેવતિ –
पढमो एत्थ विसुद्धो बितियपदेणं तु हंदि इयरे वि ।
अव्वोच्छित्तिणिमित्तं जेणं ते वि य अणुण्णाया ॥७३॥ | ચન્દ્ર. - ત્ર=મતુચ્ચે ! ... મત્ર પ્રથમ: શુદ્ધ, ક્રિતીય પન તુ ફરેડપિ શુદ્ધ / યતઃ છે अव्यवच्छित्तिनिमित्तं तेऽपि अनुज्ञाताः – इति गाथार्थः ।
આ ચાર ભાંગાઓમાં કયો ભાંગો શુદ્ધ છે? અથવા કયો અશુદ્ધ છે? એનું વિવેચન કરે છે. 8 ગાથાર્થ આ ચાર ભાંગાઓમાં પહેલો ભાંગો વિશુદ્ધ છે. અપવાદમાર્ગે તો બીજા ભાંગાઓ પણ શુદ્ધ છે, જે છે કેમકે શ્રુતના અવ્યવચ્છેદને માટે એ ત્રણ ભાંગાઓ પણ અનુમતિ અપાયેલા છે. । यशो. - पढमो त्ति । अत्र एतेषु भङ्गेषु मध्ये प्रथमः सन्दिष्टः सन्दिष्टस्येति भङ्गः। शुद्धः सर्वथा हितावहः गुर्वाज्ञायाः सम्यक्पालनात्, स्वकार्यनिर्वाहाच्च । एवं च शेषास्त्रयोऽशुद्धा इति सामर्थ्याद्गम्यते, गुर्वाज्ञाया देशतः सर्वतश्चाऽपालनात् ।
चन्द्र. - कुतः हितावहः इत्यत्र कारणद्वयमाह गुर्वाज्ञायाः सम्यक्पालनात् यथा गुरुणा आज्ञा दत्ता, तथैवाक्षरश: करणात् । स्वकार्यनिर्वाहाच्च-सूत्रपठनादिरूपस्य स्वकार्यस्य सिद्धिसंभवाच्च ।
ननु अत्र मूलगाथायां 'प्रथमः शुद्धः' इति कथितं । शेषास्तु त्रयः अशुद्धा इति न कथितं । ततश्च तत् । कथं अवगम्यते इत्यत आह सामर्थ्या=चतुर्भङ्गीप्रतिपादनानन्तरं 'प्रथमभङ्गः शुद्धः' इति कथिते सति प्राज्ञैः अर्थापत्त्या अवगम्यते एव यदुत "शेषास्त्रयोऽशुद्धा" इति । कथमशुद्धा इत्यतः कारणमाह गुर्वाज्ञायाः
EEEEEEEEEEEEEEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૯૬ Skistrictions dif66666666iiiiiiiiiiiiiii6igtrctivitiiiiigitiziiiiiiiiiiiiiiiiitk