________________
ઉપસંપદ સામાચારી
gિ
38805888GREESEDGEOGGER
वन्दनं कुतो न क्रियते ? इति भावः ।
→ उभयग्रहणाच्च निजनिजस्थाने कथितस्य सेवनं श्रेयः । तेन कुत्रचित् कस्याऽपि अग्रहणेऽपि न दोषः ज्ञातव्यः - इति गाथार्थः ।
શિષ્ય : જો વ્યવહાર અને નિશ્ચય એ બેયનો સ્વીકાર જ યોગ્ય હોય, તો તો પછી વ્યાખ્યાન અવસરે તમે જ્ઞાનજ્યષ્ઠને વંદન કરવાની વાત કેમ કરો છો ? એમાં તમે પર્યાય વડીલોની વ્યવહારવત્તાનો શા માટે અંગીકાર છે નથી કરતા? એટલે કે આ સ્થળે તમે નિશ્ચયને જ પકડો છો, અને વ્યવહારને નથી પકડતા, એવું શા માટે?
ગુરુઃ આવી તારી આશંકા સામે ૯૨મી ગાથામાં સમાધાન કરે છે.
ગાથાર્થ : ઉભયનું ગ્રહણ કરેલું હોવાથી (સમજી લેવું કે) પોતપોતાના સ્થાને કહેલા નયનું સેવન છે છે કલ્યાણકારી છે. તેથી ક્યાંક કોઈક નયનું ગ્રહણ ન કરવામાં પણ દોષ નથી. ___ यशो. - उभयत्ति । उभयग्रहणाच्च निश्चयव्यवहारोभयाश्रयणाच्च निजनिजस्थाने स्वस्वावसरे कथितस्य उक्तस्य सेवनं श्रेयः कल्याणावहम् । यत्काले व्यवहारप्रतिबद्धं कार्यमनुज्ञातं तत्काले तदेव कर्त्तव्यम्, यत्काले तु निश्चयप्रतिबद्धं तदा तदेव, यत्काले चोभयप्रतिबद्धं तदाऽपि तदेव, नत्वेकमात्रपक्षपातितया विपर्यासः कार्य इति परमार्थः ।। तेन उक्त हेतुना कुत्रचित्= निश्चयादिप्रतिबद्धकार्यस्थले कस्यापि व्यवहारादेः अग्रहणेऽपि अनाश्रयणेऽपि दोषः कर्मबन्धः न ज्ञातव्यः न बोध्यः ॥१२॥ ___चन्द्र. - समाधानमाह उभयग्रहणाच्चेत्यादि । न त्वेकमात्रपक्षपातितया व्यवहारमात्रे, निश्चयमात्रे । १ तदुभयमात्रे वा एकत्रापि कदाग्रहो न श्रेयानिति भावः । शेषं सुगमम् ॥१२॥
ટીકાર્થ : નિશ્ચય અને વ્યવહાર એ ઉભયનો સ્વીકાર કરેલો છે. એટલે એનો અર્થ એ કે પોતપોતાના છે અવસરે કહેલાનું સેવન કલ્યાણકારી છે. જે કાળે વ્યવહારથી પ્રતિબદ્ધ કાર્યની રજા અપાયેલી હોય તે કાળે તે છે જ કરવું. જે કાળે નિશ્ચયથી પ્રતિબદ્ધ કાર્યની રજા અપાયેલી હોય તે કાળે તે જ કરવું અને જે કાળે ઉભયથી 8 છે પ્રતિબદ્ધ કાર્યની રજા અપાયેલી હોય તે કાળે તે જ કરવું. પણ કોઈપણ એક નયમાં જ પક્ષપાતવાળા બનીને છે
પ્રભુએ કરેલી આજ્ઞાનો વિપર્યાસ ન કરવો. એ અહીં પરમાર્થ છે. આવો પરમાર્થ છે માટે જ હવે નિશ્ચયાદિથી 8 પ્રતિબદ્ધ કાર્ય કરવાના સ્થલે વ્યવહારાદિનો આશ્રય ન કરવામાં આવે તો પણ કર્મબંધ થતો નથી. II૯રા. ___यशो. - ज्ञानोपसंपद्विध्युक्त्या दर्शनोपसंपद्विधिरप्युक्त एवेति । सम्प्रति चारित्रोपसंपदमभिधित्सुराह
चरणोवसंपया पुण वेयावच्चे य होइ खमणे य ।
सीयणमाइवसेणं गमणं पुण अण्णगच्छंमि ॥९३॥ . चन्द्र. - ननु द्विनवतितमगाथां यावद् ज्ञानोपसंपदुक्ता । त्रिनवतितमगाथायाः आरभ्य तु
EEEEE
8મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪૦