________________
CH
E
gssssssssssss ઉપસંપદ સામાચારી & तारतम्यमपि मन्यते - इति गाथार्थः । છે શિષ્યઃ એ ત્રણ ભાંગાઓ અપવાદથી પણ શુદ્ધ શી રીતે ગણી શકાય ? કેમકે એમાં ગુર્વાજ્ઞાનો અભાવ શ હોવાને લીધે ઉપસંપદ સ્વીકારે તો પણ ઈષ્ટફળની સિદ્ધિ નથી જ થવાની.
ગુરુ : આનો ઉત્તર હવેની ગાથામાં આપે છે. 8 ગાથાર્થ ? ત્યારેય કારણસમૂહને=જુદા જુદા કારણોને પામીને ગુરુને આપૃચ્છા ન કરવામાં આવે તો પણ એ અનિષ્ટફળવાળી બનતી નથી. આ વિષયમાં નૈગમનય પરસ્પર તરતમતાને પણ બતાવે છે.
यशो. - कारणजायं ति । तदा तस्यामवस्थायां कारणजातं अव्यवच्छित्त्यादिकं प्राप्य च=आश्रित्य च अनापृच्छा-गुरोरनालापः अनिष्टफला कर्मबन्धलक्षणविपरीतफला न भवति । कारणाभावसहकृताया एव तस्यास्तथात्वादिति भावः ।
चन्द्र. - समाधानमाह तस्यामवस्थायां इत्यादि । कारणाभावसहकृताया एव तस्याःगुरुं अनापृच्छयैव कार्यकरणप्रयोजकं यत् पुष्टालम्बनं, तदभावविशिष्टायाः एव गुरुं प्रति अनापृच्छायाः तथात्वात्= कर्मबन्धलक्षणविपरीतफलत्वात् । पुष्टालम्बने तु गुरुमनापृच्छ्यापि कार्यकरणे न कश्चिद्दोषः । केवलं पुष्टालम्बनं निष्कपटतया गवेषणीयम् । न तत्र माया कर्तव्येति उपदेशः ।
ટીકાર્થઃ તે અવસ્થામાં પ્રવચનનો અવિચ્છેદ વગેરે કારણોસર ગુરુની રજા વિના ઉપસંપદ સ્વીકારવામાં છે જ આવે તો પણ એ અનાપૃચ્છા કર્મબંધરૂપી અનિષ્ટફળને આપનારી બનતી નથી, કેમકે પ્રવચન-અવિચ્છેદ વગેરે છે છે કારણોના અભાવથી વિશિષ્ટ એવી જ અનાપૃચ્છા અનિષ્ટફળને આપનારી માની છે.
यशो. - अत्र च एतेषु भेदेषु च सामान्येन शुद्धत्वे विचार्यमाणे नैगमनयत:= नैगमनयमाश्रित्य परस्पर अन्योन्यं तारतम्यमपि प्रकर्षापकर्षलक्षणमपि भवति, न र केवलमपवादतोऽपि साम्यमित्यपिशब्दार्थः ।
EEEEEEEEEEE
E
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - न केवलमपवादतोऽपि साम्यं= उत्सर्गतः प्रथमः शुद्धः, शेषा अशुद्धाः । किन्तु अपवादतस्तु । सर्वेऽपि शुद्धाः इति अपवादतः सर्वेषां भङ्गानां साम्यम् । एवं च अपवादतः साम्यं भवति, किन्तु 8
अपवादतोऽपि केवलं साम्यमेव न भवति, किन्तु नैगमादिनयतः तारतम्यमप्यस्ति इति भावः । છે. આમ તો આ રીતે ચારેય ભેદો શુદ્ધ બન્યા. છતાં એમાં સામાન્યથી એ ચારેયમાં શુદ્ધિનો વિચાર કરવામાં 8
આવે તો નૈગમનયની માન્યતા પ્રમાણે એ ચારેયની શુદ્ધિમાં તરતમતા=ઓછાવત્તાપણું પણ રહેલ છે. R અહીં પણ નો અર્થ આ પ્રમાણે છે કે અપવાદથી પણ છેલ્લા ત્રણ ભાંગાઓમાં એકસરખી છે જ શુદ્ધિકસમાનતા જ છે એવું નથી. પરંતુ નૈગમને આશ્રયીને એમાં તરતમતા પણ છે. (નૈગમ કહેશે કે ત્રણેય જ ભાંગા અપવાદથી શુદ્ધ હોવા છતાં બીજો-ત્રીજો ભાંગો વધારે શુદ્ધ કહેવાય અને ચોથો ભાંગો ઓછો શુદ્ધ છે ગણાય, કેમકે બીજા-ત્રીજા ભાંગામાં દેશથી તો ગુર્વાજ્ઞાપાલન છે જ. છેલ્લા ભાંગામાં દેશથી પણ છે ગુર્વાજ્ઞાપાલન નથી...)
EEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૯